________________
જંબૂ દ્વીપના મહાવિદેહમાં મેરુ પર્વત, ગજ દંત પર્વતો, દેવકુ, ઉત્તરકુર, વિજયો, વક્ષસ્કાર પર્વતો, રમંતર્નદીઓ, વિજયની મધ્યમાં વૈતાઢયો, નદીઓ, જંબુ વૃક્ષ, શાલ્મલિ વૃક્ષ સરોવરો, કંચનગિરિ-યમક-ચિત્રગિરિ વગેરે પદાર્થો કહ્યા છે. તેજ રીતે અહીં પણ મહાવિદેહમાં સમજવા. તેવી જ રીતે બાકીના ક્ષેત્ર અને પર્વતો વિષે પણ તાત્ય પર્વતો, નદીઓ, નદીના કુંડો, સરોવરો, કૂટો વગેરે પદાર્થ જાણવા. એટલે જંબૂ દ્વીપના મહાવિદેહમાં જેમ ૬૦૫ શાશ્વત ચેત્યો છે તેમ અહીં પણ
પૂર્વ ધાતકીખંડના મહાવિદેહમાં તથા પશ્ચિમ પૂર્વ વિભાગ
ધાતકીખંડના મહાવિદેહમાં ૬૦૫-૬૦૫
શાશ્વત ચેત્યો જાણવા. તેવી રીતે બાકીના છ મહાવિદેહ ક્ષેત્ર - ૭૦૫
ક્ષેત્રોમાં તથા સાત પર્વતો પર થઈ કુલ ૩૦ભરતક્ષેત્ર - ૩
૩૦ શાશ્વત ચેત્યો જાણવા. દરેક ક્ષેત્રો તથા લઘુહિમવંતપર્વત -
પર્વતો પર ચૈત્યોની સંખ્યાનો આંકડો પણ હિમવંત ક્ષેત્ર -
બાજુમાં લખેલ છે. કુલ ૧૨૭૦ ચેત્યો થાય. મહાહિમવંત પર્વત -
વધારામાં બે ઈપુકાર પર્વત પર કાલોદધિ હરિવર્ષ ક્ષેત્ર
સમુદ્રની દિશાના કૂટ પર એક એક શાશ્વત ચૈત્ય નિષધ પર્વત
વધારે છે એટલે કુલ ૧૨૭૨ ચૈત્યો ધાતકી નીલવંત પર્વત -
ખંડમાં થયા દરેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. આ ૨મ્ય ક્ષેત્ર
સર્વે ચેત્યોના કુલ ૧,૫૨,૪૪૦ (એક લાખ
બાવન હજાર છસો ચાલીશ) શાશ્વત જિન રુમી પર્વત
પ્રતિમાજીને મારી ભાવભરી વંદના... હિરણયવંત ક્ષેત્ર -
નમો જિણાણું... શિખરી પર્વત ઐરવત ક્ષેત્ર
-— • આ રીતે પશ્ચિમ વિભાગમાં પણ ૬૩પ ચૈત્યો જાણવા, ઈષકાર પર્વત - ૨ કુલ ૧૨૭૨ ૩૫
વિરહમાં છરસો બે પાંચ ઝિનાલયો છે શાતા પ્રત્યેકમાં પણ ગણ કહ્યા ભરતાદિ ક્ષેત્રોમાં તથા ઈપુકાર આદિ પર્વતે બે બે ઝિનોની સ્થાપના ત્રણ લોકના રાવિ તીર્થને કરુ ભાવથી હું વંદon
ઈમ બારરસો બોતેર વૈયો સોહતા સર્વે મળી ચોક ના બાવન સહણ છસો ચાllો પ્રતિમા વળી ofમો #િણાણે નમો શિણાયું નમો &િણાણે વંદના ઝણ વોકળી સવિ વીelો રુ ભાવણી હું વંદના
Bals die deel 100