________________
Acharya Shri Kalassagarsur Gyanmandir
તી
ઈ
ક) ૨) ના
મ
ક
ર્મ
બાં
ધ
ના
૨
જી
વ
ની
ભા
વ
ના
મનેન મનિષથે જqરથી મહાકાથડ ! तथाभव्यत्वयोगेन विचित्रं चिन्तयत्यासी ।। તીર્થંકર નામકર્મ બાંધનાર જીવો પ્રશસ્ત પરિણામવાળા હોય છે. તેઓ સમ્યગ્દર્શન પામ્યા પછી એ સમ્યગ્દર્શન વડે જન્મ જરા મરણાદિથી ભયંકર એવા સંસારની નિયુર્ણતાને જુવે છે. એ જોયા પછી તેનો તથાભવ્યત્વના યોગે વિચિત્ર (વિશિષ્ઠ) ચિંતન કરે છે.
अहमेतानतः कृयायचायोग कथञ्चन । अनेनोत्तास्थामीति बरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी मदा । તથષ ટન પામાપમાનમાલય: I ભયંકર અવશ્વમાણથી પીડીત જીવોને મા કંદદાયક સંસાર માંથી ગમે તે રીતે ના ધર્મપ્રકાશ વડે પાર ઉતારુ આ પ્રમાણે બ્રેષ્ઠ સભ્ય દર્શનના ધણી, કરુણાદિ ગુણોથી યુક્ત, પરાર્થવ્યસની, બુદ્ધિશાળી, વધતા માન ઉદયવાળા (પ્રતિક્ષણ નવનવા પ્રશસ્ત ગુણોને પ્રાપ્ત કરતા તે જીવો સદા વિચારે છે અને તે જ પ્રમાણે આચરણ કરે છે.
मोहान्धकारगहने संसारे दुःखिता बत। सत्त्वाः परिभ्रमन्त्युच्चः सल्यस्मिन्धर्मतजसि ।। તેઓ આ પ્રમાણે વિચારે છે - સર્વજ્ઞ ભગવંતોએ પ્રકાશલ ધર્મનો પ્રકાશ જગતમાં વિધમાન હોવા છતા જીવો મોરુપી અંધકારથી ભરેલા એવા આ સંસારમાં દુઃખી થઈને ખુબ ભમે છે.
तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्वमवाप्नोति परं सत्त्वार्थसाधनम् ।। તે જીવો તે તે અતિશાયી ધર્મદેશના વગેરે કલ્યાણયોગથી જીવોનું પિંડત જ કરતા જીવોના હિતના શ્રેષ્ઠ સાધનરૂપ તીર્થંકરપણાને પામે છે.
તીર્થકટ ભગવંતના જીવો તીર્થંકરયણા-2 પૂર્વેના 28ભરમાં જગતના સર્વ જીવોને ઘર્મ પમાડી સંરરાષ્ટat? ટુઃખોથી છોડota’ની આરdી ઉત્કૃષ્ટ ભાdના અને તેને અન્ય પ્રવૃતિગ્રી તીર્થંકટ નામ કર્મનો વૈકાચિત બંધ ક2ી વચ્ચે એક દૈવનો ભવેઠી તીર્થંકર થાય છે.
જે હોવે મુઝ શકિત ઇસી, સવી જીવ કરું શાસન રસી.
તી
ઈ
ક
૨) ભ
આ
ગ કા
વા ન લી ન
ના દ
જી વો શ વિ
ની શ
ષ
તા
ઓ
|
94 5 0,
आकालमेते परार्थव्यसनिनः • उपसर्जनीकृतस्वार्थाः • उचितक्रियावन्त: अदीनभावाः • सफलारम्भिणः • अदृदानुशयाः • कृतज्ञतापतयः अनुपहतचित्ताः • देवगुरुबहुमानिनः • गम्भीराशयाः
91ોળ //
0 0 0 -
૧) પરાર્થધ્યસની ઃ એમને પરોપકાર કરવાનું વ્યસન હોય, એટલે કે એમને
પરોપકાર કર્યા વગર ચાલે જ નહી. ૨) સ્વાર્થને ગૌણ કરનારા ? એ જીવો મહંમેશા પોતાના સ્વાર્થને મુખ્ય ન બનાવે,
પણ ગૌણ કરે. ૩) ઉચિત ક્રિયાવાળા પોતે જે ભૂમિકામાં રહ્યા હોય તેને ઉચિત જે [ક્યારનો | હોય તેનું પાલન કરનારા હોય, ૪) અદીન ભાવવાળા એમના ભાવોમાં દીનના ન હોય, 8 મેશા ઉંચા ભાવોમાં
તેરમો રમતા હોય. ૫) સફલાભી તેઓ જે કાર્યની શરૂઆત કરે છે તેને અવશ્ય પૂર્ણ કરે છે,
અને જે કાર્ય સફળ થવાનું હોય તેવા કાર્યની જ તેનો શરુઆત કરે છે. ૬) આડ મનુગાયવાળા અન્ય જીવો સાથે એમના વેર વિરોધ દઢ ન હોય. ૭) કૃતજ્ઞતાપતિ : કોઈએ પોતાની ઉપર કરેલા નાના પણ ઉપકારને ક્યારેય
ભૂલે નહી, એનો બદલો વાળવા અવશ્ય પ્રયત્ન કરે, ૮) અનુપહત ચિત્તવાળા. એમનું મન ક્યારેય હતોત્સાહ થતુ નથી. ઉલ્લાસ
અને ઉમંગ એમના અંતરમાં ઠાંસી ઠાંસી મર્યા હોય. ૯) દેવ ગુરુ બનતુ માની તેમો દેવ અને ગુરુ ઉપર અત્યંત બકમાનવાળા હોય,
એમના અંતરમાં એ બાહુમાન સમાતુ ન હોય, ઉભરાતું હોય, ૧૦) ગંભીરાણાયવાળા ! એમનું હૃદય ખૂબ વિશાળ અને ઉડુ હોય, સાંકળ કે
છીછરું ન હોય. તેથી સન્માનને અને અપમાનને સમભાવે ગળી જવાની
કળા એમણે હસ્તગત કરી હોય છે. આ ઠરા પ્રહારને? ટ્વિટોષતાઓ તીર્થકરોના જીવોને સંસારમાં દરેક ભરોમાં હોય છે.
129 ત્રિલોક તીર્થ વંદના
For Private and Personal use