________________
Sri Mahave an Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kalamagarsunarmandie
૨છે,કસો ને ચોરદા મંદિરો જયાં ઝળહળે પાક માં !
સીતા નદી
નીલવંત પર્વત
એકસો ને રાજા જેન શાશ્વત: પ્રતિમા પમાગઃ રૂપમાં ! એમ ચૌદ હ૦૪૨ ને એંશી કૅપર આકરો જિન ચંદના ત્રણ લોકના રસોડ્ય તીર્થને શું માગી હું ગંદના
|
યમ ચંદ્રાનન માટે સૌ યારિયેvi જિનેશ્વર થો શરમાળ ર” નામના છે ચાર રાજત જૈનવરા દમ પૂર્વ કે પશ્ચિમ મહાથિદેહમાં કરી વંદના ત્રણ લોના સર્વ તીર્થને કશું ભાગથી હું વંદના
GEEEET
TEEEEE
એક વિજય....
વિક્ષર
કરા
ર૮ Releasir
નિષધ પર્વત
પર્વત
સીdોદા નદી
.....પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર
(૯૬) દરેક વિજયની મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ લાંબો વૈતાઢ્ય પર્વત છે. તે જ રીતે દરેક વિજયમાં રહેલ નદીના બે બે કુંડોમાં પર્વત પરથી નદીઓ પડે છે અને કુંડમાંથી નીકળીને ઉત્તરની વિજયની નદીઓ દક્ષિણ તરફ તથા દક્ષિણની વિજયમાં નદીઓ ઉત્તર તરફ વહીને સીતા-સીતોદા નદીને મળે છે. એક વિજયના જુદા ચિત્રમાં આ બે નદીઓ તથા વૈતાદ્ય પર્વત બતાવ્યા છે, વૈતાદ્યના પૂર્વ દિશાના છેલ્લા કટ પર એક શાશ્વત ચૈત્ય છે. તથા બે નદીના કુંડોમાં પણ બે શાશ્વત ચેત્યો છે. મહાવિદેહની પ્રત્યેક વિજયમાં આમ કુલ ૩ શાશ્વત ચેત્યો છે. બત્રીશ વિજયોમાં કુલ ૮૬ ચૈત્યોમાં બિરાજમાન ૧૧,૫૨૦ શાશ્વત જિન પ્રતિમાઓને મારી ભાવભરી વંદના... નમો જિણાાં ...
આમ કુલ પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં થઈને ૧૨ ૪ શાશ્વત મંદિરની ૧૪,૮૮૦ જિનપ્રતિમાઓને મારી ભાવભરી વંદના... સ્થાન : ૧૬ વક્ષસ્કાર પર્વત પર ૧૬ ચૈત્ય, ૧૯૨૦ પ્રતિમાજી : ૧૨ અંતર્નાદીના કુંડોમાં ૧૨ ચૈત્ય, ૧૦ પ્રતિમાજી
૩૨ વિજયોના વૈતાઢચ પર ૩૨ ચૈત્ય, ૩૮૪૦ પ્રતિમાજી • ૩૨ વિજયમાં નદીના કુંડો પર ૬૪ ચૈત્ય, ૭૬૮૦ પ્રતિમાજી કુલ : ૧૨૪ ચૈત્ય ... ૧૪૮૮૦ પ્રતિમાજી
વિજય
| વકરકાર પર્વત
નદી
પ્રોક લીd વંદના 90
For Private and Personal use only