Book Title: Trilok Tirth Vandana
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra આ રીતે આપણે નવસો તીર્થંકર ભગવંતોના નામ યાદ કરી નમસ્કાર કર્યા. જો કે અનંતી ચોવીશીમાં અનંતા તીર્થંકરો થયા છે. વળી, ભવિષ્યમાં અનંતી ચોવીશીમાં અનંતા તીર્થંકરો થવાના છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો સતત ચોથો આરો ચાલુ હોઈ અનંતા તીર્થંકરો થયા છે. અનંતા થવાના છે. આપણે તે સોને ભાવથી નમસ્કાર કરીએ છીએ. જો કે ત્રણે કાળના અનતા તીર્થંકરો હોવા છતાં તેમના નામ અનંત ન હોઈ શકે, સંખ્યાતા જ હોય છે, કેમકે નામ અક્ષરના સંયોગોથી બને. અક્ષરો બાવન જ રોવાના કારણે તેના સંયોગી માંગા સંખ્યાના જ થઈ શકે. હા ! પ્રત્યેક નામવાળા અનંતા તીર્થંકરો હોઈ શકે. એટલે પ્રભુના સંખ્યાતા નામોને નમસ્કાર કરવા દ્વારા આપણે અનંત તીર્થંકરોને નમી શકીએ છીએ. આમ નામ નિક્ષેપાની આરાધના પૂર્ણ કરીએ છીએ. છેલ્લે પ્રભુના નામના મહિમાને સૂચવતા સ્તવનને ભાવપૂર્વક ગાઈને આપણે નામ નિક્ષેપાની આરાધના પૂર્ણ કરીએ. 15 શ્રી ભુજંગદેવ સ્વામિને નમઃ 18 શ્રી મહાભયું સ્વામિને નમ 10 શ્રી વિશાલપ્રભ સ્વામિને નમઃ 13 શ્રી ચંદ્રબા સ્વામિને નમ: www.kobarth.org 17 થ્રી વીરોન સ્વામિને નમઃ શ્રી. સુપ્રભ સ્વામિને નમઃ પૂર્વ પુષ્કરવરાધ ીપા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ૪ વિ પશ્ચિમ ધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા 8 જિવ 16 શ્રી નેમિપ્રભ સ્વામિને નમઃ સિમ પુકારાઈ દ્વીપના મહાવિધ ક્ષેત્રમાં વિચરતા 8 સિદ્ધ 20 શ્રી અર્જિતવીર્ય સ્વામિને નમ A For Private and Personal Use Only 12 શ્રી માંટાનન સ્વામિને નમઃ 14 શ્રી ઈØર સ્વામિને નમઃ Acharya Shri Kalassagarsuri Gyanmandir 11 શ્રી વપર સ્વામિને નમઃ શ્રી પદ્મપ્રભના નામે હું, જાઉં નિત્ય બલિહારી, નામ જપતા દિહા ગયું રે, ભવ ભય ભજનહાર રે... મીલે મન ભીતર ભગવાન (૨) નામ સુર્ણતા મન ઉલ્લુસે હૈ, લોયણ વિકસિત હોય, પંચમ કાળે પામવો રે, દુર્લભ તુમ દેદાર, 19 શ્રી દેવયશા સ્વામિને નમઃ સ્તવન રોમાંચિત હુએ દેહડી રે, જાણે મીલ્યો સોય રે... મીલે.. ૨ મીલે ૩ મીલે..૧ તોયે તારા નામનો રે, છે મોટો આધાર ચક નામ ગ્રહે આવી મીલે હૈ, મન ભીતર ભગવાન, મંત્રબળે જિમ દેવતા રે, કીધો રે આહવાન રે... મીલે..૪ ધ્યાન પદાપ્રભાવથી રે, ચાખ્યો અનુભવ સ્વાદ, માનવિજય વાચક કહે છે, મૂકો બીજો વાદ .... મીલે..૫ આવતા હતા જે કંઇ પણ વિધિ if હોય કે પ્રભુના નામનો છે પ્રભુનો મો, વિનય, આપના થઇ હોય તો તેનું આપણે મિચ્છામિ દુક્કડમ દઈએ છીએ. મિચ્છામિ દુક્કાન મિર્ઝા ગુસ્સા મા દુડમ નામ સિક્ષપાની આરાધના સમાધ Fichs del citenl 60

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168