________________
Shri Mahavir Jain Aradhana Kendra
59
વીશ વિહરમાન ઇિતના નામને નમસ્કાર
હવે વર્તમાન કાળે વિચરતા વીશ તીર્થંકરોના નામને યાદ કરી નમસ્કાર કરીએ.
આ તીર્થંકર ભગવંતો હાલ સદેહે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં વિવિધ વિષયોમાં વિચરી રહ્યાં છે. દેવોએ રચેલા સમવસરણમાં બેસી દેશના આપે છે. લાખો જીવીને પ્રતિબોધ કરે છે. દરેક તીર્થંકર ભગવંતના પરિવારમાં ૮૪ ગણધરો- ૧૦ લાખ કેવળજ્ઞાની મુનિઓ તથા ૧ અબજ સાધુ-સાધ્વીજી ભગવંતોનો પરિવાર છે. શ્રાવક શ્રાવિકાઓ પાર વગરના છે.
આપણે એવા ભાવથી નમસ્કાર કરીએ કે આપણને અહીંથી સીધા એ ભગવંતો વિચરતા હોય ત્યાં જન્મ મળે. તેમની પાસે ૮ વર્ષની ઉંમરે ચારિત્ર પામીને ૯મા વર્ષે કેવળજ્ઞાન પામી એજ ભવમાં મુક્તિને પામીએ. આ વીરા તીર્થંકર ભગવંતોને સ્થાનના નિર્દેશપૂર્વક વંદન થાય છે.
જિલ્લો {{it
શ્રી સીમંધર સ્વામિને નમઃ
થી બાર સ્વામિને નમઃ
www.kobarth.org
6
શ્રી સ્વયંપ્રણ સ્વામિને નમઃ
જંબું છીપલા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હૈ કિંત
5
શ્રી સુજાત સ્વામિને નમઃ
પૂર્વ ધાતકી ખંડતા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સ િ
For Private and Personal Use Only
Acharya Shri Kalassagarsuri Gyanmandir
2
શ્રી યુગમંધર સ્વામિને નમઃ
4
શ્રી સુબાહુ
8
શ્રી અનંતવીર્સ સ્વામિને નમઃ
સ્વામિને નમઃ
7
શ્રી કષભાનન સ્વામિને નમ