________________
I ૩૪
સર્વે નમઃ | તપ,
જૈનધર્મમાં વિવિધ પ્રકારે તપનું વિશિષ્ટ સ્થાન :
તપ વિના ધર્મનું સ્વરૂપ પરિપૂર્ણ થતું નથી, તેથી જ કહેવાયું છે કે,
'धम्मो मंगलमुक्किएं, अहिंसा मंजमा तवा ।'
અહિંસા, સંપમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે.
જ્યાં ધર્મનું સ્વરૂપ ચાર પ્રકારે વર્ણવાયું છે, ત્યાં પણ તપની વિશિષ્ટ ગણના થયેલી છે – 'दानं सुपात्रं विशद च शीलं, तपो विचित्रं शुभभावना च॥'
પંચાચારના પરિચય પ્રસંગે પણ શાસ્ત્રકારોએ તપને વિશિષ્ટ નિર્દેશ કરેલ છે. જિલળ-ના-રે, તા-આય? સ થીરિયાણા एसो भाषायारो पंचविहो होइ नायव्यो ।'
દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ ઉપાસના કરવા માટે શ્રી નવપદજીનું આરાધન ઉત્તમ ગણાય છે. તેમાં પણ તપને માનવંતુ સ્થાન પ્રાપ્ત થએલું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com