Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ I ૩૪ સર્વે નમઃ | તપ, જૈનધર્મમાં વિવિધ પ્રકારે તપનું વિશિષ્ટ સ્થાન : તપ વિના ધર્મનું સ્વરૂપ પરિપૂર્ણ થતું નથી, તેથી જ કહેવાયું છે કે, 'धम्मो मंगलमुक्किएं, अहिंसा मंजमा तवा ।' અહિંસા, સંપમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. જ્યાં ધર્મનું સ્વરૂપ ચાર પ્રકારે વર્ણવાયું છે, ત્યાં પણ તપની વિશિષ્ટ ગણના થયેલી છે – 'दानं सुपात्रं विशद च शीलं, तपो विचित्रं शुभभावना च॥' પંચાચારના પરિચય પ્રસંગે પણ શાસ્ત્રકારોએ તપને વિશિષ્ટ નિર્દેશ કરેલ છે. જિલળ-ના-રે, તા-આય? સ થીરિયાણા एसो भाषायारो पंचविहो होइ नायव्यो ।' દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ ઉપાસના કરવા માટે શ્રી નવપદજીનું આરાધન ઉત્તમ ગણાય છે. તેમાં પણ તપને માનવંતુ સ્થાન પ્રાપ્ત થએલું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52