Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 51
________________ ભૂલ દૂર કરતાં ઘણી વાર સારૂં ન થતું ત્યારે પિતાનાં મનથી કપેલું ઔષધ વાપરતા અને સારા થઈ જતા! આજે શ્રદ્ધાને ચમત્કાર કહે કે તપને પ્રભાવ કહે પણ તેઓ આ રીતે કટીમાંથી પાર ઉતરતા અને વધારે જ્વલંત શ્રદ્ધા સાથે આગળની એળીઓમાં પ્રવેશ કરતા. આ રીતે તેઓ શ્રી વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી સં ૨૦૧૩ ના આસો સુદિ ૧૫ ને રોજ પૂર્ણ કરે છે અને જૈન શાસનનાં સેનેરી પૃદ્ધે પર એમણે પિતાનું નામ સદા માટે અંકિત કર્યું છે. તેમજ વધારે ખુશીની વાત તો એ છે કે તેમને પુત્ર ચક્રવર્તી કોલેજની સંપૂર્ણ કેળવણી પામેલ હોવા છતાં પિતાનાં પુનિત પગલે પ્રયાણ કરી શ્રી વર્ધમાન આયંબિલ તપને આરાધક બની ૩૦મી ઓળી પૂર્ણ કરી ચૂક્યા છે. આ પ્રભાવક તપસ્વી શ્રી દતુભાઈની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે. આશા છે કે અન્ય મહાનુભાવે તેમના પગલે ચાલી તપને મહિમા વિસ્તારશે અને એ રીતે જગતની જનતાને તરી જવાને માર્ગ વધારે સરળ સુંદર, ને વધારે ઉજજવળ બનાવશે. जैन जयति शासनम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52