________________
આજ વસ્તુ તેમણે અન્ય શબ્દોમાં પણ કહી છેઃ——
'कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथेोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम ।'
આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવવા નહિ કે તેનુ વિવિધ પ્રકારના મનગમતા રસેા વડે પાલન પણ કરવું નહિ. જિનેશ્વર ભગવતે એ એવુ' તપ આચરેલુ` છે કે જેનાથી ચિત્ત અને ઇન્દ્રિયા ઉન્માગે ન જતાં વશ રહે.’ (તેા તપ કરે.)
તપના પ્રકારા—જૈન માગ માં બાહ્ય અને અભ્ય તર એમ એ પ્રકારની તપશ્ચર્યાના સ્વીકાર કરવામાં આવ્યે છે અને તેથી જ શરીર, મન તથા આત્માની બરાબર શુદ્ધિ કરી શકાય છે. જ્યારે કેટલાકે શારીરિક તપશ્ચર્યાને ગૌણ બનાવી માત્ર માનસિક તપશ્ચર્યા પર ભાર મૂકયા છે, એટલે તેનું પરિણામ શુદ્ધિની દૃષ્ટિએ શૂન્યમાં આવ્યું છે. આ વસ્તુ આપણા ધ્યાન પર લાવવા કોઇ કવિએ ઠીક જ કહ્યું છે કે
'मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराने । द्राक्षाखण्ड शर्करा चार्धरात्रे, मृतिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥'
કમળ શય્યામાં સૂવું, સવારે ઉઠીને દુગ્ધપાન કરવું, મધ્યાહ્નકાલે ભાજન કરવુ, પાછલા પહારે મદિરાનું પાન કરવુ'. અને અધ રાત્રિએ દ્રાક્ષાખડ અને સાકરના ઉપયેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com