________________
કરે આવા પ્રકારના ધર્મથી શાક્યપુત્ર એટલે ગૌતમ બુદ્ધ મુક્તિ જોઈ હતી. તાત્પર્ય કે બૌદ્ધ ધર્મમાં કાયદંડ એટલે શારીરિક તપશ્ચર્યા પર ભાર ન હોવાથી તેનું પરિ ણામ ભયંકર શિથિલાચારમાં આવ્યું હતું અને એ તે એક નાનું બાળક પણ સમજી શકે એવી વાત છે કે જ્યાં ભયંકર શિથિલાચાર વ્યાપે, ત્યાં મુક્તિ તે દૂર રહી, પણ સદ્ગતિના ચે સાંસા જ હોય! તેથી જ શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે –
'तपांसि तन्याद् द्विविधानि नित्य, मुखे कद्वन्यायतिसुन्दराणि । निघ्नन्ति तान्येव कुकर्मराशि,
रसायनानीव दुरामयान् यत् ॥' શરૂઆતમાં કડવાં પણ પરિણામે સુંદર એવાં બાહ્ય અને અભ્યન્તર બન્ને પ્રકારનાં તપ હંમેશાં કરવાં; કારણ કે રસાયણ જેમ દુષ્ટ રેગોનો નાશ કરે છે, તેમ આ તપ કુકમના ઢગલાને અર્થાત્ પાપસમૂહને સમૂળોછેદ કરે છે.
પ્રકારનું બાહ્ય ત૫ –બાહ્ય તપ છ પ્રકારનું છે. [૧] અનશન, [૨] ઊદરિકા, [૩] વૃત્તિસંક્ષેપ, [૪] રસત્યાગ, [૫] કાયકલેશ અને [૬] સંલીનતા.
અનશનને અર્થ અશનને ત્યાગ અર્થાત ઉપવાસ, આયંબિલ, એકાશન આદિ, ભગવાન શ્રી મહાવીરદેવે પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે સાધનાકાળના ૧૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિવસમાં અર્થાત લગભગ ૪૫૦૦ દિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com