________________
૧૮
અરિહંત પદ્ય ધ્યાતા થકે, વહુ-ગુણ-પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
પરમ પ'ચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર પરધાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમેા નમા જિનભાણુ. સિદ્ધ પદ ઉપાડનારે નીચેના દુહા ખેલવાના હોય છેઃગુણુ અનંત નિળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મો મળ ક્ષય કરી ભયે સિધ્ધ નમે તાસ, તપ પદ્મ ઉપાડનારે નીચના દુહા ખેલવાના હાય છે... કમ ખપાવે ચીકણાં, ભાવમ’ગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણું. તપના વિસ્તાર :—આજે શાસનના પ્રખળ પુણ્યાદયે આ તપના વિસ્તાર સારા પ્રમાણમાં થઇ રહ્યો છે, એટલે નાના મોટા સાધુ સાધ્વીએ તથાં કેટલાક શ્રાવક શ્રાવિકાએ એનુ' અનન્ય મને આરાધના કરી શમ-દમના અપૂર્વ લાભ પામી રહ્યા છે. શ્રી દતુભાઈ તેમાંના એક છે અને હમણાં જ સામી ઓળી પૂર્ણ થવાની તૈયારી છે, એટલે તેમને જીવન પરિચય આ વિષયમાં રસ લેનારા સહુ કોઈને અત્યંત ઉપયાગી થઇ પડશે.
કાડિયા દત્રાત્રેય ગણુ પતિ જત્રાટકર નિપાણીવાળાના ક્રૂક જીવન-પરિચય
આજથી સે દોઢસા વર્ષ ઉપર ઉત્તર ગુજરાતના અનેક જૈન બંધુએ ધંધાર્થે મહારાષ્ટ્રમાં જતા હતા અને મોટા ભાગે ત્યાં જ સ્થિર થતા હતા. એ રીતે ખીજાપુર નિવાસી શેઠ મલુકચંદ ખુશાલચંદ કાડિયા ધ"ધાર્થે મહારાષ્ટ્રમાં ગયા અને બેલગામ જીલ્લાના ચીકા તાલુકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com