Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ ૨૮ વમાન તપ ૧૦ મીથી ૩૮ મી સુધીની એળીએ પૂણુ કરી અને તેમાં ઉપધાન તપની આલેાયણાના કેટલાક દિવસ ઉમેરી દીધા. દૃ-તુભાઈનાં ધર્મ પત્ની ચંપાબાઈ પણ સાથે જ આયખિલના તપ કરતાં હતાં. યાત્રાએથી આવ્યા ખાદ દૃ-તુભાઇની માંદગીમાં તેમને ટાઇફોઇડ તાવ આવી ગયા અને તેમાં તે બેશુદ્ધ બની ગયાં. ૭૬૭ દિવસના લાગટ તપ થયા હતા, માત્ર ૧૦ જ દિવસ ખાકી હતા, ત્યાં આ બન્યું. એથી બેશુદ્ધ દશામાં તેમને પારણું કરાવવું પડયું. પારણુ કર્યા બાદ તે ધીમે ધીમે દેવ-ગુરૂની કૃપાથી સાજા થઈ ગયાં અને તે પછી તેમણે વમાન તપની ૩૮ મી તથા ૩૯ મી ઓળી કરી. ઉપલા લાગઢ તપના સમય દરમ્યાનમાં શકે ૧૮૬૨ ના કાર્તિક વદી ૧ શનિવારે પૂ. સિદ્ધાન્તમહાદ્ધિ આચાર્ય - દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની પરમ તારક નિશ્રામાં દતુભાઈએ અને તેમનાં પત્નીએ ચતુર્થાંવ્રત ઉચ્ચરવાપૂર્વક ખાર વ્રત ઉચ્ચર્યા' તેમજ એજ વર્ષ માં મહા સુદી ૧૪ ના શુભ દિને પૂ. આચાર્ય દેવશ્રીની નિશ્રામાં પેાતાના ભરાવેલા શ્રી જિનબિંબની શ્રી અંજનશલાકા કરાવીને તે બિંબને ગાદીનશીન કરવાના શુભ લાભ પણ દ-તુભાઈએ સોડે લીધે. આમાં રૂા. ૧૦૦૦૦)ના સદ્ગુર્વ્યય કર્યાં. શકે ૧૮૬૩ માં ચ'પાબાઈ માંદા પડયા. એ બિમારી ૧૪ મહિના સુધી લંબાઇ, પણ આખરે તે શકે ૧૮૬૪ના કાર્તિક સુદી ૨ નારાજ જીવલેણ નીવડી. ચ'પાબાઈનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52