________________
૧૯
નિપાણી ગામથી પાંચ માઇલ દૂર આવેલા જત્રાટ ગામમાં વસ્યા. તેઓ મૂળ વતની અમદાવાદ પાસે કાઠડી ગામના હતા, એટલે કેડિયા કહેવાતા હતા. શ્રી મલુકચંદ શેઠે મહારાષ્ટ્રમાં સ્થિર થયા પછી પેાતાનું કાઠડીનુ ઘર ખીજાપુરના જૈનમદિરને અપણુ કરી દીધુ હતું.
દ-તુભાઈના જન્મ શ્રી મલુકચ'દ શેઠના ગુણિયલ પુત્ર શ્રીગણપતિભાઈની ભાર્યો તાનુભાઇની કુક્ષિએ શક સંવત્ ૧૮૨૯, વિક્રમ સંવત્ ૧૯૬૪ ના કારતક વિદે ૪ ને રિવેવારની રાત્રિએ થયેા હતેા. એ રીતે દ-તુભાઈની ઉ ંમર આજે ૪૯ વર્ષીની ગણાય. ગણપતિભાઇના પૂર્વ સતાનામાં ૧ પુત્રી અને ૪ પુત્રાનું અવસાન થઈ ગયેલુ' એટલે સહેજે દૃ-તુભાઈની ઉપર માતાપિતાની વિશેષ મમતા હતી.
..
દ-તુભાઈ સાત ખોટના દીકરા હતા, એટલે માતપિતાએ તેમનુ કેવાં મમત્રથી પાલન કર્યુ હશે, તે સમજી શકાય તેવું છે. પણ તેઓ દાઢ વષઁના થયા કે એક દુર્ઘટના બની. કાળના કરાળ પંજો તાનૂખાઈ ઉપર આવી પડયા ને તેઓ આ ફાની દુનિયા છે!ડી ચાલ્યા ગયા. પિતા ગમે તેટલા પ્રેમાળ હોય પણ માતાનું સ્થાન લઈ શકે નહિ એટલે શ્રા ગણપતિભાઇ આગળ વિષમ સમશ્યા ખડી થઈ. પર ંતુ તે વખતે એમના બહેન દીવાળીબાઈ એમની મદદે આવ્યા અને તેમણે આ પુત્રને ઉછેરવાના ભાર પેાતાના માથે લઇ લીધા. આજે પણ દત્તુભાઈના ઘરની સારસભાળ તેએ જ રાખે છે.
દત્તુભાઇની બાલ્યાવસ્થા પૂર્ણ થતાં શ્રી ગણપતિભાઈ નિપાણીમાં આવીને વસ્યા અને ધા રાજગાર કરતાં એ પૈસે સુખી થયા. આજે દત્તુભાઈ નિપાણીવાળા તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com