Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ સમાં ૪૨૩૪ ઉપવાસ કર્યા હતા, એ બીના પ્રસિદ્ધ છે. આજ કારણે તેઓ દીર્ઘ તપસ્વી કહેવાયા હતા અથવા તેમનું તપ ઘર ગણાયું હતું! જીવને આહાર કરવાને અનાદિને જે અભ્યાસ છે અને તેની જે લોલુપતા છે, તેના ઉપર આ તપથી સુન્દર પ્રકારે કાબૂ મેળવી શકાય છે. ઉપવાસના લાભ અનેક છે. બનઈ, મેકફેડન વગેરે લેખકેએ તેના પર ખાસ ગ્રંથની રચના કરી છે. ઉદરિકા –એટલે પેટને થોડું ઉણું રાખવું અર્થાત પ્રમાણ કરતાં શેડો ખોરાક એ છે લે. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણ વિશેષ થાય છે, કૃર્તિને નાશ થાય છે અને આળસ તથા ઉંઘ આવવા માંડે છે. પેટ ઉભું હોય તે કૃતિ ઘણું રહે છે અને તેથી આરાધના ઉલાસવતી બને છે. વળી ખાવા બેસવું અને ઓછું ખાવું એથી મન પર પણ કાબૂ આવતે જાય છે. વૃત્તિ સંક્ષેપ –એટલે વૃત્તિને સંક્ષેપ કરે. ભેજન અને જળ વડે જીવતા રહી શકાય છે, એટલે તેને વૃત્તિ કહેવામાં આવે છે. તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંક્ષેપ કરતાં ઉગ્ર તિતિક્ષા થાય છે અને તપશ્ચર્યા કરવાનું સ્વાભાવિક બની આવે છે. આ તપમાં ખાન-પાનની વસ્તુઓ હાજર રહેવા છતાં પણ તેમાંની જેમ બને તેમ ઓછી વસ્તુઓથી નિર્વાહ કરવા માટેનું નિયંત્રણ સ્વીકા૨વામાં આવે છે. એથી મનેય પણ ખૂબ જ સુલભ બને છે. રસત્યાગ –એટલે રસને ત્યાગ કર, વિકતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52