________________
१०
ત્યાગ કરવા. વિકૃતિના મુખ્ય ભેદો ૧૦ છે: [૧] મધ, [૨] મદિરા, [૩] માખણ, [૪] માંસ, [૫] દૂધ, [૬] દહીં, [૭] ઘી, [૮] તેલ, [૯] ગેાળ (સાકર) અને [૧૦] પાન્ન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસખ્યું જીવા ઉત્પન્ન થતા હેાવાથી તથા તામસી અને વિકારી હાવાથી સથા અભક્ષ્ય છે અને ખાકીની છ વિકૃતિઓના યથાશક્તિ ત્યાગ કરવા ઘટે છે. સ્વાદની ખાતર નાખવામાં આવતુ' મરચુ' અપેક્ષા વિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ્ સ ́ચમી મનવાની જરૂર છે.
રસની ગૃદ્ધિથી અનેક જાતના રોગા થાય છે અને કેટલીક વાર પ્રાણ પણ ગુમાવવા પડે છે. વળી રસવાળુ ભેાજન ઇંદ્રિયામાં ઉત્તેજના લાવે છે, તેથી જ બ્રહ્મચર્યની સાતમી વાડમાં ‘પ્રીતમેનનમૂ' એટલે માદક આહારને ત્યાગ કરવા એવા નિયમ માંધેલે છે.
છ વિકૃતિ અને મરચાં વગેરે મસાલાના ત્યાગ કરવા– પૂર્ણાંક એકાસણું કરવું, તેને આયખિલ કહેવાય છે. ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને આસા સુદિ ૭ થી પૂનમ એમ નવ નવ દિવસની બે આળીએ આ આય`મિલના તપપૂર્ણાંક કરવાની નિયત થયેલી છે. તે ઉપરાંત આયંબિલ વમાન તપ'ની ચેાજના પણ છે, તે આ રીતે —
उपवासान्तरितानि च शतपर्यन्तं तथैकमारभ्य | वृद्धया निरन्तरं यो भवति, तदाचाम्लवर्धमानं य ॥
આયખિલ વડે વૃદ્ધિ પામતું જે તપ તે આયંબિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com