________________
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारच मर्त्यजन्मफलाष्टकम् ॥
કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ તા તપને જ મનુષ્ય જીવનનું મહાફળ ગણાવે છેઃ—
अद्यश्वीन विनाशस्य शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत् फलम् ॥
મનુષ્યનું શરીર કે જે આજ-કાલ વિનાશ પામવાનુ છે, તેનું માટું ફળ એજ છે કે સકામ નિર્જરા કરનારૂં તપ કરવું,
તપની અચિંત્ય શક્તિઃ—જૈન શાસનમાં તપને આટલું મહત્ત્વ આપવાનું કારણ એ છે કે ક્રેાડા ભવમાં સાંચિત થયેલાં કર્મો તેના વડે જ નાશ પામે છે.
'भववाडीसंचियं कम्मं तवसा निज्जरिजइ ।'
આ વસ્તુ શાસ્ત્રકારોએ દૃષ્ટાંત વડે સમજાવી છેઃ
--
'मलं स्वर्णगतं वह्निहंसः क्षीरगतं जलम् । યથા થાત્યેવ, નન્તાઃ મેમણું તપઃ II
જેમ સુવણૅ માં રહેલા મેલને અગ્નિ જુદા પાડે છે, દૂધમાં રહેલાં જળને હુંસ જુદું પાડે છે, તેમ આત્મામાં રહેલા ક રૂપી મેલને તપ જુદા પાડે છે.
અને તે કારણે જ તપની પ્રશંસા છે. એક નિત્રય મહર્ષિએ કહ્યુ` છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com