Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay
View full book text
________________
અરિહંત, સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણખાણુ; દૃન, જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપેા કરી બહુમાણુ; ભવ તુમે નવપદ ધરો ધ્યાન.
દવિધ યતિધર્મની ગણના કરતાં પણ તપનું તેજ ઝળહળી ઉઠયુ' છેઃ—
વંતિ, મુત્તો, સાવે, મહ્ત્વ હાય સચ્ચે संजम तव चेइयं बंभचेरवासियं ॥'
છ
શ્રાવકનાં છ પ્રકારનાં નિત્યકર્મોમાં પણ તપનાં દર્શન થાય છેઃ
'देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने ॥'
:
વીશ સ્થાનકનુ’ (પદ્યનુ) આરાધન કરતાં જીવ તીર્થંકર ગોત્ર ખાંધે છે, તેમાં પણ તપને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલુ છે:-(૧) અરિહંતપદ, (૨) સિદ્ધપદ, (૩) પ્રવચનપદ, (૪) આચાય પદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ, (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શીનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચ`પદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) ત૫૫૬, (૧૫) ગૌતમપદ, (૧૬) જિનપદ, (૧૭) સંયમપદ, (૧૮) અભિનવજ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તીથ પદ.
શાસ્ત્રકારોએ મનુષ્ય જન્મનું ફળ આઠ વસ્તુએથી માન્યું છે, તેમાં પણ તપને યાદ કર્યુ છેઃ -~~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52