Book Title: Suktopnishada Author(s): Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ 3 -સૂરોનિક ચારે બાજુ પોતાને જ જોતો, પોતાને અદ્વૈત માનતો, આત્મિક આનંદને અનુભવતો એવો હું નિર્વિકલ્પ થાઉં છું. સૂરોપનિષદ્ - • આત્મબોધોપનિષદ્ • ब्रह्मानन्दे निमग्नस्य, विषयाशा न तद्भवेत्। विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा, विषं त्यजति बुद्धिमान्। બ્રહ્માનન્દમાં નિમગ્ન સાધકને વિષયસ્પૃહા થતી નથી. વિષ અને અમૃતને જોઈને બુદ્ધિશાળી વ્યક્તિ વિષને છોડી દે છે. • કૈવલ્યોપનિષદ્ • ज्ञात्वा तं मृत्युमत्येति, ( નાન્યઃ પુન્યા વિમુક્યા તે પરમ તત્ત્વને જાણીને મૃત્યુને ઓળંગી જાય છે. એ સિવાય વિમુક્તિનો કોઈ માર્ગ નથી. • આત્મોપનિષદ્ • उपाधिनाशाद् ब्रह्मैव। રાગ-દ્વેષરૂપી ઉપાધિઓનો નાશ થાય એટલે બ્રહ્મસ્વરૂપ જ અવશિષ્ટ રહે છે. • જાબાલદર્શનોપનિષદ્ • पुत्रे मित्रे कलत्रे च, રિષી યાત્મન સત્તતમ્ एकरूपं मुने ! यत्तद्, કાર્નવં કોણે માતાઉદ્દી હે મુનિ ! પુત્ર, મિત્ર, પત્ની, શત્રુ અને પોતાના આત્મા વિષે જે સતત એકરૂપ હોય તેને હું આર્જવ કહું છું. • કઠરુદ્રોપનિષદ્ • स्तूयमानो न तुष्येत, નિજિતો ન શત્ પર પોતાની સ્તુતિ કરાય તો તુષ્ટિ ન પામવી જોઈએ. અને નિંદા થાય તો બીજા પર આક્રોશ ન કરવો જોઈએ. • કુંડિકોપનિષદ્ • स्वमेव सर्वतः पश्यन्, मन्यमानः स्वमद्वयम्। स्वानन्दमनुभुजानो, निर्विकल्पो भवाम्यहम् ।।२७।। कायेन मनसा वाचा, શગુમઃ રહિતી बुद्धिक्षोभनिवृत्तिर्या, क्षमा सा मुनिपुङ्गव !।।१७।। હે મુનિવર ! બુઓ વડે શરીર-મન-વાણીથી અત્યંત પીડા પામ્યા છતા પણ જે બુદ્ધિના ક્ષોભની નિવૃત્તિ એ ક્ષમા છે. [5]Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50