Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ Spo ॐ-सूक्तोपनिषद् - નીતિવાક્યામૃતમ્ • अदातुः प्रियालापोऽन्यत्र लाभस्यान्तरायः ।।१-२१।। નહીં આપનારનું મીઠું વચન બીજે લાભ થતો હોય તેમાં અંતરાયભૂત બને છે. -સૂmનિષદ્ स खलु सुखी, योऽमुत्र सुखा विरोधेन सुखमनुभवति ।।१-४९ ।। સુખી તે છે, જે પરલોકના સુખને અવિરોઘી એવું સુખ અનુભવે છે. देहखेदावहमेव ज्ञानं વયનનાથરતા-૨૧T જે સ્વયં આચરણ નથી કરતો એનું જ્ઞાન શરીરમાં ખેદ કરનારનું જ છે. कदर्यस्यार्थसङ्ग्रहो राजदायादतस्करा णामन्यतमस्य निधिः। કંજૂસનો ધન સંગ્રહ રાજા, ભાગીદાર, અને ચોરોમાંથી કો'કનો નિધિ છે. य उत्पन्नः पुनीते वंशं स पुत्रः ।।३-१०॥ જે ઉત્પત્તિ પામીને વંશને પાવન કરે એ પુત્ર છે. धर्माय नित्यमजाग्रता મત્મિવિશ્વનં મતા-રૂા જેઓ ધર્મ માટે નિત્ય જાગૃત નથી રહેતા તેઓનો આત્મા છેતરાય છે. न ह्यज्ञानिनोऽन्यः पशुरस्ति ।।३-३०॥ અજ્ઞાની સિવાય બીજુ કોઈ પશુ નથી. धर्मफलमनुभवतोऽप्यधर्मानुष्ठान मनात्मज्ञस्य ।।१-३७।। અનાત્મજ્ઞ જીવ ધર્મના મીઠા ફળને અનુભવતો હોવા છતાં અધર્માચરણ કરે છે. वरमज्ञानं नाशिष्टजनसेवया विद्या।।३-६०।। અજ્ઞાન સારું પણ અશિષ્ટ જનની સેવાથી વિદ્યા નહીં. તૈનામૃતન પત્રાતિ વિકસંસffiારૂ-૬૩ . તે અમૃતથી સર્યુ, કે જેમાં વિષસંસર્ગ છે. धर्मातिक्रमाल्लब्धं परेऽनुभवन्ति, स्वयं तु पापस्य भाजनम्, સિંહ સિવ્વસ્થતા.૧-૪૬ો. ધર્મના ઉલ્લંઘનથી મળેલી વસ્તુનો બીજા ઉપભોગ કરે છે. અને પોતે પાપનું ભાજન બને છે. જેમ કે હાથીના વધથી સિંહ. [28] तद् दुःखमपि न दुःखम् यत्र न सङ्क्लिश्यते मनः ।।६-१८।। જ્યાં મન સંક્લિષ્ટ થતું નથી, તે દુઃખ પણ દુઃખ નથી.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50