Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 40
________________ -सूक्तोपनिषद् - 03 स्वसिद्धिमुपलिप्सवः ।।१-८३।। પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મહામતિઓ બીજામાં રહેલા મોટા દોષનું પણ કદી પ્રકાશન કરતાં નથી. -સૂરોના 5 પ્રમાદી આત્મા પહેલા પોતે જ પોતાની હિંસા કરે છે. પછી બીજા જીવોનો વધ થાય કે ન થાય, એ બીજી વાત છે. स्रावि दुर्गन्धबीभत्सं, अहिंसादयो गुणा यस्मिन् परिपाल्यमाने बृंहन्तिवृद्धिमुपयान्ति तद् ब्रह्म ।।७-१६।। જેને પરિપૂર્ણપણે પાળવાથી અહિંસા વગેરે ગુણો વૃદ્ધિ પામે તેનું નામ બ્રહાચર્ય. रामाकलेवरं मूढाः, સેવત્તે શુના ફુવારૂ-૭રૂ II સતત અશુચિ પદાર્થોનું સ્રાવણ કરતા, દુર્ગઘી, બીભત્સ, કીડાઓના સમૂહથી ખદબદતા એવા સ્ત્રીના શરીરને મૂઢ જીવો કૂતરાઓની જેમ સેવે છે. (કૂતરા જ એવી ગંદકીનું સેવન કરે.) यतः संसारकारणादात्मनो गोपनं મત સા નિઃll૨-૨ા. જેના વડે સંસારના હેતુથી આત્માનું રક્ષણ થાય તે ગુપ્તિ. स्त्रीणामवयवाः सर्वे, दृष्टिमार्गगता अपि। ब्रह्मव्रतस्य नामापि, નત્તિ સાથોપ લગાતારૂ-૮દ્દા રુરીના સર્વે અવયવો દૃષ્ટિગોચર થાય તો પણ સાધુના પણ બ્રહ્મચર્યવ્રતના નામને પણ હણી નાખે છે. (પછી એના બ્રહ્મચર્યનું નામ માત્ર પણ રહેતું નથી.) • મેઘદૂત • मोघा याञ्चा वरमधिगुणे નાથને નવ્યવહામાતાદ્દા. અધમની પાસે યાચના કરીએ અને ઈષ્ટ વસ્તુ મળી જાય તેના કરતાં ગુણાધિક પાસે યાચના કરીએ અને તે નિષ્ફળ જાય એ બહેતર છે. • સર્વાર્થસિદ્ધિ • स्वयमेवात्मनाऽऽत्मानं, हिनस्त्यात्मा प्रमादवान्। पूर्व प्राण्यन्तराणां तु, पश्चात् स्याद्वा न वा वधः।।७-१३।। प्रत्युक्तं हि प्रणयिषु सता मीप्सितार्थक्रियैव ।।१२०।। સજ્જનો સ્નેહીઓની અભિવાંછિત વસ્તુ કરી દે એ જ તેમનો પ્રત્યુતર હોય છે. [40]

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50