________________
-सूक्तोपनिषद्
- 03 स्वसिद्धिमुपलिप्सवः ।।१-८३।। પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મહામતિઓ બીજામાં રહેલા મોટા દોષનું પણ કદી પ્રકાશન કરતાં નથી.
-સૂરોના 5 પ્રમાદી આત્મા પહેલા પોતે જ પોતાની હિંસા કરે છે. પછી બીજા જીવોનો વધ થાય કે ન થાય, એ બીજી વાત છે.
स्रावि दुर्गन्धबीभत्सं,
अहिंसादयो गुणा यस्मिन्
परिपाल्यमाने बृंहन्तिवृद्धिमुपयान्ति तद् ब्रह्म ।।७-१६।। જેને પરિપૂર્ણપણે પાળવાથી અહિંસા વગેરે ગુણો વૃદ્ધિ પામે તેનું નામ બ્રહાચર્ય.
रामाकलेवरं मूढाः,
સેવત્તે શુના ફુવારૂ-૭રૂ II સતત અશુચિ પદાર્થોનું સ્રાવણ કરતા, દુર્ગઘી, બીભત્સ, કીડાઓના સમૂહથી ખદબદતા એવા સ્ત્રીના શરીરને મૂઢ જીવો કૂતરાઓની જેમ સેવે છે. (કૂતરા જ એવી ગંદકીનું સેવન કરે.)
यतः संसारकारणादात्मनो गोपनं
મત સા નિઃll૨-૨ા. જેના વડે સંસારના હેતુથી આત્માનું રક્ષણ થાય તે ગુપ્તિ.
स्त्रीणामवयवाः सर्वे,
दृष्टिमार्गगता अपि। ब्रह्मव्रतस्य नामापि,
નત્તિ સાથોપ લગાતારૂ-૮દ્દા રુરીના સર્વે અવયવો દૃષ્ટિગોચર થાય તો પણ સાધુના પણ બ્રહ્મચર્યવ્રતના નામને પણ હણી નાખે છે. (પછી એના બ્રહ્મચર્યનું નામ માત્ર પણ રહેતું નથી.)
• મેઘદૂત • मोघा याञ्चा वरमधिगुणे
નાથને નવ્યવહામાતાદ્દા. અધમની પાસે યાચના કરીએ અને ઈષ્ટ વસ્તુ મળી જાય તેના કરતાં ગુણાધિક પાસે યાચના કરીએ અને તે નિષ્ફળ જાય એ બહેતર છે.
• સર્વાર્થસિદ્ધિ • स्वयमेवात्मनाऽऽत्मानं,
हिनस्त्यात्मा प्रमादवान्। पूर्व प्राण्यन्तराणां तु,
पश्चात् स्याद्वा न वा वधः।।७-१३।।
प्रत्युक्तं हि प्रणयिषु सता
मीप्सितार्थक्रियैव ।।१२०।। સજ્જનો સ્નેહીઓની અભિવાંછિત વસ્તુ કરી દે એ જ તેમનો પ્રત્યુતર હોય છે.
[40]