Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009621/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૯ • પુસ્તકનું નામ : સૂક્તોપનિષદ્ • સૂક્તસંચય તથા અનુવાદ : પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : ઉપનિષદો, પુરાણો, નીતિશાસ્ત્રો, દિગંબર જૈન ગ્રંથો આદિમાં રહેલા સુવર્ણવાક્યો – શ્લોકો તથા તેમનો ગુજરાતી અનુવાદ. • વિશેષતા : અધ્યાત્મ, વૈરાગ્ય, સંયમ અને સાધના પર પ્રકાશ પાથરતો એક અદ્ભુત સંગ્રહ. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ परसमयसूक्तरहस्यानुवादरूपा JU મૂર્તિષત્ | • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા છે સૂક્તસંચય તથા અનુવાદ & પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં. ૯, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોનઃ ૨૨૮૧૮૩૯૦, ૨૨૨૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬ બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭૨ શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. • મુદ્રક શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ હિલે પ્રકાશક હિરે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ - 3 છે. તૂરોપનિષદ્ तनोतु ते वाक નિશાન ? સૌરયમ્ ! છંદોનુશાસન નામના ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે – न हि सूक्तमहतामुपदेशमन्तरेण किञ्चिदस्ति । વિશ્વમાં જે કાંઈ પણ સૂક્ત-સુભાષિત છે, એ અરિહંત પરમાત્માનો જ ઉપદેશ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે દ્વાવિંશિકામાં કહ્યું છે - सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता, ___ जगत्प्रमाणं जिनवाक्यविपुषः।। પરતંત્રની યુક્તિઓમાં જે કોઈ સૂક્ત-સંપત્તિઓ સ્કુરાયમાન થાય છે. એ તારા જ (પરમાત્માના જ) ચૌદ પૂર્વારૂપી મહાસાગરમાંથી ઉછળેલા, જગતને પ્રમાણ એવા જિનવચનના છાંટાઓ જ છે, એ અમારે મન ખૂબ નિશ્ચિત વાત છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે - तस्याऽपि न सद्वचनं सर्वं यत् प्रवचनादन्यत्। પરદર્શનમાં રહેલું પણ સૂક્ત જિનાલયનથી ભિન્ન નથી. ઉપરોક્ત શારવચનો દ્વારા સ્પષ્ટ થાય છે કે સમગ્ર વિશ્વમાં જે કોઈ પણ સૂક્ત-સુભાષિત-સમ્યમ્ વચન હોય તે બધું જ જિનવચન છે. આવા કેટલાક વચનો અહીં સાનુવાદ પ્રકાશિત થઈ રહ્યા છે. આ વચનોમાં અનેક અદ્ભુત તથા અપૂર્વ અપેક્ષાના બીજ રહેલા છે. આચારના ક્ષેત્રે પણ માર્મિક પ્રેરણાઓના ઝરણા વહી રહ્યા છે. -સૂરોપનિષદ્ » સંયમજીવન પ્રત્યે ઉપનિષદોનો દૃષ્ટિકોણ મંત્રમુગ્ધ કર્યા વિના રહેતો નથી. દિગંબરીય શાસ્ત્રોમાંથી વીણેલા અનેક અદ્ભુત મોતીઓ પણ આ સાથે જ પ્રસ્તુત થઈ રહ્યા છે. અહીં કરેલ અનુવાદનું સર્જન તો દિશામાન સૂચવે છે. આ વચનોમાં ગંભીર ચિંતન અને સમ્યફ વિવક્ષાના ગ્રહણ દ્વારા જ તેનું પારમાર્થિક ફળ મળી શકશે. પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અસીમ અનુગ્રહથી આ પ્રબંધ સંપન્ન થયો છે. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ વાળા શ્રી વિમલભાઈની કુશળતાથી મદ્રણાદિ કાર્ય પણ સુસંપન્ન થયું છે. આ પ્રબંધ દ્વારા સ્વપરનું કલ્યાણ થાય એવી શુભાભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ ચે.સુ.૨, સં. ૨૦૬૫ શેરીસા તીર્થ [2] Page #3 -------------------------------------------------------------------------- ________________ - સૂત્તોપનિષદ્ -- ગ્રંથ અધ્યાત્મોપનિષદ્ અવધૂતોપનિષદ્ આત્મપૂજોપનિષદ્ આત્મબોધોપનિષદ્ આત્મોપનિષદ્ કઠરુદ્રોપનિષદ્ કુંડિકોપનિષદ્ કૈવલ્યોપનિષદ્ || શાસ્ત્રાનુક્રમ || ગ્રંથ શાંડિલ્યોપનિષદ્ સંન્યાસોપનિષદ્ અક્ષુપનિષદ્ પૃષ્ઠ ૧ ૨ ૨ મહોપનિષદ્ મહાભારત મહાભારત -ઉધોગપર્વ 3 3 3 જાબાલદર્શનોપનિષદ્ નારદપરિવ્રાજકોપનિષદ્ ૫ નિર્વાણોપનિષદ્ १४ બ્રહાબિન્દુપનિષદ્ १४ બ્રહ્મવિદ્યોપનિષદ્ ૧૫ મંડલબ્રાહ્મણોપનિષદ્ ૧૫ મૈત્રેયુપનિષદ્ ૧૭ યોગતત્ત્વોપનિષદ્ શાટ્યાયનીયોપનિષદ્ ૧૮ ૧૮ ૧૯ ૨૦ ત્રિશિખિબ્રાહ્મણોપનિષદ્ ૨૦ ૨૨ ૨૪ 33 ભગવદ્ગીતા ચાણક્ય નીતિ દર્પણ ભર્તૃહરિસુભાષિતો ન્યાય સાહસ્રી 3 * ୪ કાર્તિકેયાનુપ્રેક્ષા નીતિવાક્યામૃતમ્ સમાધિતંત્ર નિયમસાર વૃત્તિ પુરુષાર્થસિદ્ધયુપાય સિદ્ધાન્તસાર સર્વાર્થસિદ્ધિ મેઘદૂત શિવપુરાણ નાગપુરાણ ૧૫ સ્કંદપુરાણ વિષ્ણુપુરાણ બ્રહ્માંડપુરાણ રામાયણ યોગવાસિષ્ઠ વૈરાગ્યશતક થેરીગાથા સુત્તનિપાત સભારંજનશતક | નૈષઘીયચરિત પૃષ્ઠ ૩૬,૯૦ ૪૦,૯૨ ૪૩,૭૭ 89 ðk ૫ 99 GC 90 પુર 93 98 ૭૫ ૭૫ 94 ૭૬,૯૩ 99 GO ૧ ૧ ૧ ૪ ૩ જી [3] સ્વ. પૂજ્ય પરમગુરુદેવશ્રીના હસ્તાક્ષરમાં શ્રી નમસ્કાર મહામંત્ર नमो अरिहन्ताएं નો શિત G नमो आयरिया नमो नुबझावा नमो लोए सच साहू एं एसो पंचम मुकारा स पायप्पा स मंगलारांच सधेसिं ગઢી હૈચર મંગŕ -સૂત્તોપનિષદ્ - .द.प्र.वि Page #4 -------------------------------------------------------------------------- ________________ सूक्तोपनिषद् - • अध्यात्मोपनिषद् • स्वान्यत्रात्ममतिं त्यजेत् । જે હું નથી, એમાંથી હુંપણાની બુદ્ધિને છોડી દેવી જોઈએ. प्रमादो मृत्युः । પ્રમાદ એ જ મૃત્યુ છે. वैराग्यस्य फलं बोधो, स्वानन्दानुभवाच्छान्ति बोधस्योपरतिः फलम् । रेषैवोपरतेः फलम् । ।२८ ।। વૈરાગ્યનું ફળ છે બોધ. બોધનું ફળ છે ઉપરતિ. અને ઉપરતિનું ફળ છે સ્વાનંદાનુભવથી શાન્તિ. वासनानुदयो भोग्ये, वैराग्यस्य तदावधिः । अहंभावोदयाभावो, बोधस्य परमावधिः । । ४१ ।। ભોગ્ય વસ્તુ હાજર હોવા છતાં વાસનાનો ઉદય ન થવો એ વૈરાગ્યની ઉત્કૃષ્ટ સીમા છે અને ‘અહં’ ભાવનો ઉદય ન થવો એ બોધની ઉત્કૃષ્ટ સીમા છે. लीनवृत्तेरनुत्पत्ति मर्यादोपतेस्तु सा । स्थितप्रज्ञो यतिरयं, यः सदानन्दमश्नुते ।। ४२ ।। [4] - सूक्तोपनिषद् વિલીન થયેલ વૃત્તિઓની ફરીથી ઉત્પત્તિ ન થાય એ ઉપરતિની ઉત્કૃષ્ટ સીમા છે. જે સદા આનંદ પામે છે એ સ્થિતપ્રજ્ઞ યતિ છે. ૨ ● अवधूतोपनिष६ • अन्तर्यागं यजते स महामखः ।।७।। જે આંતરયજ્ઞ કરે છે એ જ મહાયજ્ઞ છે. शान्तिमाप्नोति न कामकामी ।।१०।। વિષયાભિલાષી જીવ શાન્તિ પામી શકતો નથી. विक्षेपो नास्ति यस्मान्मे, न समाधिस्ततो मम । विक्षेपो वा समाधिर्वा, मनसः स्याद्विकारिणः । । २३ ।। વિક્ષેપ કે સમાધિ વિકારી મનના થાય છે. મારો વિક્ષેપ જ નથી, તેથી મારી સમાધિ પણ નથી. • आत्मप्रभेपनिषद् • परमेश्वरस्तुतिर्मौनम् । પરમેશ્વરની સ્તુતિ મૌન છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 3 -સૂરોનિક ચારે બાજુ પોતાને જ જોતો, પોતાને અદ્વૈત માનતો, આત્મિક આનંદને અનુભવતો એવો હું નિર્વિકલ્પ થાઉં છું. સૂરોપનિષદ્ - • આત્મબોધોપનિષદ્ • ब्रह्मानन्दे निमग्नस्य, विषयाशा न तद्भवेत्। विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा, विषं त्यजति बुद्धिमान्। બ્રહ્માનન્દમાં નિમગ્ન સાધકને વિષયસ્પૃહા થતી નથી. વિષ અને અમૃતને જોઈને બુદ્ધિશાળી વ્યક્તિ વિષને છોડી દે છે. • કૈવલ્યોપનિષદ્ • ज्ञात्वा तं मृत्युमत्येति, ( નાન્યઃ પુન્યા વિમુક્યા તે પરમ તત્ત્વને જાણીને મૃત્યુને ઓળંગી જાય છે. એ સિવાય વિમુક્તિનો કોઈ માર્ગ નથી. • આત્મોપનિષદ્ • उपाधिनाशाद् ब्रह्मैव। રાગ-દ્વેષરૂપી ઉપાધિઓનો નાશ થાય એટલે બ્રહ્મસ્વરૂપ જ અવશિષ્ટ રહે છે. • જાબાલદર્શનોપનિષદ્ • पुत्रे मित्रे कलत्रे च, રિષી યાત્મન સત્તતમ્ एकरूपं मुने ! यत्तद्, કાર્નવં કોણે માતાઉદ્દી હે મુનિ ! પુત્ર, મિત્ર, પત્ની, શત્રુ અને પોતાના આત્મા વિષે જે સતત એકરૂપ હોય તેને હું આર્જવ કહું છું. • કઠરુદ્રોપનિષદ્ • स्तूयमानो न तुष्येत, નિજિતો ન શત્ પર પોતાની સ્તુતિ કરાય તો તુષ્ટિ ન પામવી જોઈએ. અને નિંદા થાય તો બીજા પર આક્રોશ ન કરવો જોઈએ. • કુંડિકોપનિષદ્ • स्वमेव सर्वतः पश्यन्, मन्यमानः स्वमद्वयम्। स्वानन्दमनुभुजानो, निर्विकल्पो भवाम्यहम् ।।२७।। कायेन मनसा वाचा, શગુમઃ રહિતી बुद्धिक्षोभनिवृत्तिर्या, क्षमा सा मुनिपुङ्गव !।।१७।। હે મુનિવર ! બુઓ વડે શરીર-મન-વાણીથી અત્યંત પીડા પામ્યા છતા પણ જે બુદ્ધિના ક્ષોભની નિવૃત્તિ એ ક્ષમા છે. [5] Page #6 -------------------------------------------------------------------------- ________________ सूक्तोपनिषद् - ज्ञानशौचं परित्यज्य, यो बाह्ये रमते नरः । स मूढः काञ्चनं त्यक्त्वा, लोष्टं गृह्णाति सुव्रत ! ।। २२ ।। હે સુવ્રત ! જે જ્ઞાનશૌયને છોડીને બાહ્યશૌચમાં રમણ કરે છે. એ મૂઢ સુવર્ણને છોડીને માટીના ઢેફાનું ગ્રહણ કરે છે. चित्तमन्तर्गतं दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलैर्धीतं, • सुराभाण्डमिवाशुचिः । । ५४ । । અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થોમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. સેંકડો વાર પાણીથી ધોયેલા દારુના ભાજનની જેમ અપવિત્ર જ रहे छे. નારદપરિવ્રાજકોપનિષદ્ . विरक्तः प्रव्रजेद्धीमान्, सरक्तस्तु गृहे वसेत् । सरागो नरकं याति, प्रव्रजन् हि द्विजाधमः । । ३-१३।। જે બુદ્ધિમાન્ વિરક્ત હોય એ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે, પણ જે સરક્ત હોય એ ઘરે રહે. (ઉચિત માત્રાના વૈરાગ્યને કેળવ્યા વિના પ્રવ્રજ્યા ન લે.) જે અધમ દ્વિજ સરાગ અવસ્થામાં પ્રવજ્યાગ્રહણ डरे छे, मे नरडमां भय छे. [6] यस्यैतानि सुगुप्तानि, जियोपस्थोदरं कः । संन्यसेदकृतोद्वाहो, ब्राह्मणो ब्रह्मचर्यवान् । । ३-१४ ।। જેના જીભ, લિંગ, પેટ અને હાથ આ અંગો સુગુપ્ત-સારી રીતે નિયંત્રિત છે એ બ્રહ્મચારી બ્રાહ્મણ વિવાહ કર્યા વિના સંન્યાસગ્રહણ डरे. सन्मानाद् ब्राह्मणो नित्यमुद्विजेत विषादिव । अमृतस्येव चाकाङ्क्षेद्, अवमानस्य सर्वदा ।।३-४० ।। બ્રાહ્મણ સન્માનથી હંમેશા ઝેરની જેમ ઉદ્વેગ પામે અને હંમેશા અમૃતની જેમ અપમાનની આકાંક્ષા કરે. सुखं ह्यवमतः शेते, सुखं हि प्रतिबुध्यते । सुखं चरति लोकेऽस्मिन्, -सूक्तोपनिषद् -3 अवमन्ता विनश्यति । । ३ - ४१ ।। જેની અવજ્ઞા કરાય એ સુખેથી સૂવે છે, સુખપૂર્વક જાગે છે. આ લોકમાં સુખપૂર્વક વિચરણ કરે છે. જ્યારે અવજ્ઞા કરનાર વિનાશ પામે છે. कपालं वृक्षमूलानि, कुचेलान्यसहायता । Page #7 -------------------------------------------------------------------------- ________________ @ सूक्तोपनिषद्समता चैव सर्वस्मिन्, एतन्मुक्तस्य लक्षणम्।।३-५४॥ જલપત્ર તરીકે ઘડાનું ઠીકરું, નિવાસ તરીકે વૃક્ષની છાયા, પહેરણ તરીકે ચીંથરા, પરિવાર તરીકે શૂન્યતા અને સર્વત્ર સમતા, આ મુક્તનું લક્ષણ છે. -सूक्तोपनिषद् - આજની જન્મેલી બાળકી, સોળ વર્ષની સુંદરી અને સો વર્ષની વૃદ્ધાને જોઈને જે સમાનરૂપે નિર્વિકાર રહે છે એ ખંડ છે. भिक्षार्थमटनं यस्य, विण्मूत्रकरणाय च। योजनान्न परं याति, सर्वथा पङ्गुरेव सः।।३-६५।। જે માત્ર ભિક્ષા અને મલોત્સર્ગ માટે જ ફરે છે. અને એક યોજનથી વધારે દૂર જતો નથી એ સર્વથા પંગુ જ છે. अजिह्वा षण्डकः पङ्गु रन्धो बधिर एव च। मुग्धश्च मुच्यते भिक्षुः, षड्भिरेतैर्न संशयः ।।३-६२ ।। જીભરહિત, પંડ, પંગુ, અંધ, બધિર અને મુખ્ય આ છ વિશેષતાઓથી ભિક્ષ મોક્ષ પામે છે, તેમાં કોઈ સંશય નથી. इदमिष्टमिदं नेति, योऽश्नन्नपि न सज्जति। हितं सत्यं मितं वक्ति, तमजिवं प्रचक्षते ।।३-६३ ।। આ ઈષ્ટ છે અને આ નથી, આ રીતે જે ખાવા છતા પણ રાગ કરતો નથી, હિતકારી, સત્ય અને પરિમિત બોલે છે, તેને વિદ્વાનો જીભરહિત કહે છે. तिष्ठतो व्रजतो वापि, ___ यस्य चक्षुर्न दूरगम्। चतुर्युगां भुवं मुक्त्वा , परिव्राट् सोऽन्ध उच्यते ।।३-६६।। જે ઊભો હોય કે ચાલતો હોય પણ એની દષ્ટિ ચતુર્ભુગ પ્રમાણ જમીનને છોડીને દૂર ન જતી હોય, એ પરિવ્રાજક અંધ हेवाय छे. अद्यजातां यथा नारी, तथा षोडशवार्षिकीम्। शतवर्षां च यो दृष्ट्वा , निर्विकारः स षण्डकः ।।३-६४।। हिताहितं मनोराम, वचः शोकावहं तु यत्। श्रुत्वाऽपि न शृणोतीव, बधिरः स प्रकीर्तितः।।३-६७।। (શરીરને) હિતકર, અહિતકર, મનોહર કે શોકજનક વયના સાંભળીને પણ જે જાણે સાંભળતો નથી (શ્રવણ જનિત વિકારને પામતો નથી) એ બધિર કહેવાય છે. [7] Page #8 -------------------------------------------------------------------------- ________________ १० @सूक्तोपनिषद् - सान्निध्ये विषयाणां या, समर्थो विकलेन्द्रियः। सुप्तवद्वर्तते नित्यं, स भिक्षुर्मुग्ध उच्यते।।३-६८।। જે સમર્થ હોવા છતાં પણ વિષયોના સાન્નિધ્યમાં વિકલાંગ જેવો બનીને હંમેશા સુપ્તવત્ રહે છે તે ભિક્ષ મુગ્ધ કહેવાય છે.” -सूक्तोपनिषद् સાયા મુનિએ, પોતે સ્વીકારેલ નામ, ગોત્ર વગેરે, પોતાનું ગામनगर-हेश, प्रवपयापर्याय, श्रुत, कुण, भर, या िमने शीलन જણાવવું જોઈએ. मञ्चकं शुक्लवस्त्रं च, स्त्रीकथा लौल्यमेव च। दिवास्वापं च यानं च, यतीनां पतनानि षट् ।।३-७१।। પલંગ વગેરેનો ઉપયોગ, ઉજળા વરુ, સ્ત્રી સાથે વાતચીત કે રીસંબંધી વાતો, રસલોલુપતા, દિવસે નિદ્રા અને વાહન, આ છે ચતિના પતનના નિમિત્તો છે. त्वङ्मांसरुधिरस्नायु मज्जामेदोऽस्थिसंहतो। विण्मूत्रपूये रमतां, कृमीणां कियदन्तरम् ?।।४-२५।। स्त्रीशरीर यामडी, मांस, लोही, स्नायु, यरी, मे, BISSI, વિષ્ટા, મૂત્ર અને પરુનો સમૂહ છે. એમાં જેઓ રમણ કરે છે તેમની અને કીડાઓની વચ્ચે શું ફરક છે ? यदहरेव विरजेत्, __ तदहरेव प्रव्रजेत्। જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે પ્રવજ્યા લેવી જોઈએ. स्त्रीणामवाच्यदेशस्य, क्लिन्ननाडीव्रणस्य च। अभेदेऽपि मनोभेदा ज्जनः प्रायेण वञ्च्यते ।।४-२८।। રીઓના અવાચ્ય ભાગ અને લોહી-માંસના કાદવમય જુગુપ્સાજનક ગુમડા વચ્ચે કોઈ ભેદ ન હોવા છતાં (બંને સરખા હોવા છતાં) મનના પરિણામના ભેદથી પ્રાયઃ લોક છેતરાય છે. नामगोत्रादिवरणं, देशं कालं श्रुतं कुलम्। वयो वृत्तं च शीलं च, ख्यापयेन्नैव सद्यतिः।।४-२।। १. मा विशेषतावा नि निश्यित३ मुक्ति पामे छ. म मा ૬રા માં કહેવાયું છે. चर्मखण्डं द्विधा भिन्न मपानोद्गारधूपितम्। ये रमन्ति नमस्तेभ्यः, साहसं किमतः परम् ।।४-२९।। ચામડીના ટુકડાના બે ભાગ થયા છે અને એ પણ અપાન [8] 13 Page #9 -------------------------------------------------------------------------- ________________ સૂeોપનિષદ્ - - 99 અધોવાયુના નિર્ગમથી ખૂબ દુર્ગઘમય છે. એમાં જે રમણ કરે છે, તેમને નમસ્કાર થાઓ. આનાથી મોટું સાહસ બીજું કયું હોઈ શકે ? -સૂરોન 5 परां सिद्धिं च विन्दति ।। સન્માન એ યોગસમૃદ્ધિની પરમ હાનિ કરે છે, લોક વડે અપમાન કરાયેલ યોગી પરમ સિદ્ધિને પામે છે. यं यं वाऽपि स्मरन् भावं, त्यजत्यन्ते कलेवरम्। तं तमेव समाप्नोति, ( નાન્યથા કૃતિશાસનના-૨રૂ II જે જે ભાવને યાદ કરતાં અંતે શરીરને છોડે છે, તે તે ભાવને જ પ્રાપ્ત કરે છે. શ્રુતિશાસન અન્યથા થતું નથી. तथा चरेत वै योगी, सतां धर्ममदूषयन्। जना यथावमन्येरन्, गच्छेयु व सङ्गतिम्।। યોગીઓએ સજ્જનોના ઘર્મને દૂષણ ન લાગે એ રીતે તેવું આચરણ કરવું જોઈએ કે જેનાથી લોકો તેની અવજ્ઞા કરે અને તેની સંગતિ ન જ કરે. स्वरूपानुसन्धानव्यतिरिक्तान्यशास्त्राभ्यासै रुष्ट्रकुकुमभारवद् व्यर्थः (प्रयासः)। સ્વરૂપના અનુસંધાન સિવાયના બીજા શાઓના અભ્યાસથી ઊંટ પરના કુંકુમભારની જેમ વ્યર્થ પ્રયાસમાત્ર થાય છે. प्रतिष्ठा सूकरीविष्ठासमा गीता महर्षिभिः ।।५-३०।। મહર્ષિઓએ યશ-પ્રતિષ્ઠાને ભૂંડણની વિષ્ટા જેવી (અત્યંત હેયઅનભિલષણીય) કહી છે. यस्मिन् गृहे विशेषेण, लभेद् भिक्षां च वासनात् । तत्र नो याति यो भूयः, સ તિર્નેતર: મૃત:/૬-૧૨ T. ભાવિત થયું હોવાથી જે ઘરમાં વિશેષથી ભિક્ષા મળે, એ ઘરમાં જ ફરીથી ન જાય, એ જ સાચો મુનિ છે, બીજો નહીં. पक्षं कञ्चन नाश्रयेत् ।।५-४८।। કોઈ જાતની પક્કડ-કદાગ્રહ ન રાખવો જોઈએ. आज्यं रुधिरमिव त्यजेत्, ઘીનો લોહીની જેમ ત્યાગ કરવો. सन्माननं परां हानि, યોદ્ધઃ કુરુતે યત: जनेनावमतो योगी, જો જો [9] | एकत्रान्नं पललमिव, એક જ ઘરમાં કે એક જ ઘરથી લાવેલ ભોજનનો માંસની જેમ ત્યાગ કરવો. Page #10 -------------------------------------------------------------------------- ________________ 93 9૪ -સૂરોપનિષદ્ 5. સૂeોપનિષદ્ - - गन्धलेपनमशुचिलेपनमिव, સુગંધી વિલેપનનો અશુચિ લેપનની જેમ ત્યાગ કરવો. स्त्रियमहिमिव, સ્ત્રીનો સર્ષની જેમ ત્યાગ કરવો જોઈએ. क्षारमन्त्यजमिव, સાબુનું ચાંડાળની જેમ વર્જન કરવું. सुवर्णं कालकूटमिव, સુવર્ણનો કાલકૂટ ઝેરની જેમ ત્યાગ કરવો જોઈએ. वस्त्रमुच्छिष्टपात्रमिव, વિશિષ્ટ કે નિરર્થક વસ્ત્રનું એંઠા પાત્રની જેમ વર્જન કરવું. सभास्थलं श्मशानस्थलमिव ।।७-१।। સભાસ્થળનો શ્મશાન સ્થળની જેમ ત્યાગ કરવો જોઈએ. (સાધનાપિપાસુએ લોકોના ટોળાથી દૂર ભાગવું જોઈએ.) अभ्यङ्ग स्त्रीसङ्गमिव, માલિશનો સ્ત્રીસંગની જેમ ત્યાગ કરવો. को मोहः ? का शोकः ? ત્વમનુપયત: ૧-૧૮ના. જે એકત્વના દર્શન કરે છે એને શાનો મોહ ? અને એને શાનો શોક ? मित्रमाहलादकं मूत्रमिव, આટલાદ આપનાર મિત્રનો મૂત્રની જેમ ત્યાગ કરવો. (મૂત્રને જેમ અશુચિ અને અસ્પૃશ્ય માનીને તેના સંસર્ગનું વર્જન કરાય છે. તેમ સ્નેહીઓનો પણ સંસર્ગ છોડવો. કારણ કે એ પણ આધ્યાત્મિક સાધનામાં બાધક છે.). • નિર્વાણોપનિષદ્ • सर्वसंविन्यासं संन्यासम्। બધી બુદ્ધિનો ત્યાગ કરીને પૂર્ણપણે આત્મસમર્પણ એનું નામ સંન્યાસ. स्पृहां गोमांसमिव, સ્પૃહાને ગોમાંસની જેમ અત્યંત વર્પ સમજીને તેનો ત્યાગ કરવો. ज्ञातचरदेशं चण्डालवाटिकामिव, પોતાના પરિચિત ક્ષેત્રનો ચાંડાળના વાડાની જેમ ત્યાગ કરવો જોઈએ. (કારણ કે ત્યાં જનસંપર્કનો વિશેષ સંભવ હોવાથી આત્મસાધનામાં અવરોધ આવે છે.) • બ્રહ્મબિંદૂપનિષદ્ • मन एव मनुष्याणां, कारणं बन्धमोक्षयोः। बन्धाय विषयासक्तं, मुक्त्यै निर्विषयं स्मृतम् ।।२।। [10] Page #11 -------------------------------------------------------------------------- ________________ १६ @सूक्तोपनिषद् -१५ મન જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બંઘન માટે થાય છે અને નિર્વિષય મન મુક્તિ માટે થાય છે. -सूक्तोपनिषद् - आलोकयन्तं जगदिन्द्रजाल मापत् कथं मां प्रविशेदसङ्गम् ?।।१-१६।। અંતર્ગત આત્મિક આનંદનો આશ્રય કરતો, આશારૂપી પિશાચીની અવજ્ઞા કરતા, જગતની ઈન્દ્રજાળનું આલોકન કરતા અને અસંગ એવા મને આપત્તિ કેમ સ્પર્શી શકે ? निरस्तविषयासङ्ग, सन्निरुद्धं मनो हृदि। यदा यात्युन्मनीभावं, तदा तत् परमं पदम् ।।४।। વિષયાસક્તિનો જેમાં વિનાશ થયો છે, જેનો સમ્યક નિરોધ કરાયો છે એવું મન જ્યારે હૃદયમાં ઉન્મનીભાવ પામે ત્યારે તે પરમ પદ બની જાય છે. अभेददर्शनं ज्ञानं, ध्यानं निर्विषयं मनः। स्नानं मनोमलत्यागः, शौचमिन्द्रियनिग्रहः ।।२-२॥ અભેદભર્શન જ્ઞાન છે, નિર્વિષય મન ધ્યાન છે. મનોમલનો ત્યાગ સ્નાન છે અને ઈન્દ્રિયોનો નિગ્રહ શૌચ છે. • महाविद्योपनिषद . गुरुरेव हरिः साक्षा नान्य इत्यब्रवीच्छुतिः । ગુરુ જ સાક્ષાત્ હરિ છે, અન્ય નહી એમ કૃતિમાં કહ્યું છે. • मंseणालोपनिषद . यस्य सङ्कल्पनाशः स्या त्तस्य मुक्तिः करे स्थिता। જેના સંકલા-વિકલ્પનો નાશ થઈ જાય, તેની મુક્તિ હાથવેંતમાં विद्वान् स्वदेशमुत्सृज्य, संन्यासानन्तरं स्वतः। कारागारविनिर्मुक्त चोरवद्दरतो वसेत् ।।२-११।। વિદ્વાન પોતાના દેશને છોડીને સંન્યાસ પછી સ્વયં કારાગારથી મુક્ત થયેલ ચોરની જેમ તેનાથી દૂર રહે. छ. • मैय्युपनिषद . आनन्दमन्तर्निजमाश्रयन्त माशापिशाचीमवमानयन्तम्। मृता मोहमयी माता, जातो बोधमयः सुतः। सूतकद्वयसम्प्राप्तौ, कथं सन्ध्यामुपास्महे ?।।२-१३।। 1111 Page #12 -------------------------------------------------------------------------- ________________ 9૮ # તૂeોપનિષ મોહમયી માતાનું મૃત્યુ થયું છે અને જ્ઞાનરૂપી પુત્રનો જન્મ થયો છે. આમ બે સૂતક લાગ્યા છે, હવે અમે સંધ્યાની ઉપાસના કેમ કરીએ ? (સમ્યક્ જ્ઞાનનો ઉદય થયા પછી સ્વદર્શનના ક્રિયાકાંડોનો ત્યાગ કરનારને કોઈ કારણ પૂછે, ત્યારે તે આવો લાક્ષણિક ખુલાસો આપે, એ રીતે આ શ્લોક ઘટાવી શકાય છે.) -સૂaોનિક છે तथा वर्तेत लोकस्य, સામર્થસ્થ પુનરા૭૭ના યોગીએ પોતાના સામર્થ્યને ગુપ્ત રાખવા માટે જેમ મૂઢ, મૂર્ણ કે બધિર હોય તેમ લોકોની સાથે રહેવું જોઈએ. • શાટ્યાયનીયોપનિષદ્ • गुरुरेव परो धर्मो, ગુરુવ પર તિઃારૂ8I ગુરુ જ પમ ધર્મ છે, ગુરુ જ પરમ ગતિ છે. हृदाकाशे चिदादित्या, સવા માસતિ માસત્તિા नास्तमेति न चोदेति, વર્ષે સચ્ચામુપાહ્મદે સાર-૧૪ના ભાસ્વર એવા હૃદયરૂપી આકાશમાં જ્ઞાનરુપી સૂર્ય સદા પ્રકાશે છે. એ નથી તો અસ્ત પામતો કે નથી તો ઉદય પામતો, તો પછી અમે સધ્યાની ઉપાસના કેમ કરીએ ? एकाक्षरप्रदातारं, વો મુદ્દે નામના तस्य श्रुतं तपो ज्ञानं, स्रवत्यामघटाम्बुवत्।। એક અક્ષરના પણ પ્રદાતા એવા ગુરુનું જે સન્માન કરતો નથી, તેનું શ્રત, તપ અને જ્ઞાન કાચા ઘડાના પાણીની જેમ ઝરી જાય છે. उत्तमा तत्त्वचिन्तैव, मध्यमं शास्त्रचिन्तनम्। अधमा मन्त्रचिन्ता च, तीर्थभ्रान्त्यधमाधमा।।२-२१।। તત્ત્વચિંતન જ ઉત્તમ છે, શાસ્ત્રચિંતન મધ્યમ છે. મંત્રતંત્રનું ચિંતન અધમ છે અને ઐહિક આશંસાથી તીર્થોમાં ભ્રમણ કરવું એ અધમાધમ છે. • શાંડિલ્યોપનિષદ્ • दिवा न पूजयेद् विष्णु, रात्रौ नैव प्रपूजयेत्। सततं पूजयेद् विष्णुं, ___दिवा रात्रौ न पूजयेत्।। દિવસે વિષ્ણુને ન પૂજવા, રાત્રે પણ વિષ્ણુને ન પૂજવા. વિષ્ણુને તો સતત પૂજવા. દિવસે કે રાત્રે જ ન પૂજવા. (પરમાત્માની • યોગતત્ત્વોપનિષદ્ • यथा मूढो यथा मूर्यो, यथा बधिर एव वा। [12] Page #13 -------------------------------------------------------------------------- ________________ o હસૂનિષ – આજ્ઞાના પાલનરૂપ પ્રતિપત્તિપૂજામાં આ શ્લોક ઘટાવી શકાય છે.) -સૂmનિષદ્ सुजीर्णोऽपि सुजीर्णासु, विद्वान् स्त्रीषु न विश्वसेत् ।।१०९।। પોતે અત્યંત વૃદ્ધ હોય અને સામે રીઓ પણ અત્યંત વૃદ્ધા હોય તો પણ વિદ્વાને એ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જોઈએ. • સંન્યાસોપનિષદ્ • घृतं श्वमूत्रसदृशं, __ मधु स्यात् सुरया समम्। तैलं शूकरमूत्रं स्यात्, સૂવું નગુનામત ારૂ II माषापूपादि गोमांसं, क्षीरं मूत्रसमं भवेत्। तस्मात् सर्वप्रयत्नेन, વૃતાવીનું વર્નતિઃ II૬૪ll ઘી કૂતરાના મૂત્ર સમાન છે. મધ દારુ જેવું છે. તેલ ભૂંડના મૂત્ર સમાન છે. લસણવાળી દાળ અને અડદની પોળી વગેરે ગાયના માંસ સમાન છે. અને દૂધ મૂત્ર સમાન છે. માટે યતિએ સર્વપ્રયત્નથી ઘી વગેરેનો ત્યાગ કરવો જોઈએ. जानन्नपि हि मेधावी, નડવ7ોવર સાવરે ૧૨૧TI મેઘાવી જાણતો હોય તો પણ એણે લોકોની વચ્ચે અજ્ઞ જેવું આચરણ કરવું જોઈએ. • અસ્પૃપનિષદ્ • વેને વિદુર્યોનારા પુદ્ગલના અનુભવથી શૂન્ય બની જવું એનું નામ યોગ. • ત્રિશિખિબ્રાહ્મણોપનિષદ્ • देहेन्द्रियेषु वैराग्यं, યમ રૂત્યુત્તે પુર્ધાર-૨૮. દેહ અને ઈન્દ્રિયોમાં વૈરાગ્ય અને બુદ્ધજનો યમ કહે છે. आसनं पात्रकोपश्च, सञ्चयः शिष्यसञ्चयः। दिवास्वापो वृथाऽऽलापो, યતેર્વત્થરાળ ૧૮ાા એક સ્થાને વધુ સ્થિરતા, અધિક પરિગ્રહ, કાલાન્તરમાં ભોગ કરવા માટે તથા લાભ-પૂજાદિ હેતુ માટે સંગ્રહ, કરુણા વિના શિષ્ય કરવા, દિવસે સૂવું અથવા વિદ્યાભ્યાસના કાળમાં પ્રમોદ કરવો અને નકામું બોલવું, આ છ યતિના બંધનકારક છે. अनुरक्तिः परे तत्त्वे, सततं नियमः स्मृतः। પરમ તત્ત્વમાં સતત અનુરાગ એ નિયમ છે. [13] ૧. અહીં અષ્ટાંગ યોગની વિલક્ષણ વ્યાખ્યા કરી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જ 9 છે. તૂરોપનિષદ્ - सर्ववस्तुन्युदासीन भावमासनमुत्तमम्।। સર્વ વસ્તુ પ્રત્યે ઉદાસીનભાવ એ ઉત્તમ આસન છે. जगत्सर्वमिदं मिथ्या પ્રતિતિઃ પ્રાસંયમ: સર્વ જગત્ મિથ્યા છે - એવી પ્રતીતિ પ્રાણાયામ છે. ૨૨ -સૂરોન 5 • મહોપનિષદ્ • स्वानुभूतेश्च शास्त्रस्य, गुरोश्चैवेकवाक्यता। यस्याभ्यासेन तेनात्मा, સતત વાવનોવચા૪-૧T/ જેને અભ્યાસથી સ્વસંવેદન, શાસ્ત્ર અને ગુરુના અભિપ્રાયની એકવાક્યતા પ્રાપ્ત થાય તેના વડે સતત આત્મદર્શન થઈ શકે છે. (શાસ્ત્રપરિકર્મિતમતિ આદિ પરિબળોથી પોતાને જે ફરણા થાય એમાં શા સાક્ષી પૂરતું હોય અને ગુરુ પણ તે જ વાત કહે કે સમ્મત હોય. આ પરિસ્થિતિની પ્રાપ્તિ થતા આત્મગુણોનો સાક્ષાત્કાર સુલભ બની જાય છે.) चित्तस्यान्तर्मुखीभावः प्रत्याहारस्तु सत्तम । હે ઉત્તમ ! ચિત્તનો અંતર્મુખભાવ એ પ્રત્યાહાર છે. चित्तस्य निश्चलीभावो, धारणा धारणं विदुः। ચિત્તનો નિશ્ચલ ભાવ અને ધારણ એ ધારણા છે. यद्यत् स्वाभिमतं वस्तु, તથનનું મોક્ષમઝુતા૪-૮૮ાા જે જે પોતાને અભિમત-પ્રિય વસ્તુ હોય, તેનો ત્યાગ કરે એ મોક્ષ પામે છે. सोऽहं चिन्मात्रमेवेति, ચિન્તનું ધ્યાનમુતા તે હું ચિત્માત્ર છું એવું ચિંતન ધ્યાન કહેવાય છે. ध्यानस्य विस्मृतिः सम्यक्, समाधिरभिधीयते। સમ્યક્મણે ધ્યાનની વિસ્મૃતિ સમાધિ કહેવાય છે. कल्पान्तपवना वान्तु, यान्तु चैकत्वमर्णवाः। तपन्तु द्वादशादित्या, નિર્મનસ: ક્ષતિઃ૪-૧દ્દા. કલ્પાન્તના પવનો વાય, સર્વ સમુદ્રો એક થઈ જાય કે બાર સૂરજ તપે, જે મનોવિજય દ્વારા માનસિક વિકારોથી શૂન્ય બની ગયો છે, તેને કોઈ ફરક પડતો નથી. [14] Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૪ -सूक्तोपनिषद् - છે.) તો મારા જેવાની તો શી વિસાત ? છે. તૂરોપનિષદ્ - 3 मनसोऽभ्युदयो नाशो, मनोनाशो महोदयः ।।४-९७।। મનનો અભ્યદય એ જ વિનાશ છે અને મનનો નાશ એ જ મહોદય છે. યેન ચનજ તત્ત્વનોદ્દદ્દા તું જે અહંકાર આદિથી ત્યાગ કરે છે. તે અહંકારાદિનો પણ ત્યાગ કર. अयं बन्धुरयं नेति, गणना लघुचेतसाम्। उदारचरितानां तु, વસુર્થવ ટુવન્ાાદ-૭૧T આ બંધુ છે અને આ નથી. આવી ગણતરીઓ ક્ષુદ્ર ચિત્તવાળા જીવોની હોય છે. જેઓ ઉદાર ચરિત્રવાળા છે, તેમને તો સમગ્ર વસુન્ધરા જ પોતાનું કુટુંબ છે. सतोऽसत्ता स्थिता मूर्ध्नि, રચાનાં મૂર્ચરીતા सुखानां मूर्ध्नि दुःखानि, | વિમેવ સંશ્રયાપદનાદ્રિ-૨૪ll સના માથે અસત્ છે. (વસ્તુ નશ્વર હોવાથી તેના અસ્તિત્વ સાથે જ નાસ્તિત્વ રહેલું છે.) સુંદર વસ્તુઓના માથે અસુંદરતા રહેલી છે અને સુખોના માથે દુઃખો રહેલા છે. તો પછી હું એક વસ્તુનો આશ્રય કેવી રીતે કરું ? (કારણ કે એકને લેતા અનિવાર્યપણે બીજુ આવી જ જવાનું છે.) • મહાભારત • अतियोगमयोगं च, શ્રેયસોડથ પરિત્યને ૧૨-૨૮૭-૨૪ll કલ્યાણના કામીએ અતિયોગ અને અયોગનો ત્યાગ કરવો જોઈએ. अतो हास्यतरं लोके, किञ्चिदन्यन्न विद्यते। यत्र दुर्जनमित्याह, ટુર્નનઃ સજ્જન સ્વયમ્ ૨-૭૪-૧૯ll જ્યાં સ્વયં દુર્જન સજ્જનને દુર્જન કહે છે, એના કરતા વધુ હાસ્યાસ્પદ વિશ્વમાં બીજું કશું જ નથી. येषां निमेषणोन्मेषौ, जगतः प्रलयोदयौ। तादृशाः पुरुषा यान्ति, માશાં નૈવ . ?પા-૨૬T જેમના નિમેષ અને ઉન્મેષ (આંખના પલકારા) જગતના પ્રલય અને ઉદય બની જાય છે એવા પુરુષો પણ જતાં રહે છે. (મૃત્યુ પામે [15] अनन्याश्चिन्तयन्तो मां, ये जनाः पर्युपासते। Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છે. તૂરોપનિષદ્ - ૨ तेषां नित्याभियुक्तानां, યોરામ દાદા ૬-૩૨-૨૨T/ જે લોકો અનન્યચિત્તવાળા થઈને મારું ચિંતન કરતા પર્યપાસના કરે છે, હંમેશા મારી આરાધનામાં પ્રયત્નશીલ રહે છે, હું તેમના યોગક્ષેમ કરું છું. -સૂરોપનિષદ્ 5. इष्टं च मे स्यादितरच्च न स्यात्, एतत्कृते कर्मविधिः प्रवृत्तः। इष्टं त्वनिष्टं च न मां भजेते ચેતને જ્ઞાનવિધિઃ પ્રવૃત્ત:૧ર-ર૦૧-૧૧ મારું ઈષ્ટ થાઓ અને અનિષ્ટ ન થાઓ, એના માટે યજ્ઞ વગેરે કર્મવિધિ પ્રવૃત્ત થયો છે. ઈષ્ટ અને અનિષ્ટનો મને યોગ ન થાઓ એના માટે જ્ઞાનવિધિ પ્રવૃત્ત થયો છે. अनिर्वेदः श्रियो मूलं, નામી ઘ ગુમ0 રાક-રૂ-૧૬ અનિર્વેદ (થાકવું-કંટાળવું નહીં) એ લક્ષ્મીનું, લાભનું અને કલ્યાણનું મૂળ છે. एतावानेव पुरुषः, વૃત્તિ મિત્ર નતા.૧-૧૧૭-૧૪ જેના પર કરેલો ઉપકાર નિષ્ફળ ન જાય, એટલા અંશમાં જ એ પુરુષ છે. अनुक्त्वा विक्रमेधस्तु, तद्वै सत्पुरुषव्रतम् ।।७-१५८-१९।। બોલ્યા વિના પરાક્રમ કરવું એ સપુરુષનું વ્રત છે. अशुश्रूषा त्वरा श्लाघा, विद्यायाः शत्रवस्त्रयः ।।५-४०-४।। અશુશ્રષા, ઉતાવળ અને આત્મશ્લાઘા એ ત્રણ વિધાના શત્રુઓ છે. करिष्यन्न प्रभाषेत, વૃત્તાન્ચેવ તુ તા-૨૮-૧દ્દા. હું આવું કરીશ એવી જાહેરાત ન કરવી. પણ જે કરી ચૂક્યો હોય એનું જ દર્શન કરાવવું. (જાહેરાત કાર્યમાં અવરોધ બને છે, જ્યારે કાર્ય સંપન્ન થાય ત્યારે જગત તેનું દર્શન કરવાનું જ છે.) असूयैकपदं मृत्यु रतिवादः श्रियो वधः।। ઈર્ષા એ એક સાથે અચાનક મૃત્યુ છે. (ઈર્ષા કરનારનું સાધનાજીવન સમાપ્ત થઈ જાય છે.) અને નિંદા એ લક્ષ્મીની હત્યા છે. (નિંદા કરનારની સંપત્તિ જતી રહે છે.). कर्तव्यमिति यत्कार्य, નામનાનાત્ સમાચાારૂ-૨-૭દ્દા જે કાર્ય કર્તવ્ય હોય, તેને અભિમાનથી ન કરવું જોઈએ. [16] कृपणं विलपन्नाा , जरयाऽभिपरिप्लुतः। Page #17 -------------------------------------------------------------------------- ________________ सूक्तोपनिषद् - म्रियते रुदतां मध्ये, ज्ञातीनां न स पूरुषः । । ९-५-१४ । । રાંકડાની જેમ વિલાપ કરતો, દુઃખી, ઘડપણથી જર્જરિત એવો જે રડતાં સગાઓની વચ્ચે મરી જાય છે, એ પુરુષ નથી (મનુષ્યજન્મની સાર્થકતા યોગસાધના દ્વારા સ્વ-પર કલ્યાણ કરવાથી થાય છે. અંત સમય સુધી જે ઘર-જંજાળોમાં જ પડે છે અને કોઈ શુભ કાર્યો દ્વારા કૃતકૃત્યતાના આનંદ વિના રુદન કરતો મરી જાય છે, જેનું મૃત્યુ મહોત્સવ નથી બનતું, હાય-વોય ને શોક માત્રનું કારણ બને છે, એ મનુષ્ય જ નથી.) વસ્તીયા દિ વચનોત્તરઃ ||૯-૧૬૨-૪૪ના કાયર લોકો બોલવામાં નિપુણ હોય છે. क्षमा गुणो ह्यशक्तानां, શક્કાનાં મૂળ ક્ષમા ||૧-૩૩-૪૬|| ક્ષમા એ અશક્ત જીવો માટે ગુણરૂપ છે અને શક્તિશાળીઓ માટે ભૂષણરૂપ છે. गुरुरात्मवतां शास्ता, ૨૦ शास्ता राजा दुरात्मनाम् । अथ प्रच्छन्नपापानां શાસ્તા થૈવસ્વતો યમઃ ||-૩૯-૭૧|| આત્મસાધક જીવોને ગુરુ અનુશાસન કરે છે. દુષ્ટાત્માઓનું અનુશાસન રાજા કરે છે પણ જે છૂપા પાપવાળા છે તેમનું અનુશાસન યમરાજ (કર્મસત્તા કે પરમાધામી આદિ) કરે છે. [17] રેશન ક વાન મિત્ર મરિ−તઃ ||રૂ-૩૧૩-૬૪|| માણસ જે દાન કરે એ તેના મૃત્યુ બાદ તેનું મિત્ર બને છે. (દાનજનિત પુણ્ય પરલોકમાં કલ્યાણકારક બને છે.) ૨૮ द्व्यक्षरस्तु भवेन्मृत्युस्त्र्यक्षरं ब्रह्म शाश्वतम् । ममेति च भवेन्मृत्युर्न ममेति च शाश्वतम् ।।१२-१३-४।। બે અક્ષર મૃત્યુ છે અને ત્રણ અક્ષર શાશ્વત બ્રહ્મ છે. ‘મારું’ એ મૃત્યુ છે અને ‘મારું કાંઈ નથી’ એ શાશ્વત છે. (શાશ્વત ગતિનું કારણ છે.) धनं लभेत दानेन, મૌનેનાડડજ્ઞાં વિશાંવતે !||૧૩-૭-૧૪|| રાજન્ ! ધન દાનથી મળે છે. અને આજ્ઞા-ઐશ્વર્ય (જનોમાં આદેયતા) મૌનથી મળે છે. धनेन किं यन्न ददाति नाश्नुते, बलेन किं येन रिपुं न बाधते । श्रुतेन किं येन न धर्ममाचरेत् किमात्मना यो न जितेन्द्रियो वशी ।।१२-३२१-९३ ।। જેને આપતો નથી ને ભોગવતો નથી એવું ધન શું કામનું ? જેનાથી શત્રુઓને બાધા ન કરે (આંતરશત્રુઓને ક્ષીણ ન કરે) એવું બળ (મનુષ્ય જન્માદિ ઉત્તરોત્તર દુર્લભ સામગ્રીનું સામર્થ્ય) શું કામનું? જેનાથી ધર્મનું આચરણ ન કરે એવું શ્રુત શું કામનું ? અને જે જિતેન્દ્રિય અને કષાયાદિવિજેતા ન હોય એવા આત્માથી પણ શું ? Page #18 -------------------------------------------------------------------------- ________________ -सूक्तोपनिषद् - @सूक्तोपनिषद् - - २९ धर्म एव हतो हन्ति, धर्मो रक्षति रक्षितः ।।३-३१३-१२८।। હણાયેલો એવો ધર્મ જ હણે છે અને રક્ષણ કરાયેલો એવો ધર્મ જ રક્ષણ કરે છે. न हि सञ्चयवान् कश्चिद्, दृश्यते निरुपद्रवः ।।३-२-४८।। સંચય (ઘન આદિનો પરિગ્રહ) કરનાર કોઈ નિરુપદ્રવ દેખાતું नथी. ( सं16 52 मे थोर वगेरेथी मने 6पद्रवो पामे छे.) न कालो दण्डमुद्यम्य, शिरः कृन्तति कस्यचित् । कालस्य बलमेतावद्, विपरीतार्थदर्शनम् ।। કાળ રુઠે એટલે એ કાંઈ દંડ લઈને કોઈનું માથું કાપી નાખતો નથી. કાળનું બળ તો એટલું જ છે કે એ વિપરીત અર્થનું દર્શન रावे छे. नापृष्टः कस्यचित् ब्रूयान्, नाप्यन्यायेन पृच्छतः। ज्ञानवानपि मेधावी, जडवत् समुपाविशेत् ।।१२-२८७-३५।। કોઈએ પૂછ્યું ન હોય તો કાંઈ કહેવું નહીં, અને જે અન્યાયથી પૂછે તેને પણ કાંઈ કહેવું નહીં. આવા સમયે પોતે જ્ઞાની હોય, તો પણ મેધાવીએ અજ્ઞની જેમ રહેવું જોઈએ. न स क्षयो महाराज !, या क्षयो वृद्धिमावहेत्। क्षयः स त्विह मन्तव्यो, यं लब्ध्वा बहु नाशयेत् ।।५-३९-७ ।। હે મહારાજ ! જે ક્ષય વૃદ્ધિ કરે એ વાસ્તવમાં ક્ષય નથી, પણ જે વસ્તુને મેળવીને ઘણી વસ્તુનો નાશ કરે, એને ક્ષય માનવો જોઈએ. नास्ति रागसमं दुःखं, नास्ति त्यागसमं सुखम् ।।१२-३२९-६।। રાગ સમાન કોઈ દુઃખ નથી, અને ત્યાગ સમાન કોઈ સુખ नथी. बुद्धिमान् वृद्धसेवया ।।३-३१३-४८।। વૃદ્ધ-ગુરુજનોની સેવાથી બુદ્ધિમાન બને છે. न सा सभा यत्र न सन्ति वृद्धाः ।।५-३५-५८ ।। જ્યાં વૃદ્ધપુરુષો ન હોય તે સભા નથી. ब्रह्महत्याफलं तस्य, यः कृतं नावबुध्यते ।।७-१८३-२८ ।। જે કૃતજ્ઞ થતો નથી, તેને બ્રહાહત્યાના પાપનું ફળ મળે છે. [181 Page #19 -------------------------------------------------------------------------- ________________ - 39 છે. તૂરોપનિષદ્ भैषज्यमेतदुःखस्य, यदेतन्नानुचिन्तयेत्। चिन्त्यमानं हि न व्येति, भूयश्चापि प्रवर्धते ।।१२-१३०-१२॥ દુઃખનું ઔષધ એ છે, કે એનું ચિંતન ન કરવું, દુઃખને યાદ કરવાથી, તેની ચિંતા કરવીથી એ ઓછું થતું નથી. ઉલ્ટ અત્યંત વધી જાય છે. -સૂરોપનિષદ્ 5. शृगालोऽपि वने कर्ण !, शशैः परिवृतो वसन्। मन्यते सिंहमात्मानं, यावत सिंहं न पश्यति ।।८-३९-२८॥ હે કર્ણ ! વનમાં સસલાઓથી પરિકરિત શિયાળ પણ પોતાને સિંહ જ માને છે, પણ તેની આ ભ્રમણા ત્યાં સુધી જ ટકે છે, કે જ્યાં સુધી તેને સિંહના દર્શન ન થાય. મા દિવા પ્રિયો અવતારૂ-રૂ93-૭૮ાા જે અભિમાન છોડી દે, એ બીજાને પ્રિય થાય છે. श्रेष्ठो हि पण्डितः शत्रु * ૨ મિત્રમાદિત II૧૨-૧૩૮-૪દ્દા બુદ્ધિશાળી શત્રુ શ્રેષ્ઠ છે, પણ બુદ્ધ મિત્ર શ્રેષ્ઠ નથી. यत्र सूक्तं दुरुक्तं च, સમં થાનઘુસૂદન ! न तत्र प्रलपेत् प्राज्ञो, વર્થિવ ગાયનઃll-૧૨-૧૩ / હે મધુસૂદન ! જ્યાં કહેલું સુભાષિત અને દુર્ભાષિત સરખું જ હોય. (શ્રોતા અવિશેષજ્ઞ હોવાથી તેને હિતકારી વચનોની પણ કાંઈ કિંમત ન હોય) ત્યાં પ્રાજ્ઞ પુરુષે કાંઈ ન કહેવું જોઈએ. જેમ સંગીતકાર બધિરજનો પાસે મૌન રાખે છે, એમ એવા લોકો પાસે મૌન રાખવું જોઈએ. सर्वो विमृशते जन्तुः, कृच्छ्रस्थो धर्मदर्शनम्। पदस्थो पिहितं द्वारं, પૂરનવજી પરતા ૨-૩૨-૧૬I બધા જીવો આપત્તિના સમયે ધર્મદર્શનનો વિચાર કરે છે, પણ જે (રાજા વગેરે) પદારુઢ હોય તેને મન જાણે પરલોકમાં જવાના દ્વાર બંધ થઈ ગયા હોય છે. यादृशः पुरुषस्यात्मा, તાદૃશ સમાવતા ૩-૧ જેવો પુરુષનો આત્મા હોય, તેવું જ તે બોલે છે. (ઉચ્ચ આત્મા હોય તો ઉચ્ચ વચન બોલે, નીચ આત્મા હોય તો નીચ વચન બોલે.) सुखं दुःखान्तमालस्य, ટાર્ક્સ સુઘોડા ૧૨-૨-૩રા જે સુખના અંતે દુઃખ હોય તે સુખ આળસ કરાવે છે અને જે દુઃખના અંતે સુખ આવવાનું હોય તે દુઃખ દક્ષતાને અર્પણ કરે છે. [19] Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ-सूक्तोपनिषद् - ३३ • महाभारत -Gधोग पर्व. निश्चित्य यः प्रक्रमते, नान्तर्वसति कर्मणः। अवन्ध्यकालो वश्यात्मा, स वै पण्डित उच्यते ।।३३-२९ ।। જે નિશ્ચય કરીને આરંભ કરે છે, કાર્યમાં વચ્ચે અટવાઈ જતો નથી (અધુરું મુકતો નથી), જે સમયને વ્યર્થ જવા દેતો નથી અને જે કષાયો-ઈન્દ્રિયોનો વિજેતા છે, એ પંડિત કહેવાય છે. ३४ -सूक्तोपनिषद् - श्रियं ह्यविनयो हन्ति, जरा रूपमिवोत्तमम्।।३४-१२।। જેમ ઉત્તમ રૂ૫ને ઘડપણ હણી નાંખે છે એમ અવિનય લક્ષ્મીને ही नांणे छे. ऋजु पश्यति यः सर्वं, चक्षुषाऽनुपिबन्निव। आसीनमपि तूष्णीक मनुरज्यति तं प्रजा।।३४-२३।। જે જાણે આંખોથી અનુપાન કરતો હોય એમ બધાને નિખાલસભાવે જુએ છે. તે મૌનપણે બેઠો રહે તો ય પ્રજા તેની અનુરાગી થાય છે. वरप्रदानं राज्यं च, पुत्रजन्म च भारतः। शत्रोश्च मोक्षणं कृच्छ्रात्, - त्रीणि चैकं च तत्समम् ।।३३-७२।। વરદાન આપવું, રાજ્ય અને પુત્ર જન્મ આ ત્રણ એક બાજુ હોય અને બીજી બાજુ ખુને કષ્ટથી મુક્ત કરવો આ એક વસ્તુ હોય તો તે ભારત ! એ બંને બાજુ સમાન થાય છે. वाक्संयमो हि नृपते !, सुदुष्करतमो मतः। अर्थवच्च विचित्रं च, न शक्यं बहु भाषितम्।।३४-७६ ।। રાજન્ ! વાણીનો સંયમ સુદુષ્કરતમ મનાયો છે. ગંભીર, અર્થસભર અને વૈવિધ્યપૂર્ણ ઘણું બોલવું એ શક્ય નથી. मितं भुङ्क्ते संविभज्याश्रितेभ्यो, मितं स्वपित्यमितं कर्म कृत्वा । ददात्यमित्रेष्वपि याचितः सन्, तमात्मवन्तं प्रजहत्यनाः ।।३३-१२३।। જે આશ્રિતોમાં સંવિભાગ કરીને પરિમિત જમે છે, અપરિમિત કાર્ય કરીને પરિમિત નિદ્રા લે છે અને તેની પાસે યાચના કરનાર ગુઓને પણ જે દાન આપે છે તે આત્મગુણોના સ્વમિને અનર્થો छोड़ी है छे. अभ्यावहति कल्याणं, विविधं वाक् सुभाषिता। सैव दुर्भाषिता राजन् !, अनर्थायोपपद्यते ।।३४-७७।। હે રાજન ! સુભાષિત વયના વિવિધ કલ્યાણને લાવે છે અને हुभाषित (5612-101) वयन मनर्थ माटे थाय छे. [20] Page #21 -------------------------------------------------------------------------- ________________ ३६ @सूक्तोपनिषद् - ३७ वृत्तं यत्नेन संरक्षेद्, वित्तमेति च याति च। अक्षीणो वित्ततः क्षीणो, वृत्ततस्तु हतो हतः।।३६-३०।। ઘન તો આવે છે ને જાય છે. ચારિત્રને યત્નપૂર્વક સાચવવું જોઈએ, ઘનથી ક્ષીણ એ અક્ષીણ જ છે, પણ જે ચારિત્રથી હણાયો એ ખરેખર હણાયો છે. -सूक्तोपनिषद् - शान्तिं योगेन विन्दति ।।३६-५२।। બુદ્ધિથી ભયને દૂર કરે છે. તપથી મહાન વસ્તુની પ્રાપ્તિ કરે છે. ગુરુસેવાથી જ્ઞાનની અને યોગથી શાન્તિની પ્રાપ્તિ કરે છે. प्रध्वंसिनी क्रूरसमाहिता श्री म॒दुप्रौढा गच्छति पुत्रपौत्रान्।।३६-७१।। ક્રૂરતાથી મેળવેલી લક્ષ્મીનો જલ્દીથી નાશ થાય છે. (તથા એ લક્ષ્મી જ વિનાશ નોતરનારી થાય છે.) જે મૃદુતાથી સંચિત કરી હોય એ પુત્ર, પૌત્રો સુધી જાય છે. सन्तापाद् भ्रश्यते रूपं, सन्तापाद् भ्रश्यते बलम्। सन्तापाद् भ्रश्यते ज्ञानं, सन्तापाद् व्याधिमृच्छति ।।३६-४४ ।। સંતાપથી રૂ૫, બળ અને જ્ઞાન ભ્રષ્ટ થાય છે, અને સંતાપથી રોગ થાય છે. अर्थसिद्धि परामिच्छन्, धर्ममेवादितश्चरेत् ।।३७-४८ ।। જે પરમ અર્થસિદ્ધિને ઈચ્છતો હોય, તેણે પ્રથમથી ધર્મ જ કરવો જોઈએ. अनवाप्यं च शोकेन, शरीरं चोपताप्यते । अमित्राश्च प्रहृष्यन्ति, मा स्म शोके मनः कृथाः।।३६-४५।। શોક કરવાથી તે વસ્તુ મળી નથી જતી. શરીર ઉપતાપ પામે છે. દુશ્મનો રાજી થાય છે. માટે શોકમાં મન ન કર. अनर्थाः क्षिप्रमायान्ति, वाग्दुष्टं क्रोधनं तथा।।३८-३५।। જે વાણીના (કઠોરતાદિ) દોષોથી દુષ્ટ હોય અને ક્રોધશીલ હોય તેને શીઘ અનર્થોની પ્રાપ્તિ થાય છે. बुद्ध्या भयं प्रणुदति, __ तपसा विन्दते महत्। गुरुशुश्रूषया ज्ञानं, •भगवद्गीता . मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः। भावसंशुद्धिरित्येतत्, तपो मानसमुच्यते॥ [21] Page #22 -------------------------------------------------------------------------- ________________ ३८ @ सूक्तोपनिषद् .३७ મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મવિનિગ્રહ અને ભાવસંશુદ્ધિ આ માનસિક તપ છે. -सूक्तोपनिषद् स्वल्पमप्यस्य धर्मस्य, त्रायते महतो भयात्। ધર્મનો અંશ પણ મોટા ભયથી બચાવે છે. ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायते। सङ्गात् सञ्जायते कामः, कामात क्रोधोऽभिजायते।। क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिभ्रंशात् प्रणश्यति।। વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તેમાં સંગ (આસક્તિ) થાય છે. સંગથી કામ લાગે છે. કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સમ્મોહ થાય છે. સમ્મોહથી સ્મૃતિવિભ્રમ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી વિનાશ પામે છે. यथैधांसि समिद्धोऽग्नि भस्मसात् कुरुतेऽर्जुन !। ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात् कुरुते तथा।। હે અર્જુન ! જેમ પ્રબળ અગ્નિ ઈંધણોને ભસ્મસાત્ કરે છે. તેમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે. न हि ज्ञानेन सदृशं, पवित्रमिह विद्यते। तत्स्वयं योगसंसिद्धः, कालेनात्मनि विन्दति ।। જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ જ નથી. તેને કાળપરિપાકથી યોગસંસિદ્ધ આત્મા પોતે જ પોતાના આત્મામાં પ્રાપ્ત કરે છે. या निशा सर्वभूतानां, ___ तस्यां जागति संयमी। यस्यां जागर्ति भूतानि, सा निशा पश्यतो मुनेः। સર્વ જીવોની જે નિશા છે, તેમાં સંયમી જાગે છે.(જે વિષયમાં જીવો નિષ્ક્રિય છે તેમાં સંયમી સક્રિય છે.) અને જેમાં જીવો જાગૃત छ, गृत भुनिनी रात छे. तबुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः। गच्छन्त्यपुनरावृत्तिं, ज्ञाननिषूतकल्मषाः ।। માત્ર પરમાત્મામાં બુદ્ધિને પ્રતિષ્ઠિત કરનારા, પરમાત્મામય બની જનારા, પરમાત્મામાં એકનિષ્ઠ અને પરમાત્મામાં જ પરાયણ બને એવા આત્માઓ જ્ઞાન વડે પાપોને ખંખેરીને અપુનરાવૃત્તિ પદને पामेछ. [22] Page #23 -------------------------------------------------------------------------- ________________ @सूक्तोपनिषद् - + ३९ आत्मैव ह्यात्मनो बन्धु रात्मैव रिपुरात्मनः।। શુભ યોગોમાં પ્રવૃત્ત આત્મા જ આત્માનો બંધુ છે અને અશુભ યોગોમાં પ્રવૃત્ત આત્મા જ આત્માનો શત્રુ છે. ४० -सूक्तोपनिषद् જો કોઈ અત્યંત દુરાચારી પણ, બધું છોડીને મને ભજે તો એને સજ્જન જ માનવો. કારણ કે એ સમ્યક પ્રવૃત્ત થયો છે. તે જલ્દીથી ધર્માત્મા બને છે અને શાશ્વત શાંતિ પામે છે. કૌજોય ! બરાબર સમજી લે કે મારો ભક્ત વિનાશ પામતો નથી. प्रियो हि ज्ञानिनोऽत्यर्थ महं स च मम प्रियः।। જ્ઞાનીને હું, અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. यस्मान्नोद्विजते लोको, लोकान्नोद्विजते च यः। हर्षामर्षभयोद्वेगै मुक्तो यः स च मे प्रियः।। જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી મુક્ત છે, તે મને प्रिय छे. यं यं वाऽपि स्मरन् भावं, त्यजत्यन्ते कलेवरम्। तं तमेवेति कौन्तेय !, सदा तद्भावभावितः।। હે કૌન્તય ! જે જે ભાવનું સ્મરણ કરતાં અંતે શરીરને છોડે છે, તે ભાવથી સદા ભાવિત એવો આત્મા તે તે ભાવને જ પરલોકમાં पामे छे. • याऽय नीति Ever . मौने च कलहो नास्ति, नास्ति जागरिते भयम्। મૌન રાખવાથી કલહ નથી થતો અને જાગૃત રહેવાથી ભય નથી રહેતો. अपि चेत्सुदुराचारो, भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः, सम्यग् व्यवस्थितो हि सः।। क्षिप्रं भवति धर्मात्मा, शश्वच्छान्तिं निगच्छति। कौन्तेय ! प्रतिजानीहि, न मे भक्तः प्रणश्यति।। दारिद्रयनाशनं दानं, शीलं दुर्गतिनाशनम्। દાનથી દારિદ્રયનો નાશ થાય છે અને શીલથી દુર્ગતિનો નાશ थाय छे. [23] Page #24 -------------------------------------------------------------------------- ________________ . ४१ ४२ स्तयां @सूक्तोपनिषद्तृणं ब्रह्मविदः स्वर्ग स्तृणं शूरस्य जीवितम्। जिताक्षस्य तृणं नारी, निःस्पृहस्य तृणं जगत्। બ્રહાજ્ઞ માટે સ્વર્ગ તૃણ સમાન છે. શૂરવીરને મન જીવિત તૃણ સમાન છે. જિતેન્દ્રિયને મન નારી તૃણસમાન છે અને નિઃસ્પૃહને મન જગત જ તૃણ સમાન છે. -सूक्तोपनिषद् लुब्धानां याचकः शत्रु मूर्खाणां बोधको रिपुः। रिस्त्रीणां पतिः शत्रु श्चौराणां चन्द्रमा रिपुः।। લોભીઓને યાચક શત્રુ લાગે છે. મૂર્ખાઓને પ્રતિબોધક શત્રુ લાગે છે. જારની ઉપપત્નીને (વ્યભિચારિણીને) પોતાનો પતિ ત્ર લાગે છે. ચોરોને ચંદ્રમાં શત્રુ લાગે છે. स्वहस्तग्रथिता माला, स्वहस्तघृष्टचन्दनम्। स्वहस्तलिखितं स्तोत्रं, शक्रस्यापि श्रियं हरेत्।। પોતાના હાથે જ પોતાના માટે ગુંથેલી માળા, પોતાના હાથે જ પોતાના માટે ઘરેલું ચન્દન અને પોતાના હાથે જ પોતાની પ્રશંસા કરતા સ્તોત્રનું લેખન, એ કાર્ય ઈન્દ્ર કરે તો તેની પણ શોભા જતી अहो बत विचित्राणि, चरितानि महात्मनाम् । लक्ष्मी तृणाय मन्यन्ते, तद्भारेण नमन्ति च ।। મહાપુરુષોના ચરિત્રો કેટલા વિચિત્ર છે ! લક્ષ્મીને તૃણ સમાન માને છે અને તેના ભારથી નમે છે. (સંપત્તિ મળે તેમ વધુ નમ્ર થતા गाय छे.) रहे छे. दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम्। शास्त्रपूतं वदेद्वाक्यं, मनःपूतं समाचरेत् ।। દૃષ્ટિથી પાવન કરેલી જગ્યાએ પગ મુકવો જોઈએ. (નીચે જોયા વિના ન ચાલવું જોઈએ) વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શારાથી સમ્મત એવું વાક્ય બોલવું જોઈએ અને મનથી પવિત્ર તરીકે સ્વીકારાય એવું કાર્ય કરવું જોઈએ. देहाभिमाने गलिते, ज्ञानेन परमात्मनः। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। પરમાત્માના જ્ઞાનથી ‘હું દેહ છું,’ આવું અભિમાન ગળી જાય, પછી જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિઓ જ પ્રાપ્ત થાય છે. [24] परस्तुतगुणो यस्तु, निर्गुणोऽपि गुणीभवेत्। Page #25 -------------------------------------------------------------------------- ________________ @सूक्तोपनिषद् - इन्द्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैर्गुणैः।। જેના ગુણની બીજા દ્વારા સ્તુતિ કરાય એ વાસ્તવમાં નિર્ગુણ હોય તો ય ગુણવાન જેવું સન્માન પામે છે, પણ જે પોતે જ પોતાના ગુણ ગાય એ ઈન્દ્ર હોય તો ય લઘુતા પામે છે. ४४ - -सूक्तोपनिषद् - स्तृष्णा न क्षीणा वयमेव क्षीणाः।। ભોગ નથી ભોગવાયા, અમે જ ભોગવાઈ ગયા, તપ નથી તયો, અમે પોતે જ તપી ગયા. કાળ પસાર નથી થયો, અમે પોતે જ પસાર થયા. તૃષ્ણા ક્ષીણ ન થઈ, અમે પોતે જ ક્ષીણ થયા. आहारनिद्राभयमैथुनानि, समानि चैतानि नृणां पशूनाम् । ज्ञानं नराणामधिको विशेषो, ज्ञानेन हीनाः पशुभिः समानाः।। આહાર, નિદ્રા, ભય અને મૈથુન તો મનુષ્યોને અને પશુઓને સમાન જ હોય છે. જ્ઞાન એ મનુષ્યોની અધિક વિશેષતા છે. માટે જે જ્ઞાનથી રહિત છે એ પશુઓની સમાન છે. रत्नैर्महाहैस्तुतुषुर्न देवा, न भेजिरे भीमविषेण भीतिम् । सुधां विना न प्रययुर्विराम, न निश्चितार्थाद्विरमन्ति धीराः।। દેવો મહામૂલ્યવાન રત્નોથી સંતોષ ન પામ્યા અને ભયંકર વિષથી ભય પણ ન પામ્યા. અમૃતની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી સમુદ્રમંથન કરતા અટક્યા નહીં. ઘીરપુરુષો નિશ્ચિત અર્થથી વિરામ પામતા નથી. • महसुभाषितो. परिचरितव्याः सन्तो, __यद्यपि कथयन्ति ते न उपदेशम् । यास्तेषां स्वैरकथाः, ता एव भवन्ति शास्त्राणि ।। સંતો ઉપદેશ ન આપે તો પણ તેમના પડખા સેવવા જોઈએ. તેઓ જે સ્વતંત્રપણે વચનો કહે એ જ શાસ્ત્રો બની જાય છે. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, परोपकारैर्न तु चन्दनेन।। કર્ણ ધર્મશ્રવણથી શોભે છે. કુંડલથી નહીં. હસ્ત દાનથી શોભે છે. કંકણથી નહીં. કરુણાપરાયણ પુરુષોનું શરીર પરોપકારથી શોભે छ. यंहनना विनलेपनथी नहीं. भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तप्ताः। कालो न यातो वयमेव याता [25] कर्थितस्यापि हि धैर्यवृत्ते न शक्यते धैर्यगुणः प्रमाटुंम्। अधोमुखस्यापि तनूनपातो, Page #26 -------------------------------------------------------------------------- ________________ -सूक्तोपनिषद् नाधः शिखा याति कदाचिदेव ।। ધીરજપૂર્ણ વૃત્તિવાળાની કદર્થના કરાય તો પણ તેના પૈર્યગુણનો નાશ કરવો સંભવિત નથી. અગ્નિ અધોમુખ હોય, તો પણ તેની શિખા ક્યારેય નીચે નથી જ જતી. ૪૬ -સૂરોના 5 સજ્જનોને કોણે આપ્યું છે ? (સજ્જનોમાં નૈસર્ગિકરૂપે આ ગુણો આત્મસાત્ થયાં હોય છે.) अज्ञः सुखमाराध्या, सुखतरमाराध्यते विशेषज्ञः। ज्ञानलवदुर्विदग्धं, ब्रह्मापि नरं न रञ्जयति ।। અજ્ઞને સુખેથી પ્રસન્ન કરી શકાય છે. વિશેષજ્ઞને વધુ સુખેથી પ્રસન્ન કરી શકાય છે, પણ જે થોડા જ્ઞાનથી પોતાને વિદ્વદ્વર્ય માની લે છે એ મનુષ્યને તો બ્રહ્મા પણ ખુશ કરી શકતા નથી. प्रदानं प्रच्छन्नं, गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं, सदसि कथनं चाप्युपकृतेः। अनुत्सेको लक्ष्म्या, निरभिभवसारा परकथा, श्रुते चासन्तोषः, कथमनभिजाते निवसति ।। ગુપ્ત રીતે દાન આપવું, ઘરે કોઈ આવે ત્યારે ઉમળકો બતાવવો, બીજાનું પ્રિય કરીને મૌન રહેવું (તેની જાહેરાત ન કરવી), સભામાં બીજાએ પોતાના પર કરેલા ઉપકારને કહેવો. લક્ષ્મીથી ગર્વ ન કરવો. બીજાની વાત કરતા પરિભવ-નિંદા વગેરે ન કરવા અને ઘર્મશ્રવણમાં સંતોષ ન રાખવો. આ બધા ગુણો અકુલીનમાં કેવી રીતે રહે ? અર્થાત્ પ્રકૃતિસુંદર કુલીન વ્યક્તિમાં જ આ ગુણો સંભવિત છે. मनस्वी कार्यार्थी, गणयति न दुःखं न च सुखम् । કાર્યનો અર્થી મનસ્વી પુરુષ દુઃખ-સુખને ગણકારતો નથી. प्रिया न्याय्या वृत्ति-मलिनमसुभङ्गेऽप्यसुकर मसन्तो नाभ्यर्थ्याः, सुहृदपि न याच्या कृशधनः । विपद्युच्चैः स्थैर्य, पदमनुविधेयं च महतां, सतां केनोद्दिष्टं, विषममसिधाराव्रतमिदम् ।। લોકપ્રિય અને ન્યાયપૂર્ણ વૃત્તિ, પ્રાણ જાય તો ય પાપ કરવામાં અસામર્થ્ય, દુર્જનોને પ્રાર્થના ન કરવી, મિત્ર પણ ગરીબ હોય તો તેની પાસે યાચના ન કરવી, વિપત્તિમાં પણ ઉચ્ચ વૃત્તિ રાખવી, મહાપુરુષોના પગલે જવું, આ વિષમ તલવારની ધાર જેવું વ્રત अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, । स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ।। વિષયો લાંબો સમય રહીને પણ અવશ્યપણે જતાં જ રહેવાના છે, તો વિયોગમાં કયો ભેદ છે ? કે માણસ પોતે જ તેમને છોડી દેતો નથી. સ્વતંત્રપણે જતા વિષયો અતુલ માનસિક પરિતાપ ઉપજાવે છે, અને સ્વયં ત્યાગ કરેલા વિષયો અનંત પ્રશમસુખના કારણ બને છે. [26] Page #27 -------------------------------------------------------------------------- ________________ ४८ -सूक्तोपनिषद् यान्ति न्यायप्रवृत्तस्य, तिर्यञ्चोऽपि सहायताम्। अपन्थानं तु गच्छन्तं, सोदरोऽपि विमुञ्चति ।। જે ન્યાયપ્રવૃત્ત હોય, તેને તિર્યચો પણ સહાય કરે છે અને જે ઉન્માર્ગે જાય એને સગો ભાઈ પણ છોડી દે છે. @ सूक्तोपनिषद् . ४७ क्षान्तं न क्षमया गृहोचितसुखं, त्यक्तं न सन्तोषतः, सोढा दुःसहशीतवाततपनाः, क्लेशान्न तप्तं तपः। ध्यातं वित्तमहर्निशं नियमित प्राणैर्न शम्भोः पदं, तत्तत्कर्म कृतं यदेव मुनिभि स्तैस्तैः फलैर्वञ्चिताः।। સહન કર્યું પણ ક્ષમાથી નહીં. ગૃહોચિત સુખ છોડ્યું પણ સંતોષથી નહીં. કાયક્લેશથી દુ:સહ ઠંડા પવનો ને સૂરજને સહન કર્યા, પણ તપ ન તપ્યું. દિવસ-રાત સંપત્તિનું ધ્યાન કર્યું, પણ प्रोन नियमित- मे रीने शिवपEk ध्यान न यु. हाय... रे મુનિઓએ કર્યું, તે તે કાર્ય અમે પણ કર્યું, પણ તેના તે તે મહાન ફળોથી અમે વંચિત થઈ ગયાં. उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाश्च वहन्ति पण्डिताः। अनुक्तमप्यूहति पण्डितो जना, परेगितज्ञानफला हि बुद्धयः।। કહેલો અર્થ તો પશુઓ પણ સમજે છે. ઘોડાઓ અને હાથીઓ પણ નિપુણ થઈને જવાબદારી વહન કરે છે, પંડિત જન નહીં કહેલું પણ સમજી જાય છે. બીજાના ઈંગિત પરથી જ્ઞાન થઈ જાય છે એ જ બુદ્ધિનું વાસ્તવિક ફળ છે. • न्याय साहसी . स्वामिनां निन्दनं श्रुत्वा, ये न यान्ति त्वरान्विताः। स्थानान्तरमप्रतिष्ठाः, तेऽपि स्युः पापयोनयः।। જેઓ સ્વામિઓની નિંદા સાંભળીને ત્યાંથી તરત જ જતા રહેતા નથી તેઓ ક્યાંય પ્રતિષ્ઠા પામતા નથી, અને પાપીઓ જે ગતિમાં જન્મ લે ત્યાં જન્મ લે છે. सामृतैः पाणिभिः घ्नन्ति, गुरवो न विषोक्षितैः। लालनाश्रयिणो दोषा स्ताडनाश्रयिणो गुणाः।। ગુરુઓ અમૃતમય હાથોથી મારે છે, વિષભર્યા હાથોથી નહીં. લાડ લડાવવામાં દોષો છે અને માર મારવામાં ગુણો છે. __[27] Page #28 -------------------------------------------------------------------------- ________________ Spo ॐ-सूक्तोपनिषद् - નીતિવાક્યામૃતમ્ • अदातुः प्रियालापोऽन्यत्र लाभस्यान्तरायः ।।१-२१।। નહીં આપનારનું મીઠું વચન બીજે લાભ થતો હોય તેમાં અંતરાયભૂત બને છે. -સૂmનિષદ્ स खलु सुखी, योऽमुत्र सुखा विरोधेन सुखमनुभवति ।।१-४९ ।। સુખી તે છે, જે પરલોકના સુખને અવિરોઘી એવું સુખ અનુભવે છે. देहखेदावहमेव ज्ञानं વયનનાથરતા-૨૧T જે સ્વયં આચરણ નથી કરતો એનું જ્ઞાન શરીરમાં ખેદ કરનારનું જ છે. कदर्यस्यार्थसङ्ग्रहो राजदायादतस्करा णामन्यतमस्य निधिः। કંજૂસનો ધન સંગ્રહ રાજા, ભાગીદાર, અને ચોરોમાંથી કો'કનો નિધિ છે. य उत्पन्नः पुनीते वंशं स पुत्रः ।।३-१०॥ જે ઉત્પત્તિ પામીને વંશને પાવન કરે એ પુત્ર છે. धर्माय नित्यमजाग्रता મત્મિવિશ્વનં મતા-રૂા જેઓ ધર્મ માટે નિત્ય જાગૃત નથી રહેતા તેઓનો આત્મા છેતરાય છે. न ह्यज्ञानिनोऽन्यः पशुरस्ति ।।३-३०॥ અજ્ઞાની સિવાય બીજુ કોઈ પશુ નથી. धर्मफलमनुभवतोऽप्यधर्मानुष्ठान मनात्मज्ञस्य ।।१-३७।। અનાત્મજ્ઞ જીવ ધર્મના મીઠા ફળને અનુભવતો હોવા છતાં અધર્માચરણ કરે છે. वरमज्ञानं नाशिष्टजनसेवया विद्या।।३-६०।। અજ્ઞાન સારું પણ અશિષ્ટ જનની સેવાથી વિદ્યા નહીં. તૈનામૃતન પત્રાતિ વિકસંસffiારૂ-૬૩ . તે અમૃતથી સર્યુ, કે જેમાં વિષસંસર્ગ છે. धर्मातिक्रमाल्लब्धं परेऽनुभवन्ति, स्वयं तु पापस्य भाजनम्, સિંહ સિવ્વસ્થતા.૧-૪૬ો. ધર્મના ઉલ્લંઘનથી મળેલી વસ્તુનો બીજા ઉપભોગ કરે છે. અને પોતે પાપનું ભાજન બને છે. જેમ કે હાથીના વધથી સિંહ. [28] तद् दुःखमपि न दुःखम् यत्र न सङ्क्लिश्यते मनः ।।६-१८।। જ્યાં મન સંક્લિષ્ટ થતું નથી, તે દુઃખ પણ દુઃખ નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ 9 હસૂનિષ – વિપત્તા ઉત્તમૈત્રીદ-૪૪ દુર્જનની મૈત્રીનું પરિણામ આપત્તિ છે. -સૂaોનિક स खलु प्रत्यक्षं दैवम, यस्य પરસ્વૈર્થિવ પરસ્ત્રીપુ નિઃસ્પૃદં ચેત: ૧૦-૧૧૨ ા જેના મનમાં પરધન અને પરસ્ત્રી માટે કોઈ સ્પૃહા નથી, એ પ્રત્યક્ષ દેવ છે. મરત્તો ત્રીજુ વિશ્વાસETદ્ર-૪થી સ્ત્રીઓમાં વિશ્વાસ રાખવાનું પરિણામ મરણ છે. अकुलीनेषु नास्त्यपवादाद् भयम्। અકુલીનોને અપયશનો ભય હોતો નથી. न महताप्युपकारेण चित्तस्य तथानुरागः, यथाल्पेनाप्यपकारेण विरागो भवति ।।१०-११५॥ મોટા ઉપકારથી પણ ચિત્તમાં એવો અનુરાગ નથી થતો જેટલો અલ્પ પણ અપકારથી વિરાગ થાય છે. (બીજા પરથી મન ઉતરી જાય છે.) कालातिक्रमान्नखच्छेद्यमपि कार्य મતિ કુટીરચ્છેદ્યમઓ વાTI૧૦-૬૪ો. કાળને ઓળંગી જવાથી નખથી છેદનીય એવું કાર્ય પણ કુહાડાથી છેદનીય કે અછંદનીય બની જાય છે. क्षीरवृक्षवत् फलसम्पादक एव महतामालापः ।।१०-१३१ ।। મહાપુરુષોનું વચન ક્ષીરવૃક્ષની જેમ ફળ આપનારું જ થાય છે. तावत् सर्वोऽपि शुचिनिःस्पृहो वा, यावन्न परवरस्त्रीदर्शनमर्थागमो वा।।१०-१०७।। ત્યાં સુધી બધા પવિત્ર કે નિઃસ્પૃહ હોય છે કે જ્યાં સુધી બીજાની સુંદર સ્ત્રીનું દર્શન કે ધનપ્રાપ્તિ ન થાય. अतिक्रोधनस्य प्रभुत्वमग्नी पतितं નવમવ શતથા વિશાતા૧૦-૧૩૧TI જે અતિકોઘી હોય, તેનું સ્વામિત્વ અગ્નિમાં પડેલા લવણની જેમ શતધા વિશીર્ણ થઈ જાય છે. अर्थेषूपभोगरहितास्तरवोऽपि साभिलाषाः, વિં પુનર્મનુષ્યઃ ? ૧૦-૧૧૦|| ઉપભોગરહિત એવા વૃક્ષોને પણ ઘનની તૃષ્ણા હોય છે, તો મનુષ્યોની તો શું વાત કરવી ? (પરિગ્રહની તીવ્ર સંજ્ઞાથી વૃક્ષો જમીનમાં દાટેલા નિધિને પોતાના મૂળિયાઓથી ઢાંકી દે છે.) सर्वान् गुणान् निहन्त्यनुचितज्ञः ।।१०-१३६ ।। જે ઉચિતજ્ઞ નથી, એ સર્વ ગુણોને હણી નાંખે છે. (ઔચિત્યને નહીં જાણનાર પોતાનામાં જે ગુણો હોય તેને ય ગુમાવી દે છે. એ ગુણોને ય દોષરૂપ બનાવી દે છે.) [29] Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. તૂરોપનિષદ્ - 3 गुरुजनरोषेऽनुत्तरदानमभ्युपपत्तिश्चौषधम् ।।११-११॥ ગુરુજન કુપિત થાય, ત્યારે ખુલાસો-બચાવ ન કરવો, સામે જવાબ ન આપવો અને તેમની વાતનો સ્વીકાર કરવો, ભૂલ કબૂલી લેવી એ તેમના ગુસ્સાને શાંત કરવાનો ઉપાય છે. છ૪ - -સૂરોપનિષદ્ 5. मातृपितृभ्यां मनसाऽप्यवमन्यमानेष्वभि मुखा अपि श्रियो विमुखीभवन्ति ।।२४-७७।। મનથી પણ માતા-પિતાની અવજ્ઞા કરાય તો અભિમુખ લક્ષ્મીઓ પણ વિમુખ થઈ જાય છે. तरुच्छेदेन फलोपभोगः सकृदेव ।।१६-२४ ।। વૃક્ષને છેદવાથી ફળનો ઉપભોગ માત્ર એક વાર જ થઈ શકે છે. जलचरस्येव तत्स्नानं यत्र न सन्ति હેવમુરુથર્મોપાસનાનાાર-૨દ્દા જ્યાં દેવ-ગુરુ અને ધર્મની ઉપાસનાઓ નથી, તે સ્નાન જલચર પ્રાણીના સ્નાન જેવું છે. वाक्पारुष्यं शस्त्रपातादपि विशिष्यते ।।१६-२७।। વાણીની કઠોરતા શાપાત કરતા પણ વધુ ઘાતક નીવડે છે. देवगुरुधर्मरहिते पुंसि नास्ति सम्प्रत्ययः ।।२५-६५ ।। દેવ-ગુરુ-ધર્મરહિત પુરુષનો વિશ્વાસ ન થઈ શકે. इयमुच्चधियामलौकिकी, ___ महती काऽपि कठोरचित्तता। उपकृत्य भवन्ति निःस्पृहाः, परतः प्रत्युपकारभीरवः ।। આ ઉચ્ચમતિવાળા પુરુષોની કોઈ મોટી કઠોરવૃત્તિ છે કે જેથી તેઓ કોઈના પર ઉપકાર કરીને, નિઃસ્પૃહતા ને ધારણ કરે છે અને રખે ને એ પ્રત્યુપકાર કરે એવા ભયથી ભયભીત બને છે. जनन्या अपि परस्त्रिया सह रहसि न तिष्ठेत् ।।२५-७९ ।। માતા એવી પણ પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું. अतिक्रुद्धोऽपि न मान्यमतिक्रामेदवमन्येत वा ।।२५-८०।। ખૂબ ક્રોધે ભરાયો હોય તો પણ માનનીયને ઓળંગવા નહીં અને તેમની અવજ્ઞા ન કરવી. सम्पदीव विपद्यपि मेद्यति स्निह्यतीति मित्रम् ।।२३-१।। સંપત્તિની જેમ વિપત્તિમાં પણ સ્નેહ કરે તે મિત્ર. परमात्मना समीकुर्वन् न कस्यापि भवति द्वेष्यः।।२५-९१॥ જે બીજાને પરમાત્મા સમાન માને, એ કોઈને પણ દ્વેષપાત્ર થતો નથી. અથવા તો જે પાને-બીજાને પોતાની સમાન માને તે કોઈને પણ દ્વેષપઝ થતો નથી. ચિત્તવવૃત્તનવષયાર૪-રૂT ચિત્તવિકૃતિનો કોઈ અવિષય નથી. (જેવો તેવો વિષય પણ ચિત્તમાં વિકાર જગાડવાનું સામર્થ્ય ધરાવે છે.) [30] Page #31 -------------------------------------------------------------------------- ________________ છે છે. તૂરોપનિષદ્पराधीनेष्वर्थेषु स्वोत्कर्षसम्भावनं मन्दमतीनाम् ।।२६-१०।। જે પરાધીન વસ્તુઓમાં પોતાનો ઉત્કર્ષ માને એ મંદમતિ છે. -સૂaોનિક उपकृत्य मूकभावोऽभिजातानाम् ।।२७-२५।। બીજા પર ઉપકાર કરીને મૌન રહે તે કુલીન છે. अपूर्वेषु प्रियपूर्व सम्भाषणं વ્યુતાનાં ભિનારદ-રૂકા અપરિચિત વ્યક્તિઓની સાથે પણ મીઠા વચનથી વાર્તાલાપ કરવો, એ સ્વર્ગથી અવતરેલા જીવોનું ઓળખચિહ્ન છે. तत् पाण्डित्यं यत्र जातिवयोविद्योचितमनुष्ठानम् ।।२७-५७।। જ્યાં જાતિ, વય અને વિધાને ઉચિત અનુષ્ઠાન છે તે પાંડિત્ય છે. तच्चातुर्यं यत्परप्रीत्या स्वकार्यसाधनम् ।।२७-५८।। જે બીજાની પ્રીતિપૂર્વક પોતાનું કાર્ય સિદ્ધ કરવું તે ચાતુર્ય છે. न ते मृता येषामिहास्ति શાશ્વતી દીર્તિદાર૬-૩૨ા જેમની અહીં શાશ્વતી કીર્તિ છે, તેઓ મરણ નથી પામ્યા. तत्सौजन्यं वाग्मिता च, यत्र नास्ति परोद्वेगः ।।२७-६०।। જ્યાં બીજાને ઉદ્વેગ ન થાય તે સૌજન્ય અને વયસ્વિતા (કુશળ વક્તાપણું છે.) आत्मसम्भावनः परेषामसहनश्च भृत्यः बहुपरिजनमपि स्वामिनमेकाकीकरोति ।।२६-४०।। અભિમાની અને બીજાને સહન નહી કરનારો સેવક ઘણા પરિજનવાળા એવા પણ પોતાના સ્વામિને એકલો કરી દે છે. यस्य यावान् परिग्रहः, तं तावानेव सन्तापयति ।।२७-४७ ।। જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેટલો જ તેને સંતાપ આપે છે. स्ववान्त इव स्वदत्ते નામનાથં સુર્યાત્ાાર-૨૪ના પોતાની ઉલ્ટી (વમન કરેલ વસ્તુ) ને આરોગવાની ઈચ્છા જેમ નથી કરાતી, તેમ પોતે બીજાને દાન કર્યું હોય, તે વસ્તુ પાછી લેવાની ઈચ્છા ન કરવી જોઈએ. गजे गर्दभे च राजरजकयोः સન પણ વિત્તામાર:Iીર૭-૪૮ાા રાજાને હાથી માટે અને ઘોળીને ગધેડા માટે ચિંતાનો બોજો સરખો જ હોય છે. [31] Page #32 -------------------------------------------------------------------------- ________________ ॐ-सूक्तोपनिषद् - to • સમાધિતંત્ર • देहेष्वात्मधिया जाताः, પુત્રામાવવિશ્વના: सम्पत्तिमात्मनस्ताभि ચત્તે દા ત ના૧૪ના શરીરમાં આત્મબુદ્ધિથી આ મારો પુત્ર, આ મારી પત્ની વગેરેની કલાના થઈ છે. અને એ કલાનાઓથી જગત પોતાની સંપત્તિ માને છે, ખરેખર, જગત મોહના પ્રહારોથી હણાયેલું છે. ૮ • -સૂeોનષત્ છે. यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये। उन्मत्तचेष्टितं तन्मे, યદં નિર્વિવવવ III બીજા જે મારી સાથે વાત કરે છે, અને હું બીજા સાથે વાત કરું છું, તે મારી ઉન્મત્ત જેવી ચેષ્ટા છે, કારણ કે હું તો નિર્વિકલ્પક છું. (શુદ્ધ આત્મસ્વરૂપમાં વિકલ્પ પણ સંભવિત નથી, તો વાત કરવાનો તો ક્યાં અવકાશ રહ્યો ?). मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः। त्यक्त्वैनां प्रविशेदन्त बहिरव्यापृतेन्द्रियः।।१५॥ શરીરમાં આત્મબુદ્ધિ એ જ સંસારદુઃખનું મૂળ છે. માટે તેનો ત્યાગ કરીને બાહવિષયોમાં ઈન્દ્રિયોના વ્યાપારનો ત્યાગ કરીને અંદર પ્રવેશ કરવો જોઈએ. यदग्राह्यं न गृह्णाति, गृहीतं नापि मुञ्चति। जानाति सर्वथा सर्वं, તત્વસંવેદનનારા જે અગ્રાહ્ય એવા પૌદ્ગલિક ભાવનું ગ્રહણ નથી કરતું અને ગૃહીત એવા જ્ઞાનાદિ ભાવને છોડતું નથી, સર્વથા સર્વ વસ્તુ જાણે છે, તેવું માત્ર સ્વયં અનુભવવા યોગ્ય એવું મારું સ્વરૂપ છે. यन्मया दृश्यते रूपं, તન્ન નાનાનિ સર્વથામાં जानन्न दृश्यते रूपं, તતઃ વેન ત્રિવીચના૧૮. મને જે રૂપ દેખાય છે તે સર્વથા જાણતું જ નથી. (કારણ કે તે પૌદ્ગલિક હોવાથી જડ છે.) અને જે રૂપ જાણે છે, તે દેખાતું જ નથી.(કારણ કે જ્ઞાતાસ્વરૂપ આત્મા અતીન્દ્રિય છે.) તો પછી હું કોની સાથે વાત કરું ? उत्पन्नपुरुषभ्रान्तः, स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, દેહધ્યાત્મવિશ્વના તારા જેને ઝાડના ઠૂંઠામાં ‘આ કોઈ પુરુષ છે' એવી ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે, તે જેમ વિચિત્ર ચેષ્ટા કરે છે. એમ શરીર વગેરેમાં ‘આ આત્મા છે” એવી ભ્રાન્તિથી મેં પણ પૂર્વે વિચિત્ર ચેષ્ટા કરી છે. [32] Page #33 -------------------------------------------------------------------------- ________________ @सूक्तोपनिषद् - -. ७९ यथासौ चेष्टते स्थाणी, निवृत्ते पुरुषाग्रहे। तथाचेष्टोऽस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ।।२२॥ ‘આ પુરુષ છે' એવો આગ્રહ છૂટી જવાથી એ ટૂંકા પ્રત્યે જેમ યથોચિત ચેષ્ટા કરે છે. તેમ શરીર વગેરેમાં ‘આ હું છું” એવી ભ્રાન્તિ છૂટી જવાથી હું યથોચિત ચેષ્ટા કરું છું. -सूक्तोपनिषद् प्रच्याव्य विषयेभ्योऽहं, मां मयैव मयि स्थितम्। बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानन्दनिर्वृतम् ।।३।। હું વિષયોમાંથી મારી જાતને છોડાવીને મારા વડે જ મારામાં રહેલા પરમાનંદમય એવા જ્ઞાનસ્વરૂપનો સ્વીકાર કરીને રહેલો છું. क्षीयन्तेऽत्रैव रागाद्या स्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्, न मे शत्रुर्न च प्रियः ।।२५।। પરમાર્થથી જ્ઞાનસ્વરૂપ એવા મને જોનારા મારા આત્માના રાગાદિ દોષો અહીં જ ક્ષય પામે છે. તેથી કોઈ મારો સ્ત્ર નથી કે કોઈ મારો પ્રિય નથી. रागद्वेषादिकक्लौलै रलोलं यन्मनोजलम्। स पश्यत्यात्मनस्तत्त्वं, स तत्त्वं नेतरो जनः ।।३५।। રાગ-દ્વેષ આદિના કલ્લોલોથી જેનું મનરૂપી જળ અલોલ છે. (ચંચળ નથી), તે આત્માના સ્વરૂપને જુએ છે. તે આત્મા જ શુદ્ધસ્વરૂપ છે, બીજું કોઈ નહીં. मूढात्मा यत्र विश्वस्त स्ततो नान्यद् भयास्पदम्। यतो भीतस्ततो नान्य दभयस्थानमात्मनः ।।२९।। મૂઢ જીવ જે પત્ની, પુત્ર, સંપત્તિ વગેરે વિષે વિશ્વસ્ત છે (આ બધું મારા સુખ માટે છે એવો વિશ્વાસ ધરાવે છે) તેના સિવાય કોઈ જ ભયસ્થાન નથી. (સમગ્ર વિશ્વમાં તે જ તેના માટે ભયાનક છે.) અને તે મૂઢ જીવ જે તારક તત્ત્વોથી ગભરાય છે તેના સિવાય કોઈ આત્માનું અભયસ્થાન નથી. अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः। नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ।।३८।। જેના ચિત્તનો વિક્ષેપ છે, તેને અપમાન વગેરે લાગે છે. પણ જેના ચિતનો વિક્ષેપ નથી તેને અપમાન વગેરે કશું લાગતું નથી. [33] परत्राहम्मतिः स्वस्मा च्च्युतो बध्नात्यसंशयम्। स्वस्मिन्नहम्मतिश्च्युत्वा, Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂરોપનિષદ્ - દર परस्मान्मुच्यते बुधः।।४३॥ જે પોતાનાથી છૂટી જાય છે, એ પ» અહમતિ (પોતાને) બાંધે છે (બીજામાં ‘આ હું છું.” એવું માને છે.) એ આશંકિત છે અને જે પરથી છૂટી જાય છે એ સ્વમાં જ અહંમતિ બાંધે છે. (પોતાનામાં જ ‘આ હું છું’ એમ માને છે.) અને એ પ્રબુદ્ધ આત્મા સંસારથી મુક્ત થાય છે. -સૂરોપનિષદ્ 5. तत् ब्रूयात् तत् परान् पृच्छेत्, तदिच्छेत तत्परो भवेत। येनाविद्यामयं रूपं, વજ્યા વિદ્યાર્થ વ્રનેત્ાાલરૂTI તે જ બોલવું, તે જ બીજાને પૂછવું, તે જ ઈચ્છવું અને તેમાં જ તત્પર થવું, કે જેનાથી અવિધામય રૂ૫ને છોડીને વિધામય રૂપની પ્રાપ્તિ થઈ શકે. अचेतनमिदं दृश्य मदृश्यं चेतनं ततः। क्व रुष्यामि क्व तृष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः।।४६।। જે આ દૃશ્ય (શરીરાદિ) છે એ અચેતન છે અને જે ચેતન છે તે (આત્મા) અદેશ્ય છે. હવે હું કોના પર રોષ કરું ને કોના પર તોષ કરું ? (જs પર રોષ-તોષ કરવાનો કોઈ અર્થ નથી અને ચેતન તો દેખાતો જ નથી.) માટે હું મધ્યસ્થ બની જાઉં છું. बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरन्तरे। तुष्यत्यन्तः प्रबुद्धात्मा, દિવ્યવૃત્તઋતુ: T૬૦ મૂઢ આત્માની આંતરિક જ્યોતિ આવૃત થઈ જાય છે અને તે બહિર્ભાવોમાં આનંદ પામે છે. જ્યારે પ્રબુદ્ધાત્મા બાહ્ય કૌતુકોથી વ્યાવૃત થઈને આંતરજગતમાં જ સંતોષ પામે છે. जगदेहात्मदृष्टीना, વિશ્વાર્થ રમેવ રા स्वात्मन्येवात्मदृष्टीनां, વ વિશ્વાસ વ વા રતઃ ?I૪૬ll શરીરમાં જેને ‘આ હું છું' એવી દૃષ્ટિ છે, તેમને જગત વિશ્વાસપાત્ર અને રમણીય લાગે છે, પણ જેને પોતાના આત્મામાં જ આ હું છું” એવી દૃષ્ટિ છે એને ક્યાં વિશ્વાસ થાય અને ક્યાં રતિ થાય ? स्वबुद्ध्या यावद् गृह्णीयात्, कायवाक्चेतसां त्रयम्। संसारस्तावदेतेषां, મેવાખ્યાને તુ નિવૃતિ પાદરા જ્યાં સુધી શરીર, વાણી અને ચિત્તની ત્રિપુટીનું સ્વબુદ્ધિથી ગ્રહણ કરે (શરીરાદિ હું છું તેમ માને) ત્યાં સુધી તેનો સંસાર છે અને એ મારાથી ભિન્ન છે એવો અભ્યાસ થાય ત્યારે મોક્ષ થાય છે. [34]. Page #35 -------------------------------------------------------------------------- ________________ . ६३ @सूक्तोपनिषद्जनेभ्यो वाक् ततः स्पन्दो, मनसश्चित्तविभ्रमाः। भवन्ति तस्मात् संसर्ग, जनर्योगी ततस्त्यजेत् ।।७२।। લોકસંપર્કને કારણે વચનોચ્ચાર થાય છે. તેનાથી સ્પંદન થાય છે, તેનાથી મનમાં ચિત્તવિભ્રમો થાય છે. માટે યોગીએ લોકસંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. -सूक्तोपनिषद्-ॐ दृढात्मबुद्धिर्देहादा वुत्पश्यन्नाशमात्मनः। मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ।।७६।। જેને શરીરાદિ જ હું છું એવી દૃઢ માન્યતા છે એ પોતાના નાશ તથા મિત્રાદિ સાથેના વિયોગને જુએ છે અને મરણથી ખૂબ ડરે છે. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ।।७३ ।। જેમણે આત્મદર્શન નથી કર્યું, તેમને મન ગામ અને જંગલ આમ બે પ્રકારનો નિવાસ છે, પણ જેમણે આત્મદર્શન કર્યું છે, તેમને મન તો શુદ્ધ અને નિશ્ચલ આભા, એ એક જ નિવાસ છે. आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रान्तरग्रहम् ।।७७।। જેને આત્મામાં જ ‘આ હું છું” એવી માન્યતા છે, તે મરણને માત્ર પોતાની અન્ય શરીર તરફ ગતિ માને છે. મરણ સમયે જાણે એક વસ્ત્ર છોડીને બીજું વસ્ત્ર પહેરતો હોય તેમ નિર્ભય રહે છે. देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मभावना। बीजं विदेहनिष्पत्ते रात्मन्येवात्मभावना ।।७४ ।। શરીરમાં ‘આ આત્મા છે' એવી ભાવના જ બીજા શરીરમાં ગતિ (પરલોકગમન) નું કારણ છે. અને આત્મામાં જ ‘આ આત્મા छे' - मेवी भावना मशरी मवस्था-भुत्तिनुं 5रा छे. व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन्, सुषुप्तश्चात्मगोचरे ।।७८।। જે વ્યવહારમાં સુષુપ્ત બને છે તે આત્માના વિષયમાં જાગૃત બને છે અને જે આત્માના વિષયમાં સુષુપ્ત બને છે તે વ્યવહારમાં જાગૃત બને છે. [35] पूर्व दृष्टात्मतत्त्वस्य, विभात्युन्मत्तवज्जगत्। Page #36 -------------------------------------------------------------------------- ________________ - છે. તૂરોપનિષદ્ ૬ स्वभ्यस्तात्मधिया पश्चात्, काष्ठपाषाणरूपवत् ।।८।। જે પહેલા આત્મતત્વનું દર્શન કરે, તેને જગત ઉન્મત્ત જેવું લાગે છે અને પછી આત્મમતિનો સારો અભ્યાસ થઈ જાય પછી જગત કાષ્ઠ અને પાષાણ જેવું લાગે છે. -સૂરોપનિષદ્ 5. सुप्तोन्मत्ताद्यवस्थैव, વિશ્વનોડનાત્મનામ્ विभ्रमोऽक्षीणदोषस्य, સર્વાવસ્થા–શન ગાઉરૂ II જેમણે આત્મદર્શન નથી કર્યું તેમની માન્યતા મુજબ કોઈ સુપ્ત કે ઉન્મત હોય એ જ વિભ્રમયુક્ત અવસ્થા છે, પણ જેણે આત્મદર્શન કર્યું છે એમની માન્યતા મુજબ અક્ષીણદોષ (સદોષ) જીવની સર્વ અવસ્થાઓ વિભ્રમ જ છે. (દુનિયા જે અવસ્થામાં ડહાપણ માને છે, જાગૃતિ માને છે, એ પણ તેમની દૃષ્ટિમાં ગાંડપણ અને બેભાની જ છે.). यदन्तर्जल्पसंपृक्त मुत्प्रेक्षाजालमात्मनः। मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ।।८५।। જે અંતર્જલાથી સંપર્ક પામેલ એવી આત્માની વિવિધ ઉભેક્ષાઓ છે, (મનમાં બોલાતા વચનો અંતર્જા કહેવાય. ઉતપેક્ષાઓ એટલે કલ્પનાઓ) તે દુઃખનું મૂળ છે. તેનો નાશ થાય એટલે જે બાકી રહે તે જ અભિવાંછિત એવું પરમપદ છે. लिङ्गं देहाश्रितं दृष्टं, હે વાત્મનો ભવ: न मुच्यन्ते भवात्तस्मात्, ते ये लिङ्गकृताग्रहाः ।।८७॥ લિંગ એ દેહને આશ્રિત છે અને દેહ એ જ આત્માનો સંસાર છે. માટે જેઓ લિંગનો આગ્રહ રાખે છે (શ્વેતાંબરદિગંબર/પરિવ્રાજકાદિ જ મોક્ષે જાય અથવા પુરુષ જ મોક્ષે જાય, સ્ત્રી નહીં, એવો કદાગ્રહ રાખે છે) તેઓ સંસારમાંથી મુક્તિ પામી શકતા નથી. स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः। तथा जागरदृष्टेऽपि, વિપક્ષવિશેષત:/૧૦૧T સ્વપ્નમાં એવું દેખાય કે પોતે મરી ગયો, તો પણ પોતાનો નાશ થતો નથી, તેમ જાગૃત અવસ્થામાં પણ પોતે મરે છે એવું દેખાય તો ય આત્માનો નાશ થતો નથી. કારણ કે સ્વપ્નાવસ્થા અને જાગૃતાવસ્થા આ બંનેમાં વિપર્યાય તો સરખો જ છે (જાગૃતાવસ્થામાં પણ પોતાનું મરણ દેખાય છે એ ભ્રાન્તિ જ છે કારણ કે આત્મા અમર હોવાથી એનું મરણ થતું જ નથી.) [36] अदुःखभावितं ज्ञानं, ક્ષીને કુવસથી तस्माद्यथाबलं दुःखै Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂeોપનિષદ્ – - ૬o રાત્માને ભાવપેન્શન:૦૨ દુ:ખોને સહન કર્યા વિના સુકુમારતાથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે જ્ઞાનનો દુઃખોના સાન્નિધ્યમાં ક્ષય થાય છે. માટે મુનિએ પોતાના બળને અનુસારે દુઃખોને સહન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. -સૂpોપનિષદ્ ઉગ स्तपसि निरतचित्ताः शास्त्रसङ्घातमत्ताः। गुणमणिगणयुक्ताः, सर्वसङ्कल्पमुक्ताः, ___ कथममृतवधूटी-वल्लभा न स्युरेते ?।।११५॥ જેઓ વિષયસુખથી વિરક્ત થયા છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, જેમનું ચિત તપમાં નિરત છે, જેઓ શાસના સમૂહથી આનંદ પામે છે, ગુણરૂપી મણિઓના ગણથી યુક્ત છે અને સર્વ સંકલાવિકલ્પોથી મુક્ત છે, તેઓ શિવવધૂના વલ્લભ કેમ નહીં બને ? નિયમસાર વૃત્તિ • परब्रह्मण्यनुष्ठान निरतानां मनीषिणाम्। अन्तरैरप्यलं जल्पै દિર્ગવૈશ્વ વિં પુનઃ ?પાટલા જે મનીષિઓ પરબ્રહ્મ વિષેના અનુષ્ઠાનમાં મગ્ન છે, એમને અંતર્જ (મનમાં બોલાતા શબ્દોથી પણ સર્યું, તો બાહ્ય જલા વાતચીતની તો વાત જ ક્યાં રહી ? (માનિની) अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं, स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा। निजशममयवाभिर्निर्भरानन्दभक्त्या, स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः ?।।११३।। પોતાના પરમાનંદરૂપી અમૃતથી પલળેલા સ્કુરાયમાન સહજજ્ઞાનસ્વરૂપ એવા આત્માને આત્મા સ્વકીય પ્રશમમય જળ વડે અત્યંત આનંદના પ્રકારોથી અભિષેક કર્યા કરે. લોકો સાથે ઘણા લવારા કરવાથી શું ? भेदविज्ञानतः सिद्धाः, સિદ્ધા રે નિ વેદના अस्यैवाभावतो बद्धाः, बद्धा ये किल केचन ।। उद्धरणम्।। જેઓ પણ સિદ્ધ થયા છે, તેઓ શરીરાદિથી પોતાના ભેદના જ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ પણ બંઘાયા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. को नाम वक्ति विद्वान्, मम च परद्रव्यमेतदेव स्यात् । निजमहिमानं जानन्, ગુરુવરસિમર્થનાસકુતા .૧૮૮ાા . કોણ વિદ્વાન એવું કહે છે કે, “મારું - પરદ્રવ્ય” આવું થઈ શકે (મારું છે તો પર કેવી રીતે ? અને પર છે તો મારું કેવી રીતે ? આમ આ વાત પરસ્પર વિરુદ્ધ છે.) જે ગુરુના ચરણનાં સમ્યમ્ [37] विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ता Page #38 -------------------------------------------------------------------------- ________________ (oo -सूक्तोपनिषद्અર્ચનથી થયેલ આત્મસ્વરૂપનો મહિમા જાણે તે આવું ન જ કહી शडे. -सूक्तोपनिषद् आत्मपरिणामहिंसन हेतुत्वात् सर्वमेव हिंसैतत्। अनृतवचनादि केवल मुदाहृतं शिष्यबोधाय।।४२।। હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ આ બધું જ આત્મપરિણામની હિંસારૂપ હોવાથી હિંસા જ છે, છતાં માત્ર શિષ્યના બોધ માટે અસત્ય વચન વગેરેથી વિરમણ કરવાનો ઉપદેશ આપ્યો છે. (मालिनी) अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकर, ___सहजपरमचिच्चिन्तामणिनित्यशुद्धः। निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः, किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ?।।१३८ ।। શાશ્વત, અદ્વિતીય, સહજ પરમ જ્ઞાનચિંતામણિ, નિત્ય શુદ્ધ, સ્વકીય અનંત જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ એવો મારી અંતર્ગત પરમાત્મા છે. તો પછી ઘણા વિકલ્પોવાળા એવા બાહ્યભાવોનું મને શું કામ છે ? इयमेकैव समर्था, धर्मस्वं मे मया समं नेतुम्। सततमिति भावनीया, पश्चिमसल्लेखना भक्त्या ।।१७५।। મારા ધર્મ-ધનને મારી સાથે પરલોકમાં લઈ જવા માટે આ એક જ સમર્થ છે. એમ સતત ભક્તિથી પશ્ચિમ સંલેખનાનું (સંલેખના વગેરે અંતિમ આરાધનાનું) પરિભાવન કરવું જોઈએ. यावच्चिन्ताऽस्ति जन्तूनां, तावद् भवति संसृतिः । यथेन्धनसनाथस्य, स्वाहानाथस्य वर्धनम् ।।२४६।। જીવોને જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી સંસાર છે. જેમ કે ઈંધણથી યુક્ત એવા અગ્નિની વૃદ્ધિ થાય છે. • पुरुषार्थसिध्युपाय . परदोषनिगृहनमपि विधेयमुपबृंहणगुणार्थम् ।।२७।। ઉપબૃહણા ગુણ માટે બીજાના દોષોને ટાંકવા પણ જોઈએ. • तियानुप्रेक्षा . अण्णोण्णं खज्जंता, तिरिया पावंति दारुणं दुक्खं । माया वि जत्थ भक्खदि, को अण्णो तत्थ रक्खेदि।।४।। અન્યોન્યથી ભક્ષણ કરાતાં તિર્યંચો દારુણ દુઃખને પામે છે, જ્યાં સ્વયં માતા પણ ભક્ષણ કરે, ત્યાં બીજું કોણ રક્ષણ કરે ? [38] Page #39 -------------------------------------------------------------------------- ________________ - १ (०२ @सूक्तोपनिषद् - सयलिट्ठविसयजोओ, बहुपुण्णस्स वि ण सव्वहा होइ। तं पुण्णं पि ण कस्स वि, सव्वं जेणिच्छिदं लहदि ।।५।। બહુ પુણ્યશાળી હોય તેને પણ સર્વથા સકળ વાંછિત વિષયોનો યોગ થતો નથી અને કોઈનું પણ એવું પણ્ય પણ નથી કે જેનાથી સર્વ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે. -सूक्तोपनिषद् पुज्जेसु वि दोसगहणसीलत्तं। वेरधरणं च सुइरं, तिव्वकसायाण लिंगाणि ।।१२।। આત્મપ્રશંસા કરવી, પૂજ્યોના પણ દોષો જોવાનો સ્વભાવ અને ચિરકાળ સુધી વેરભાવ રાખવો એ તીવ્ર કષાયોના ચિહ્નો છે. सारीरियदुक्खादो, माणसदुक्खं हवेइ अइपउरं। माणसदुक्खजुदस्स हि, विसया वि दुहावहा हुंति।।६।। શારીરિક દુઃખ સહન કરતા માનસ દુઃખ અતિ પ્રચુર હોય છે. જે માનસ દુઃખથી યુક્ત હોય તેને વિષયો પણ દુઃખદાયી થાય છે. उवसमणो अक्खाणं, उववासो वण्णिदो समासेण । तम्हा भुंजता वि य, जिदिदिया होंति उववासा ।।४३९ ।। ઈન્દ્રિયોનો ઉપશમ એ જ સંક્ષેપથી ઉપવાસ કહ્યો છે. માટે જિતેન્દ્રિય આત્માઓ ખાવા છતાં પણ ઉપવાસી હોય છે. सव्वत्थ वि पियवयणं, दुव्वयणे दुज्जणे वि खमकरणं । सव्वसिं गुणगहणं, मंदकसायाण दिटुंता ।।९१।। બધા સાથે પ્રિય વચન બોલવું. કોઈ ખરાબ વચન કહે છે અને કોઈ દુર્જન હોય તેને પણ સહન કરી લેવું. બધાના ગુણ જ જોવા એ મંદ કષાયોના દૃષ્ટાંતો છે. .सिद्धान्तसार . भववाधि तितीर्षन्ति, सद्गुरुभ्यो विनाऽपि ये। जिजीविषन्ति ते मूढा, नन्यायुःकर्मवर्जिताः ।।१-३०।। જેઓ સદ્ગુરુની વિના પણ સંસારસાગરને તરી જવાની ઈચ્છા કરે છે. તેઓ આયુષ્યકર્મ વિના જ જીવવાની ઈચ્છા કરે છે. विद्यमानं महादोषं, परकीयं महाधियः। प्रकाशयन्ति नो जातु, [39] अप्पपसंसणकरणं, Page #40 -------------------------------------------------------------------------- ________________ -सूक्तोपनिषद् - 03 स्वसिद्धिमुपलिप्सवः ।।१-८३।। પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મહામતિઓ બીજામાં રહેલા મોટા દોષનું પણ કદી પ્રકાશન કરતાં નથી. -સૂરોના 5 પ્રમાદી આત્મા પહેલા પોતે જ પોતાની હિંસા કરે છે. પછી બીજા જીવોનો વધ થાય કે ન થાય, એ બીજી વાત છે. स्रावि दुर्गन्धबीभत्सं, अहिंसादयो गुणा यस्मिन् परिपाल्यमाने बृंहन्तिवृद्धिमुपयान्ति तद् ब्रह्म ।।७-१६।। જેને પરિપૂર્ણપણે પાળવાથી અહિંસા વગેરે ગુણો વૃદ્ધિ પામે તેનું નામ બ્રહાચર્ય. रामाकलेवरं मूढाः, સેવત્તે શુના ફુવારૂ-૭રૂ II સતત અશુચિ પદાર્થોનું સ્રાવણ કરતા, દુર્ગઘી, બીભત્સ, કીડાઓના સમૂહથી ખદબદતા એવા સ્ત્રીના શરીરને મૂઢ જીવો કૂતરાઓની જેમ સેવે છે. (કૂતરા જ એવી ગંદકીનું સેવન કરે.) यतः संसारकारणादात्मनो गोपनं મત સા નિઃll૨-૨ા. જેના વડે સંસારના હેતુથી આત્માનું રક્ષણ થાય તે ગુપ્તિ. स्त्रीणामवयवाः सर्वे, दृष्टिमार्गगता अपि। ब्रह्मव्रतस्य नामापि, નત્તિ સાથોપ લગાતારૂ-૮દ્દા રુરીના સર્વે અવયવો દૃષ્ટિગોચર થાય તો પણ સાધુના પણ બ્રહ્મચર્યવ્રતના નામને પણ હણી નાખે છે. (પછી એના બ્રહ્મચર્યનું નામ માત્ર પણ રહેતું નથી.) • મેઘદૂત • मोघा याञ्चा वरमधिगुणे નાથને નવ્યવહામાતાદ્દા. અધમની પાસે યાચના કરીએ અને ઈષ્ટ વસ્તુ મળી જાય તેના કરતાં ગુણાધિક પાસે યાચના કરીએ અને તે નિષ્ફળ જાય એ બહેતર છે. • સર્વાર્થસિદ્ધિ • स्वयमेवात्मनाऽऽत्मानं, हिनस्त्यात्मा प्रमादवान्। पूर्व प्राण्यन्तराणां तु, पश्चात् स्याद्वा न वा वधः।।७-१३।। प्रत्युक्तं हि प्रणयिषु सता मीप्सितार्थक्रियैव ।।१२०।। સજ્જનો સ્નેહીઓની અભિવાંછિત વસ્તુ કરી દે એ જ તેમનો પ્રત્યુતર હોય છે. [40] Page #41 -------------------------------------------------------------------------- ________________ - सूक्तोपनिषद् - • शिवपुरारा ऋषभस्य चरित्रं हि, परमं पावनं महत् । स्वयं यशस्यमायुष्यं, श्रोतव्यं च प्रयत्नतः ।। श्री ऋषमहेवनुं यरित्र परम पावन छे. महान छे. स्वर्ग, यश અને આયુષ્યનું દાતાર છે. તેને પ્રયત્નથી સાંભળવું જોઈએ. • नागपुरारा • अष्टषष्टिषु तीर्थेषु, यत्पुण्यं किल यात्रया । आदिनाथस्य देवस्य, दर्शनेनापि तद् भवेत् । । અડસઠ તીર્થોમાં યાત્રા કરવાથી જે પુણ્ય મળે તે આદિનાથ દેવના દર્શનમાત્રથી મળે છે. कैलास पर्वते रम्ये, ७.५ वृषभोऽयं जिनेश्वरः । चकार स्वावतारं यः, सर्वज्ञः सर्वगः शिवः । રમણીય એવા કૈલાસ પર્વતમાં સર્વજ્ઞ, સર્વગામીજ્ઞાનયુક્ત શિવસ્વરૂપી એવા જેમણે પોતાનો અવતાર કર્યો હતો (ત્યાં સમોસર્યા હતાં) એવા આ વૃષભ જિનેશ્વર છે. [41] ७६ • संहपुराण • नाभेः पुत्रश्च ऋषभ, ऋषभाद् भरतोऽभवत् । तस्य नाम्ना त्विदं वर्ष. भारतं चेति कीर्त्यते । । १-२-३७-५७ ।। નાભિના પુત્ર ઋષભ થયા અને ઋષભથી ભરત થયા. જેમના નામથી આ દેશ ભારત કહેવાય છે. • विष्णुपुराण • हिमाद्रिं यस्य वै वर्षं, नाभेरासीन् महात्मनः। तस्यर्षभोऽभवत्पुत्रो, मरुदेव्यां महाद्युतिः । । २-१-२७।। મહાપુરુષ એવા જે નાભિનો દેશ હિમવંત પર્વત સુઘી હતો. તેમનો મરુદેવીમાં મહાતેજસ્વી ઋષભ નામનો પુત્ર થયો. • ब्रह्मांडपुरा • नाभिस्त्वजनयत्पुत्रं, मरुदेव्यां महाद्युतिम्। ऋषभं पार्थिवश्रेष्ठं, - सूक्तोपनिषद् -3 सर्वक्षत्रस्य पूर्वजम् ।। ऋषभाद् भरतो जज्ञे वीरः पुत्रशताग्रजः ।। १-२-१४ । । ५९-६० ।। નાભિએ મરુદેવીમાં મહાતેજસ્વી, રાજાઓમાં શ્રેષ્ઠ, સર્વ ક્ષત્રિયોના પૂર્વજ એવા ઋષભને જન્મ આપ્યો અને ઋષભથી વીર, પુત્રશતના અગ્રજ એવા ભરતનો જન્મ થયો. Page #42 -------------------------------------------------------------------------- ________________ मूकोपनिषद् - इह हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन महादेवेन ऋषभेण दशप्रकारो धर्मः स्वयं चीर्णः केवलज्ञानलम्भात्प्रवर्तितश्च त्रेतायामादाविति । અહીં ઈશ્વાકુકુળવંશમાં ઉત્પન્ન થયેલા નાભિના પુત્ર, મરુદેવીના નંદન મહાદેવ એવા ઋષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચર્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી સ્વયં ત્રેતા યુગમાં પ્રવર્તિત કર્યો. • भर्तृहरिकृतशतS • ( उपजाति) येषां न विद्या न तपो न दानं न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता, मनुष्यरूपेण मृगाचरन्ति ॥ रेमनी पासे विद्या, तप, धन, शील, गुरा मने धर्म नयी તેઓ મર્ત્યલોકમાં ધરતી પર ભાર સમાન છે. અને મનુષ્યના રૂપે પશુઓ ભટકે છે. ( उपजाति) भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तप्ताः । 66 कालो न यातो वयमेव याता स्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ।। ભોગો નથી ભોગવાયા, અમે પોતે જ ભોગવાઈ ગયાં. તપ નથી [ 42 ] कोपनिषद् તપ્યો, અમે પોતે જ તપી ગયા, કાળ પસાર નથી થયો અમે પોતે જ પસાર થયા. તૃષ્ણા ઘરડી ન થઈ, અમે પોતે જ ઘરડા થઈ ગયાં. ७८ (वसन्ततिलका) लाङ्गूलचालनमधश्चरणावपातं, भूमौ निपत्य वदनोदरदर्शनं च । श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु, धीरं विलोकपति चाटुशते भुके ।। કૂતરો રોટલીના ટુકડા માટે પૂંછડી પટપટાવે છે, આગળ પગ ટેકવે છે. જમીન પર પડીને મુખ અને ઉદરનું પ્રદર્શન કરીને રોટલીનો ટુકડો આપનારની ચાપલુસી કરે છે. જ્યારે શ્રેષ્ઠ હાથી તો ભોજન આપવામાં આવે ત્યારે ઘીરપણે જોયા કરે છે અને પેલો કેટલાય ભાઈ-બાપા કરે ત્યારે ભોજન કરે છે. (वसन्ततिलका) प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ।। નીયજનો વિઘ્નના ભયથી શુભ કાર્યનો પ્રારંભ જ કરતા નથી. મધ્યમજનો પ્રારંભ કરીને પણ વિઘ્નથી વિઘાત પામીને અટકી જાય છે. જ્યારે ઉત્તમજનો વિઘ્નો વડે ફરી ફરી પ્રતિઘાત પામવા છતાં પણ પ્રારંભ કરેલા શુભકાર્યનો ત્યાગ કરતા નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ७९ ८० -सूक्तोपनिषद् - કરે, ગુણોને પ્રગટ કરે, આપત્તિમાં પડેલાનો ત્યાગ ન કરે અને અવસરે ધનાદિ આપે તે સાચો મિત્ર છે એમ સંતો કહે છે. ॐ-सूक्तोपनिषद् (वसन्ततिलका) निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ।। નીતિમાં નિપુણજનો નિંદા કરે કે સ્તુતિ કરે, સંપત્તિ સ્વતંત્રપણે આવે કે જાય, આજે જ મરણ થાય કે યુગાન્તરે થાય, પણ ધીરપુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ વિચલિત થતા નથી. (आर्या) छिन्नोऽपि रोहति तरुः, क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः, सन्तप्यन्ते न ते विपदा ।। વૃક્ષ કાપવા છતાં ફરીથી ઉગે છે. ચન્દ્ર ક્ષીણ થવા છતાં પણ ફરીથી પુષ્ટિ પામે છે. આમ વિચારતા સજ્જનો આપત્તિથી સંતાપ પામતા નથી. (उपेन्द्रवज्रा) भवन्ति नम्रास्तरवः फलोद्गमै नवाम्बुभिर्भूमिविलम्बिनो घनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् ॥ ફળો આવે એટલે વૃક્ષો નમ્ર બને છે. નવું જળ ભર્યું હોવાથી જલધરો ઘરતી તરફ વધુ નમે છે. સજ્જનો સમૃદ્ધિથી અનુદ્ધત બને છે. ખરેખર, પરોપકારીઓનો આ સ્વભાવ જ છે. (अनुष्टुप्) पातितोऽपि कराघातैरुत्पतत्येव कन्दुका । प्रायेण साधुवृत्ताना-मस्थायिन्यो विपत्तयः ।। કરાઘાતથી પાડ્યો હોવા છતાં પણ દડો ફરી ઊંચે જ ઉછળે છે. જેઓ સદાચારી હોય છે, (દડાના પક્ષે સમ્યફ વર્તુળાકાર હોય छ), मोनी विपत्ति दांणो समय रहती थी. (वसन्ततिलका) पापानिवारयति योजयते हिताय, गुह्यं च गृहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ।। જે પાપથી નિવારણ કરે, હિતકાર્યમાં જોડે, ગોપનીયનું ગોપન (शार्दूलविक्रीडितम्) रे रे चातक ! सावधानमनसा, मित्र ! क्षणं श्रूयतामम्भोदा बहवो हि सन्ति गगने, सर्वेऽपि नैतादृशाः । केचिद् वृष्टिभिरार्द्रयन्ति वसुधां, गर्जन्ति केचिद् वृथा, यं यं पश्यसि तस्य तस्य पुरतो, मा ब्रूहि दीनं वचः ।। રે રે ચાતક ! મારા મિત્ર ! તું જરા સાવધાન મનથી મારી વાત [43] Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂeોપનિષદ્ - સાંભળ. ગગનમાં ઘણા વાદળાઓ છે, પણ તે બધા સરખા નથી. કેટલાંક વૃષ્ટિઓ વડે વસુંધરાને આપ્લાવિત કરી દે છે. અને કેટલાક ફોગટ ગર્જના જ કરે છે. માટે તું જે જે વાદળને જુએ, તેની તેની સામે દીનવચન ના કહીશ. -સૂpોનિષદ્ થઇ सौजन्यं यदि किं निजैः ? स्वमहिमा, यद्यस्ति किं मण्डनैः ?, सद्विद्या यदि किं धनैः ? अपयशो, यद्यस्ति किं मृत्युना ।। જો લોભ છે તો બીજા દુર્ગુણોનું શું કામ છે ? (આ એક જ દુર્ગુણ સત્યાનાશ કરવા માટે પર્યાપ્ત છે.) જો પિશુનતા છે તો પાપોનું શું કામ છે ? જો સત્ય છે, તો તપનું શું કામ છે ? જો મન પવિત્ર છે તો તીર્થનું શું કામ છે ? જો સૌજન્ય છે તો સગાવ્હાલાઓનું શું કામ છે ? જો નિજમહિમા છે તો શણગારોનું શું કામ છે ? જો સદ્વિઘા છે, તો ધનનું શું કામ છે ? અને જો અપયશ છે, તો મૃત્યુનું શું કામ છે ? | (અનુપુષ) चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं जीवितयौवनम् । चलाचले च संसारे, धर्म एको हि निश्चलः ।। લક્ષ્મી ચંચળ છે, પ્રાણો પણ ચંચળ છે, જીવન અને યૌવન પણ ચંચળ છે. આખો સંસાર અત્યંત ચંચળ છે, તેમાં એક માત્ર ધર્મ જ નિશ્ચલ છે. (રિવરિnt) यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः । यदा किञ्चित्किञ्चिद् बुधजनसकाशादवगतं तदा मूोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ।। જ્યારે હું અતિ અલભ્ય જ્ઞાન ધરાવતો હતો ત્યારે હાથીની જેમ મદાબ્ધ હતો, ‘હું સર્વજ્ઞ છું' એવો મારા મનમાં અહંકાર હતો. પણ જ્યારે વિદ્વાન જન પાસેથી થોડું થોડું શીખ્યો, ત્યારે મને ભાન થયું કે હું તો મૂર્ખ છું. અને તેથી તાવની જેમ મારો અહંકાર જતો રહ્યો. (વસત્તતિનવા) अम्भोजिनीवननिवासविलासमेव, हंसस्य हन्ति नितरां कुपितो विधाता । न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां, वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः ।। વિધાતા અત્યંત કુપિત થાય તો પણ તે હંસના પદ્મિની વનમાં નિવાસરૂપી વિલાસને જ હણી શકે. પણ ક્ષીર-નીરના વિવેકમાં તેની વિચક્ષણતાથી જે કીર્તિ પ્રસિદ્ધ છે, તેનું અપહરણ કરવા તો વિધાતા પણ સમર્થ નથી. (ગુરુ) त्वमेव चातकाधार, इति केषां न गोचरः ।। किमम्भोदवरास्माकं, कार्पण्योक्तिं प्रतीक्षसे ?।। કોને ખબર નથી કે તું જ ચાતકનો આધાર છે, હે શ્રેષ્ઠ જલધર ! હવે અમે તારી પાસે દીનતાથી જલ માટે કાકલૂદી કરીએ, એની રાહ કેમ જુએ છે ? (વરસી પડ ને ?) (શાર્દૂનવિદોfeતમ) लोभश्चेदगुणेन किं ? पिशुनता, यद्यस्ति किं पातकैः ?, सत्यं चेत्तपसा च किं ? शुचि मनो, यद्यस्ति तीर्थेन किम् ?। [44] Page #45 -------------------------------------------------------------------------- ________________ @सूक्तोपनिषद् - ८३ (शार्दूलविक्रीडितम्) सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न श्रूयते, मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते, प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।। અત્યંત તપેલા લોઢા પર રહેલા પાણીનું નામોનિશાન રહેતું નથી. તે જ પાણી કમળપત્ર પર હોય તો મોતી જેવા આકારવાળું શોભે છે. સ્વાતિનક્ષત્રમાં સાગરની શક્તિમાં પડેલું તે જ જળ મોતી બની જાય છે, એ રીતે વ્યક્તિ પ્રાયઃ સંસર્ગથી અધમ-મધ્યમ અને ઉત્તમગુણવાળી थाय छे. -सूक्तोपनिषद् - (शिखरिणी) क्वचिद् भूमौ शायी, क्वचिदपि च पर्यङ्कशयना, क्वचिच्छाकाहारी, क्वचिदपि च शाल्योदनरुचिः । क्वचित्कन्थाधारी, क्वचिदपि च दिव्याम्बधरो, मनस्वी कार्यार्थी, गणयति न दुःखं न च सुखम् ।। ક્યારેક જમીન પર સૂવે છે, તો ક્યારેક પલંગ ઉપર શયન કરે छ. ऽयारे56MSL AIS जाले छे, तो ऽयारे शाति (Gत्तम) ભાતમાં રુચિ કરે છે, ક્યારેક ફાટલા-તૂટલા ચીંથરા પહેરે છે, તો ક્યારેક દિવ્ય વસ્ત્રોને ધારણ કરે છે. ખરેખર, કાર્યને સિદ્ધ કરવા તત્પર મનસ્વી સુખ કે દુઃખને ગણકારતો નથી. (आर्या) यदि नाम दैवगत्या जगदसरोज कदाचिदपि जातम् । अवकरनिकरं विकिरति तत् किं कृकवाकुरिव हंसः ? ।। જો ક્યારેક પણ દૈવજોગે આખું જગત કમળરહિત થઈ જાય તો પણ હંસ કદી ગામડાના કુકડાની જેમ ઉકરડાને ચૂંથે ખરો ? (मालिनी) गुणवदगुणवद्वा कुर्वता कार्यमादौ, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेः, भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ બુદ્ધિમાન અને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતા પૂર્વે તેના પરિણામનો યત્નપૂર્વક નિશ્ચય કરવો જોઈએ. જે કાર્યો અતિ ઉતાવળમાં કરવામાં આવે, તેનાથી જે વિપત્તિ થાય, તેના અંત સુધી હૃદયને બાળનારો કાંટા જેવો વિપાક દુઃખ આપ્યા કરે છે. (वसन्ततिलका) पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहितेषु कृताभियोगाः ।। સૂરજ કમળવનને વિકસિત કરે છે. ચન્દ્ર કેરવસમૂહને પ્રફુલ્લિત કરે છે. જલઘર પાસે અભ્યર્થના ન કરાતી હોવા છતાં પણ તે જલ है छे. गरेर सानोनो मा स्वभाव १ छ, तमो पोत १ પરહિત કરવાનો પ્રયત્ન કરે છે. (वसन्ततिलका) जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । [45] Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૬ -સૂeોનિક છે શકાય એવા પેટને પૂરવા માટે સાગરને પીવે છે. જ્યારે જલઘર તો ગ્રીખથી ભરેલા જગતના સંતાપને દૂર કરી દે છે. છે. તૂરોપનિષદ્ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् ?॥ સત્સંગ બુદ્ધિની અજ્ઞતાને દૂર કરે છે. વાણીમાં સત્યનું સિંચન કરે છે. સ્વમાનની ઉન્નતતા અર્પે છે. પાપને દૂર કરે છે. ચિત્તને પ્રસન્ન કરે છે, દિશાઓમાં કીર્તિને ફેલાવે છે. ખરેખર, સત્સંગથી પુરુષોને કયો લાભ નથી થતો ? (વસત્તતિના) व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो, लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ।। અત્યંત તર્જના કરતી વાઘણ જેવી જરા ઉભી છે, અને રોગો શત્રુઓની જેમ શરીર પર પ્રહારો કરે છે. જેમ ભાંગેલા ઘડામાંથી પાણી ઝરે તેમ આયુષ્ય અત્યંત ગળતું જાય છે. અને આમ હોવા છતાં પણ લોક પાપ આચરણ કરે છે. એ આશ્ચર્ય છે. ( નાની) मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः, त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं, निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।। મન-વચન અને કાયામાં પવિત્રતારૂપી સુધાથી જે પૂર્ણ હોય, ત્રણે ભુવનોને ઉપકારોની શ્રેણિઓથી આનંદિત કરતા હોય, હંમેશા બીજાના પરમાણુ જેવડા નાના ગુણોને પણ પર્વત જેવા કરીને જોતા જોતા પોતાના હૃદયમાં પ્રમોદ ભાવથી ઉલ્લાસ પામતા હોય એવા સજ્જનો કેટલા છે ? (શાર્દૂનવોદિતમ્) क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेका सतामग्रणीः । दुष्पूरोदरपूरणाय पिबति स्रोतःपति वाडवो, जीमूतस्तु निदाघसम्भृतजगत्सन्तापविच्छित्तये ।। જેઓ માત્ર પોતાનું જ પેટ ભરવાની પેરવીમાં ઉઘત છે એવા ક્ષુદ્ર જીવો તો હજારો છે. પણ જે પુરુષને મન પરાર્થ એ જ સ્વાર્થ છે, તે સજ્જનોનો અગ્રણી છે. વડવાનળ પોતાના દુઃખેથી પૂરી (ત્ર થરા) नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः, स्वान् गुणान् ख्यापयन्तः, स्वार्थान् सम्पादयन्तो विततपृथुतराऽऽरम्भयत्नाः परार्थे । क्षान्त्यैवाक्षेपरुक्षाक्षरमुखरमुखान्, दुर्मुखान् दूषयन्तः सन्तः साश्चर्यचर्या जगति बहुमताः, कस्य नाभ्यर्चनीयाः ?।। જેઓ નમ્રપણાથી ઉન્નત છે. બીજાના ગુણોને કહેવા દ્વારા પોતાના ગુણોને જણાવે છે. પરાર્થમાં વિસ્તૃત અને વિશાળ આરંભનો યત્ન કરવા દ્વારા સ્વાર્થનું સંપાદન કરે છે. આક્ષેપથી ઠક્ષ અક્ષરો કહેવામાં વાચાળમુખવાળા દુર્મુખોને ક્ષમાથી જ દૂષિત કરતા એવા આશ્ચર્યભૂત ચર્યાવાળા એવા સજ્જનો જગતમાં કોને બહુમત અને પૂજનીય ન હોય ? [46] Page #47 -------------------------------------------------------------------------- ________________ .८७ ॐ-सूक्तोपनिषद् (वसन्ततिलका) लज्जां गुणोघजननी जननीमिव स्वा मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति, सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ।। ગુણોના સમૂહને ઉત્પન્ન કરતી એવી, જાણે પોતાની અત્યંત શુદ્ધહદયવાળી માતા હોય તેવી લજ્જાને અનુસરતા સત્યવતના આગ્રહી તેજસ્વી જીવો પ્રાણોને સુખેથી છોડી દે છે, પણ પ્રતિજ્ઞાને नही. -सूक्तोपनिषद् - व्रीडा चेत् किमु भूषणैः ? सुकविता यद्यस्ति राज्येन किम् ? જો ક્ષમા છો તો કવચનું શું કામ છે ? જો કોઇ છે તો જીવોને દુશ્મનનું શું કામ છે. જો જ્ઞાતિજનો છે તો અગ્નિનું શું કામ છે. (તેઓ જ સંતાપ આપવા પર્યાપ્ત છે.) જો મિત્ર છે, તો દિવ્ય ઔષધિનું શું ફળ છે ? જો દુર્જનો છે તો સર્પોનું શું કામ છે ? જો નિરવ વિધા છે, તો ધનનું શું કામ છે ? જો લજ્જા છે, તો આભૂષણોનું શું કામ છે ? અને જો સુકવિતા છે તો રાજ્યનું શું डाम छ ? (शार्दूलविक्रीडितम्) एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये. ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।। જેઓ સ્વાર્થને છોડીને પણ પરાર્થ માટે પ્રયત્ન કરે છે તેઓ સજ્જન છે. જેઓ સ્વાર્થને બાધા ન પહોંચે તેમ પરાર્થમાં ઉદ્યમ કરે છે તેઓ સામાન્ય છે. જેઓ સ્વાર્થ માટે પરાર્થને (બીજાના કાર્યને) તોડે છે તેઓ માનવરાક્ષસ છે. પણ જેઓ નિરર્થક જ પરહિતનો નિઘાત કરે છે, તેઓ કોણ છે તે અમે નથી જાણતા. (उपजाति) वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। વન હોય, રણ હોય, શત્રુઓની વચ્ચે હોય, જળમાં હોય કે અગ્નિની જ્વાળાઓ વચ્ચે હોય, મહાસાગરમાં હોય કે પર્વતના શિખરે હોય, સુપ્ત-પ્રમત્ત કે વિષમદશામાં રહેલો હોય, ત્યારે પણ પૂર્વકૃત પુણ્યો રક્ષણ કરે છે. (शार्दूलविक्रीडितम्) क्षान्तिश्चेत् कवचेन किं ? किमरिभिः क्रोधोऽस्ति चेद् देहिनां, ज्ञातिश्चेदनलेन किं ? यदि सुहृद् दिव्यौषधैः किं फलम् ? किं सपैर्यदि दुर्जनाः ? किमु धनैर्विद्यानवद्या यदि ? (शिखरिणि) अजानन दाहात्म्यं पततु शलभो दीपदहने, स मीनोऽप्यज्ञानाद्बडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिलान्, न मुञ्चामः कामान् अहह गहनो मोहमहिमा ।। [47] Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉતૂરોપનિષ – પતંગિયું નથી જાણતું કે પોતે ભસ્મીભૂત થઈ જશે અને તે દીવાની આગમાં પડી જાય એ સમજાય એવું છે. માછલી પણ અજ્ઞાનથી પોતાના મૃત્યુને નોતરનાર બડિશવાળા માંસના ટુકડાને અજ્ઞાનથી ખાય છે, તે ય સમજાય એવું છે. પણ અમે તો સારી રીતે જાણીએ છીએ કે કામભોગો અનેક આપત્તિઓથી ભરેલા છે, અને છતાં પણ અમે તેને છોડતા નથી. ખરેખર, મોહનો મહિમા અગમ્ય છે. -સૂરોપનિષદ્ » થવા કેમ ઈચ્છે છે. આ પ્રસાદ તો અનેક ક્લેશોથી ગહન છે. જો તું પોતે જ પ્રસન્ન થાય, તો ચિંતામણિના ગુણો તારામાં ઉદય પામે. સંકલ્પ વિકલ્પોથી તારું મન શૂન્ય બને પછી એ તારી કઈ અભિલાષાને પૂર્ણ ન કરે ? અર્થાત્ જનમનોરંજન છોડીને અંતર્નિમગ્ન અવસ્થાનો સ્વીકાર કર, સંકલ્પ-વિકલ્પ છોડી દે, પછી તો તારું મન જ ચિત્તામણિ છે. सर्वे क्षयान्ता निचयाः, पतनान्ताः समुच्छूयाः। संयोगा विप्रयोगान्ता, मरणान्तं हि जीवितम् ॥ (વાલ્મિકી રામાયને ૨-૦૧-૧૬) સર્વ સંગ્રહો અંતે ક્ષય પામે છે, ઉત્કર્ષોના અંતે પતન હોય છે. સંયોગોના અંતે વિયોગ હોય છે અને જીવનના અંતે મરણ હોય છે. (શિરિનt) अमीषां प्राणानां तुलितबिसिनीपत्रपयसां, कृते किं नास्माभिर्विगलितविवेकैर्विलसितम् । यदाढ्यानामग्रे द्रविणमदनिःसञ्जमनसां, कृतं वीतव्रीडैनिजगुणकथापातकमपि ।। જે આ પ્રાણી પદ્મિનીના પત્ર પર રહેલા જલબિંદુ જેવા ચંચળ છે, તેના માટે થઈને નિર્વિવેક એવા અમે શું શું ન કર્યું ? જેઓ ઘનના અહંકારથી સમ્મલ્શિમ જેવા થઈ ગયા છે, એવા શ્રીમંતોની પાસે અમે જે નિર્લજ્જ થઈને પોતાના ગુણોને પોતે જ કહેવાનું પાપ પણ કર્યું. હાય, નશ્વર પ્રાણો માટે અમે આ શું કર્યું ? को वा महान्धो ? मदनातुरो यः । - शङ्कराचार्यः । મહા અબ્ધ કોણ છે ? જે કામાતુર છે. मा भवाज्ञो भव ज्ञस्त्वं, जहि संसारभावनाम्। अनात्मन्यात्मभावेन, किमज्ञ इव रोदिषि ?।। (મદોષનિવત્ ૪-૧૨૦) તું અજ્ઞ નહીં જ્ઞાની થા. સંસારવાસનાને છોડી દે. જે તું નથી તેમાં “હું” પણાની બુદ્ધિથી અજ્ઞાનીની જેમ કેમ રડે છે ? ( શિરિન) परेषां चेतांसि प्रतिदिवसमाराध्य बहु हा, प्रसादं किं नेतुं विशसि हृदय ! क्लेशकलिलम् । प्रसन्ने त्वय्येव स्वयमुदितचिन्तामणिगुणे, विमुक्तः सङ्कल्पः किमभिलषितं पुष्यति न ते ।। હે હૃદય ! પ્રતિદિન બીજાના મનને ખુશ કરવા દ્વારા તું પ્રસન્ન नादत्त कस्यचित् पापं, न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ।। (- મહાભારતે પીળાપન ૨૬-૧૧, મજાવતાયામ્ ૧-૧૧) ભગવાન કોઈને પાપ પણ નથી આપતા અને પુણ્ય પણ નથી [48] Page #49 -------------------------------------------------------------------------- ________________ હસૂનિષદ્ - - 99 આપતા. પણ જ્ઞાન અજ્ઞાનથી આવૃત થઈ ગયું છે, માટે જ જીવો મોહિત થાય છે અને પાપ કરે છે. सर्व एव नरा मोहाद्, दुराशापाशपाशिनः । दोषगुल्मकसारङ्गा, विशीर्णा जन्मजङगले ।। (ાવાસિષ્ટ - ૧-૨૬-૪૧) -सूक्तोपनिषद् - (વેરી નાથા - 9૬-૧-૪૨૭) અજ્ઞાનીઓનો સંસાર દીર્ઘ હોય છે. તેમને ફરી ફરી રોવું પડે છે. नास्ति कामसमो व्याधिर्नास्ति मोहसमो रिपुः। नास्ति क्रोधसमो वह्निर्नास्ति ज्ञानात् परं सुखम् ।। (વાળવચનીતિ:) કામ સમાન વ્યાધિ નથી, મોહ સમાન બુ નથી. ક્રોધ સમાન અગ્નિ નથી અને જ્ઞાન કરતા ચઢિયાતું સુખ નથી. સર્વે મનુષ્યો મોહને કારણ દુઃખ દેનારી આશાઓના પાશમાં બંધાયેલા છે. દોષરૂપી વગડાઓમાં ફસાયેલા મૃગલાઓની જેમ જન્મરૂપી જંગલમાં વિશીર્ણ થયા છે. आदित्यस्य गतागतैरहरहः, सङक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः, कालो न विज्ञायते । दृष्ट्वा जन्म-जरा-विपत्ति-मरणं, त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरा-मुन्मत्तभूतं जगत् ।। | (વરાશત-૭). अद्यैव कुरु यच्छ्रेयो, वृद्धः सन्किं करिष्यति ?। स्वगात्राण्यपि भाराय, भवन्ति हि विपर्यये ।। જે કલ્યાણકારક છે, તેને આજે જ કર. વૃદ્ધપણામાં શું કરીશ ? વૃદ્ધપણામાં તો પોતાના શરીરના અવયવો પણ ભારરૂપ લાગે છે. gણાતીતા દિ સોનિ ! (સુત્તનિપાત-૨-૨૨-૩) ઘર્મના અવસરને ચૂકી જનારા શોક કરે છે. સૂર્યની આવ-જાથી પ્રતિદિન આયુષ્ય ખૂટતું જાય છે. ઘણા કાર્યોના ભારથી ગુરુ એવા વ્યાપારોથી કાળ જણાતો નથી. જન્મ, જરા, વિપત્તિ અને મરણને જોઈને પણ ત્રાસ થતો નથી. જાણે મોહમયી પ્રમાદ મદિરાને પીને જગત્ ઉન્મત્ત થઈ ગયું છે. नीतिज्ञा नियतिज्ञा वेदज्ञा अपि भवन्ति शास्त्रज्ञाः। ब्रह्मज्ञा अपि लभ्याः स्वाज्ञानज्ञानिनो विरलाः।। रामाय स्वस्ति, रावणाय स्वस्ति । રામનું પણ કલ્યાણ થાઓ અને રાવણનું પણ કલ્યાણ થાઓ. નીતિ, નિયતિ, વેદ, શાસ્ત્રો અને બ્રહને જાણનારા મનુષ્યો હોય છે. પણ પોતાના અજ્ઞાનને જાણનારા વિરલા જ હોય છે. दीघो बालानं संसारो, पुनप्पुनं च रोदतं । अन्तधृतगुणैरेव परेषां स्थीयते हृदि। જેમણે અંતરમાં ગુણોને ધાર્યા છે, તેઓ જ બીજાના હૃદયમાં રહી શકે છે. [49] Page #50 -------------------------------------------------------------------------- ________________ -સૂeોનષત્ છે. સૂeોપનિષદ્ - अपकारदशायामप्युपकुर्वन्ति साधवः। छिन्दन्तमपि वृक्षः स्वच्छायया किं न रक्षति ? / / (સમારંગનરશત) પોતાના પર અપકાર થતો હોય, તે દશામાં પણ સંતો ઉપકાર કરે છે. જે પોતાને કાપે છે, તેને પણ વૃક્ષ પોતાની છાયા વડે તડકાથી બચાવે છે ને ? ब्रुवते हि फलेन साधवो, न तु कण्ठेन निजोपयोगिताम्। | (નૈષથીયરત ર-૪૮) સંતો પોતાની ઉપયોગિતાને વાણીથી નહીં પણ ફળથી પ્રગટ કરે છે. तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म, विद्याऽन्या शिल्पनैपुणम् / / (વિષ્ણુગુપુરા-૧-૧૨-૪૧) જેનાથી કર્મબંધ ન થાય તે સાચું કાર્ય છે. જેનાથી મુક્તિ મળે, તે સાચી વિદ્યા છે. બીજું કાર્ય તો કાયક્લેશ માટે જ થાય છે અને અન્ય વિદ્યા પણ શિભનિપુણતા (સુથારાદિ વ્યવસાયમાં કુશળતા) જ છે. વાસ્તવિક વિધા નથી. ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પાવન સાન્નિધ્યમાં શ્રીસદ્ગુરુઓની પરમ કૃપાથી વીરસંવત્ 2535 માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-૫દ્મ-જયઘોષ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસસુતા તાત્પર્યાનુવાદવિભૂષિતા સૂક્તોપનિષદ્ [50]