________________
9
હસૂનિષ –
વિપત્તા ઉત્તમૈત્રીદ-૪૪ દુર્જનની મૈત્રીનું પરિણામ આપત્તિ છે.
-સૂaોનિક स खलु प्रत्यक्षं दैवम, यस्य
પરસ્વૈર્થિવ પરસ્ત્રીપુ નિઃસ્પૃદં ચેત: ૧૦-૧૧૨ ા જેના મનમાં પરધન અને પરસ્ત્રી માટે કોઈ સ્પૃહા નથી, એ પ્રત્યક્ષ દેવ છે.
મરત્તો ત્રીજુ વિશ્વાસETદ્ર-૪થી સ્ત્રીઓમાં વિશ્વાસ રાખવાનું પરિણામ મરણ છે.
अकुलीनेषु नास्त्यपवादाद् भयम्। અકુલીનોને અપયશનો ભય હોતો નથી.
न महताप्युपकारेण चित्तस्य तथानुरागः,
यथाल्पेनाप्यपकारेण विरागो भवति ।।१०-११५॥ મોટા ઉપકારથી પણ ચિત્તમાં એવો અનુરાગ નથી થતો જેટલો અલ્પ પણ અપકારથી વિરાગ થાય છે. (બીજા પરથી મન ઉતરી જાય છે.)
कालातिक्रमान्नखच्छेद्यमपि कार्य
મતિ કુટીરચ્છેદ્યમઓ વાTI૧૦-૬૪ો. કાળને ઓળંગી જવાથી નખથી છેદનીય એવું કાર્ય પણ કુહાડાથી છેદનીય કે અછંદનીય બની જાય છે.
क्षीरवृक्षवत् फलसम्पादक एव महतामालापः ।।१०-१३१ ।। મહાપુરુષોનું વચન ક્ષીરવૃક્ષની જેમ ફળ આપનારું જ થાય છે.
तावत् सर्वोऽपि शुचिनिःस्पृहो वा,
यावन्न परवरस्त्रीदर्शनमर्थागमो वा।।१०-१०७।। ત્યાં સુધી બધા પવિત્ર કે નિઃસ્પૃહ હોય છે કે જ્યાં સુધી બીજાની સુંદર સ્ત્રીનું દર્શન કે ધનપ્રાપ્તિ ન થાય.
अतिक्रोधनस्य प्रभुत्वमग्नी पतितं
નવમવ શતથા વિશાતા૧૦-૧૩૧TI જે અતિકોઘી હોય, તેનું સ્વામિત્વ અગ્નિમાં પડેલા લવણની જેમ શતધા વિશીર્ણ થઈ જાય છે.
अर्थेषूपभोगरहितास्तरवोऽपि साभिलाषाः,
વિં પુનર્મનુષ્યઃ ? ૧૦-૧૧૦|| ઉપભોગરહિત એવા વૃક્ષોને પણ ઘનની તૃષ્ણા હોય છે, તો મનુષ્યોની તો શું વાત કરવી ? (પરિગ્રહની તીવ્ર સંજ્ઞાથી વૃક્ષો જમીનમાં દાટેલા નિધિને પોતાના મૂળિયાઓથી ઢાંકી દે છે.)
सर्वान् गुणान् निहन्त्यनुचितज्ञः ।।१०-१३६ ।।
જે ઉચિતજ્ઞ નથી, એ સર્વ ગુણોને હણી નાંખે છે. (ઔચિત્યને નહીં જાણનાર પોતાનામાં જે ગુણો હોય તેને ય ગુમાવી દે છે. એ ગુણોને ય દોષરૂપ બનાવી દે છે.)
[29]