________________
છે. તૂરોપનિષદ્
- 3 गुरुजनरोषेऽनुत्तरदानमभ्युपपत्तिश्चौषधम् ।।११-११॥
ગુરુજન કુપિત થાય, ત્યારે ખુલાસો-બચાવ ન કરવો, સામે જવાબ ન આપવો અને તેમની વાતનો સ્વીકાર કરવો, ભૂલ કબૂલી લેવી એ તેમના ગુસ્સાને શાંત કરવાનો ઉપાય છે.
છ૪ -
-સૂરોપનિષદ્ 5. मातृपितृभ्यां मनसाऽप्यवमन्यमानेष्वभि
मुखा अपि श्रियो विमुखीभवन्ति ।।२४-७७।। મનથી પણ માતા-પિતાની અવજ્ઞા કરાય તો અભિમુખ લક્ષ્મીઓ પણ વિમુખ થઈ જાય છે.
तरुच्छेदेन फलोपभोगः सकृदेव ।।१६-२४ ।। વૃક્ષને છેદવાથી ફળનો ઉપભોગ માત્ર એક વાર જ થઈ શકે છે.
जलचरस्येव तत्स्नानं यत्र न सन्ति
હેવમુરુથર્મોપાસનાનાાર-૨દ્દા જ્યાં દેવ-ગુરુ અને ધર્મની ઉપાસનાઓ નથી, તે સ્નાન જલચર પ્રાણીના સ્નાન જેવું છે.
वाक्पारुष्यं शस्त्रपातादपि विशिष्यते ।।१६-२७।। વાણીની કઠોરતા શાપાત કરતા પણ વધુ ઘાતક નીવડે છે.
देवगुरुधर्मरहिते पुंसि नास्ति सम्प्रत्ययः ।।२५-६५ ।। દેવ-ગુરુ-ધર્મરહિત પુરુષનો વિશ્વાસ ન થઈ શકે.
इयमुच्चधियामलौकिकी,
___ महती काऽपि कठोरचित्तता। उपकृत्य भवन्ति निःस्पृहाः,
परतः प्रत्युपकारभीरवः ।। આ ઉચ્ચમતિવાળા પુરુષોની કોઈ મોટી કઠોરવૃત્તિ છે કે જેથી તેઓ કોઈના પર ઉપકાર કરીને, નિઃસ્પૃહતા ને ધારણ કરે છે અને રખે ને એ પ્રત્યુપકાર કરે એવા ભયથી ભયભીત બને છે.
जनन्या अपि परस्त्रिया सह रहसि न तिष्ठेत् ।।२५-७९ ।। માતા એવી પણ પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું.
अतिक्रुद्धोऽपि न मान्यमतिक्रामेदवमन्येत वा ।।२५-८०।।
ખૂબ ક્રોધે ભરાયો હોય તો પણ માનનીયને ઓળંગવા નહીં અને તેમની અવજ્ઞા ન કરવી.
सम्पदीव विपद्यपि मेद्यति स्निह्यतीति मित्रम् ।।२३-१।। સંપત્તિની જેમ વિપત્તિમાં પણ સ્નેહ કરે તે મિત્ર.
परमात्मना समीकुर्वन् न कस्यापि भवति द्वेष्यः।।२५-९१॥
જે બીજાને પરમાત્મા સમાન માને, એ કોઈને પણ દ્વેષપાત્ર થતો નથી. અથવા તો જે પાને-બીજાને પોતાની સમાન માને તે કોઈને પણ દ્વેષપઝ થતો નથી.
ચિત્તવવૃત્તનવષયાર૪-રૂT
ચિત્તવિકૃતિનો કોઈ અવિષય નથી. (જેવો તેવો વિષય પણ ચિત્તમાં વિકાર જગાડવાનું સામર્થ્ય ધરાવે છે.)
[30]