SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે. તૂરોપનિષદ્पराधीनेष्वर्थेषु स्वोत्कर्षसम्भावनं मन्दमतीनाम् ।।२६-१०।। જે પરાધીન વસ્તુઓમાં પોતાનો ઉત્કર્ષ માને એ મંદમતિ છે. -સૂaોનિક उपकृत्य मूकभावोऽभिजातानाम् ।।२७-२५।। બીજા પર ઉપકાર કરીને મૌન રહે તે કુલીન છે. अपूर्वेषु प्रियपूर्व सम्भाषणं વ્યુતાનાં ભિનારદ-રૂકા અપરિચિત વ્યક્તિઓની સાથે પણ મીઠા વચનથી વાર્તાલાપ કરવો, એ સ્વર્ગથી અવતરેલા જીવોનું ઓળખચિહ્ન છે. तत् पाण्डित्यं यत्र जातिवयोविद्योचितमनुष्ठानम् ।।२७-५७।। જ્યાં જાતિ, વય અને વિધાને ઉચિત અનુષ્ઠાન છે તે પાંડિત્ય છે. तच्चातुर्यं यत्परप्रीत्या स्वकार्यसाधनम् ।।२७-५८।। જે બીજાની પ્રીતિપૂર્વક પોતાનું કાર્ય સિદ્ધ કરવું તે ચાતુર્ય છે. न ते मृता येषामिहास्ति શાશ્વતી દીર્તિદાર૬-૩૨ા જેમની અહીં શાશ્વતી કીર્તિ છે, તેઓ મરણ નથી પામ્યા. तत्सौजन्यं वाग्मिता च, यत्र नास्ति परोद्वेगः ।।२७-६०।। જ્યાં બીજાને ઉદ્વેગ ન થાય તે સૌજન્ય અને વયસ્વિતા (કુશળ વક્તાપણું છે.) आत्मसम्भावनः परेषामसहनश्च भृत्यः बहुपरिजनमपि स्वामिनमेकाकीकरोति ।।२६-४०।। અભિમાની અને બીજાને સહન નહી કરનારો સેવક ઘણા પરિજનવાળા એવા પણ પોતાના સ્વામિને એકલો કરી દે છે. यस्य यावान् परिग्रहः, तं तावानेव सन्तापयति ।।२७-४७ ।। જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેટલો જ તેને સંતાપ આપે છે. स्ववान्त इव स्वदत्ते નામનાથં સુર્યાત્ાાર-૨૪ના પોતાની ઉલ્ટી (વમન કરેલ વસ્તુ) ને આરોગવાની ઈચ્છા જેમ નથી કરાતી, તેમ પોતે બીજાને દાન કર્યું હોય, તે વસ્તુ પાછી લેવાની ઈચ્છા ન કરવી જોઈએ. गजे गर्दभे च राजरजकयोः સન પણ વિત્તામાર:Iીર૭-૪૮ાા રાજાને હાથી માટે અને ઘોળીને ગધેડા માટે ચિંતાનો બોજો સરખો જ હોય છે. [31]
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy