________________
છે
છે. તૂરોપનિષદ્पराधीनेष्वर्थेषु स्वोत्कर्षसम्भावनं मन्दमतीनाम् ।।२६-१०।। જે પરાધીન વસ્તુઓમાં પોતાનો ઉત્કર્ષ માને એ મંદમતિ છે.
-સૂaોનિક उपकृत्य मूकभावोऽभिजातानाम् ।।२७-२५।। બીજા પર ઉપકાર કરીને મૌન રહે તે કુલીન છે.
अपूर्वेषु प्रियपूर्व सम्भाषणं
વ્યુતાનાં ભિનારદ-રૂકા અપરિચિત વ્યક્તિઓની સાથે પણ મીઠા વચનથી વાર્તાલાપ કરવો, એ સ્વર્ગથી અવતરેલા જીવોનું ઓળખચિહ્ન છે.
तत् पाण्डित्यं यत्र जातिवयोविद्योचितमनुष्ठानम् ।।२७-५७।।
જ્યાં જાતિ, વય અને વિધાને ઉચિત અનુષ્ઠાન છે તે પાંડિત્ય છે.
तच्चातुर्यं यत्परप्रीत्या स्वकार्यसाधनम् ।।२७-५८।। જે બીજાની પ્રીતિપૂર્વક પોતાનું કાર્ય સિદ્ધ કરવું તે ચાતુર્ય છે.
न ते मृता येषामिहास्ति
શાશ્વતી દીર્તિદાર૬-૩૨ા જેમની અહીં શાશ્વતી કીર્તિ છે, તેઓ મરણ નથી પામ્યા.
तत्सौजन्यं वाग्मिता च, यत्र नास्ति परोद्वेगः ।।२७-६०।।
જ્યાં બીજાને ઉદ્વેગ ન થાય તે સૌજન્ય અને વયસ્વિતા (કુશળ વક્તાપણું છે.)
आत्मसम्भावनः परेषामसहनश्च भृत्यः
बहुपरिजनमपि स्वामिनमेकाकीकरोति ।।२६-४०।। અભિમાની અને બીજાને સહન નહી કરનારો સેવક ઘણા પરિજનવાળા એવા પણ પોતાના સ્વામિને એકલો કરી દે છે.
यस्य यावान् परिग्रहः, तं तावानेव सन्तापयति ।।२७-४७ ।। જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેટલો જ તેને સંતાપ આપે છે.
स्ववान्त इव स्वदत्ते
નામનાથં સુર્યાત્ાાર-૨૪ના પોતાની ઉલ્ટી (વમન કરેલ વસ્તુ) ને આરોગવાની ઈચ્છા જેમ નથી કરાતી, તેમ પોતે બીજાને દાન કર્યું હોય, તે વસ્તુ પાછી લેવાની ઈચ્છા ન કરવી જોઈએ.
गजे गर्दभे च राजरजकयोः
સન પણ વિત્તામાર:Iીર૭-૪૮ાા રાજાને હાથી માટે અને ઘોળીને ગધેડા માટે ચિંતાનો બોજો સરખો જ હોય છે.
[31]