________________
- છે. તૂરોપનિષદ્
૬ स्वभ्यस्तात्मधिया पश्चात्,
काष्ठपाषाणरूपवत् ।।८।। જે પહેલા આત્મતત્વનું દર્શન કરે, તેને જગત ઉન્મત્ત જેવું લાગે છે અને પછી આત્મમતિનો સારો અભ્યાસ થઈ જાય પછી જગત કાષ્ઠ અને પાષાણ જેવું લાગે છે.
-સૂરોપનિષદ્ 5. सुप्तोन्मत्ताद्यवस्थैव,
વિશ્વનોડનાત્મનામ્ विभ्रमोऽक्षीणदोषस्य,
સર્વાવસ્થા–શન ગાઉરૂ II જેમણે આત્મદર્શન નથી કર્યું તેમની માન્યતા મુજબ કોઈ સુપ્ત કે ઉન્મત હોય એ જ વિભ્રમયુક્ત અવસ્થા છે, પણ જેણે આત્મદર્શન કર્યું છે એમની માન્યતા મુજબ અક્ષીણદોષ (સદોષ) જીવની સર્વ અવસ્થાઓ વિભ્રમ જ છે. (દુનિયા જે અવસ્થામાં ડહાપણ માને છે, જાગૃતિ માને છે, એ પણ તેમની દૃષ્ટિમાં ગાંડપણ અને બેભાની જ છે.).
यदन्तर्जल्पसंपृक्त
मुत्प्रेक्षाजालमात्मनः। मूलं दुःखस्य तन्नाशे,
शिष्टमिष्टं परं पदम् ।।८५।। જે અંતર્જલાથી સંપર્ક પામેલ એવી આત્માની વિવિધ ઉભેક્ષાઓ છે, (મનમાં બોલાતા વચનો અંતર્જા કહેવાય. ઉતપેક્ષાઓ એટલે કલ્પનાઓ) તે દુઃખનું મૂળ છે. તેનો નાશ થાય એટલે જે બાકી રહે તે જ અભિવાંછિત એવું પરમપદ છે.
लिङ्गं देहाश्रितं दृष्टं,
હે વાત્મનો ભવ: न मुच्यन्ते भवात्तस्मात्,
ते ये लिङ्गकृताग्रहाः ।।८७॥ લિંગ એ દેહને આશ્રિત છે અને દેહ એ જ આત્માનો સંસાર છે. માટે જેઓ લિંગનો આગ્રહ રાખે છે (શ્વેતાંબરદિગંબર/પરિવ્રાજકાદિ જ મોક્ષે જાય અથવા પુરુષ જ મોક્ષે જાય, સ્ત્રી નહીં, એવો કદાગ્રહ રાખે છે) તેઓ સંસારમાંથી મુક્તિ પામી શકતા નથી.
स्वप्ने दृष्टे विनष्टेऽपि,
न नाशोऽस्ति यथात्मनः। तथा जागरदृष्टेऽपि,
વિપક્ષવિશેષત:/૧૦૧T સ્વપ્નમાં એવું દેખાય કે પોતે મરી ગયો, તો પણ પોતાનો નાશ થતો નથી, તેમ જાગૃત અવસ્થામાં પણ પોતે મરે છે એવું દેખાય તો ય આત્માનો નાશ થતો નથી. કારણ કે સ્વપ્નાવસ્થા અને જાગૃતાવસ્થા આ બંનેમાં વિપર્યાય તો સરખો જ છે (જાગૃતાવસ્થામાં પણ પોતાનું મરણ દેખાય છે એ ભ્રાન્તિ જ છે કારણ કે આત્મા અમર હોવાથી એનું મરણ થતું જ નથી.)
[36]
अदुःखभावितं ज्ञानं,
ક્ષીને કુવસથી तस्माद्यथाबलं दुःखै