________________
सूक्तोपनिषद् -
• अध्यात्मोपनिषद् •
स्वान्यत्रात्ममतिं त्यजेत् ।
જે હું નથી, એમાંથી હુંપણાની બુદ્ધિને છોડી દેવી જોઈએ.
प्रमादो मृत्युः ।
પ્રમાદ એ જ મૃત્યુ છે. वैराग्यस्य फलं बोधो,
स्वानन्दानुभवाच्छान्ति
बोधस्योपरतिः फलम् ।
रेषैवोपरतेः फलम् । ।२८ ।।
વૈરાગ્યનું ફળ છે બોધ. બોધનું ફળ છે ઉપરતિ. અને ઉપરતિનું ફળ છે સ્વાનંદાનુભવથી શાન્તિ.
वासनानुदयो भोग्ये,
वैराग्यस्य तदावधिः ।
अहंभावोदयाभावो,
बोधस्य परमावधिः । । ४१ ।।
ભોગ્ય વસ્તુ હાજર હોવા છતાં વાસનાનો ઉદય ન થવો એ વૈરાગ્યની ઉત્કૃષ્ટ સીમા છે અને ‘અહં’ ભાવનો ઉદય ન થવો એ બોધની ઉત્કૃષ્ટ સીમા છે.
लीनवृत्तेरनुत्पत्ति
मर्यादोपतेस्तु सा ।
स्थितप्रज्ञो यतिरयं,
यः सदानन्दमश्नुते ।। ४२ ।।
[4]
- सूक्तोपनिषद्
વિલીન થયેલ વૃત્તિઓની ફરીથી ઉત્પત્તિ ન થાય એ ઉપરતિની ઉત્કૃષ્ટ સીમા છે. જે સદા આનંદ પામે છે એ સ્થિતપ્રજ્ઞ યતિ છે.
૨
● अवधूतोपनिष६ • अन्तर्यागं यजते स महामखः ।।७।।
જે આંતરયજ્ઞ કરે છે એ જ મહાયજ્ઞ છે.
शान्तिमाप्नोति न कामकामी ।।१०।। વિષયાભિલાષી જીવ શાન્તિ પામી શકતો નથી.
विक्षेपो नास्ति यस्मान्मे,
न समाधिस्ततो मम ।
विक्षेपो वा समाधिर्वा,
मनसः स्याद्विकारिणः । । २३ ।। વિક્ષેપ કે સમાધિ વિકારી મનના થાય છે. મારો વિક્ષેપ જ નથી, તેથી મારી સમાધિ પણ નથી.
• आत्मप्रभेपनिषद् • परमेश्वरस्तुतिर्मौनम् ।
પરમેશ્વરની સ્તુતિ મૌન છે.