________________
3
-સૂરોનિક ચારે બાજુ પોતાને જ જોતો, પોતાને અદ્વૈત માનતો, આત્મિક આનંદને અનુભવતો એવો હું નિર્વિકલ્પ થાઉં છું.
સૂરોપનિષદ્ -
• આત્મબોધોપનિષદ્ • ब्रह्मानन्दे निमग्नस्य,
विषयाशा न तद्भवेत्। विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा,
विषं त्यजति बुद्धिमान्। બ્રહ્માનન્દમાં નિમગ્ન સાધકને વિષયસ્પૃહા થતી નથી. વિષ અને અમૃતને જોઈને બુદ્ધિશાળી વ્યક્તિ વિષને છોડી દે છે.
• કૈવલ્યોપનિષદ્ • ज्ञात्वा तं मृत्युमत्येति,
( નાન્યઃ પુન્યા વિમુક્યા તે પરમ તત્ત્વને જાણીને મૃત્યુને ઓળંગી જાય છે. એ સિવાય વિમુક્તિનો કોઈ માર્ગ નથી.
• આત્મોપનિષદ્ •
उपाधिनाशाद् ब्रह्मैव। રાગ-દ્વેષરૂપી ઉપાધિઓનો નાશ થાય એટલે બ્રહ્મસ્વરૂપ જ અવશિષ્ટ રહે છે.
• જાબાલદર્શનોપનિષદ્ • पुत्रे मित्रे कलत्रे च,
રિષી યાત્મન સત્તતમ્ एकरूपं मुने ! यत्तद्,
કાર્નવં કોણે માતાઉદ્દી હે મુનિ ! પુત્ર, મિત્ર, પત્ની, શત્રુ અને પોતાના આત્મા વિષે જે સતત એકરૂપ હોય તેને હું આર્જવ કહું છું.
• કઠરુદ્રોપનિષદ્ • स्तूयमानो न तुष्येत,
નિજિતો ન શત્ પર પોતાની સ્તુતિ કરાય તો તુષ્ટિ ન પામવી જોઈએ. અને નિંદા થાય તો બીજા પર આક્રોશ ન કરવો જોઈએ.
• કુંડિકોપનિષદ્ • स्वमेव सर्वतः पश्यन्,
मन्यमानः स्वमद्वयम्। स्वानन्दमनुभुजानो,
निर्विकल्पो भवाम्यहम् ।।२७।।
कायेन मनसा वाचा,
શગુમઃ રહિતી बुद्धिक्षोभनिवृत्तिर्या,
क्षमा सा मुनिपुङ्गव !।।१७।। હે મુનિવર ! બુઓ વડે શરીર-મન-વાણીથી અત્યંત પીડા પામ્યા છતા પણ જે બુદ્ધિના ક્ષોભની નિવૃત્તિ એ ક્ષમા છે.
[5]