________________
सूक्तोपनिषद् -
ज्ञानशौचं परित्यज्य,
यो बाह्ये रमते नरः ।
स मूढः काञ्चनं त्यक्त्वा,
लोष्टं गृह्णाति सुव्रत ! ।। २२ ।।
હે સુવ્રત ! જે જ્ઞાનશૌયને છોડીને બાહ્યશૌચમાં રમણ કરે છે. એ મૂઢ સુવર્ણને છોડીને માટીના ઢેફાનું ગ્રહણ કરે છે.
चित्तमन्तर्गतं दुष्टं,
तीर्थस्नानैर्न शुध्यति ।
शतशोऽपि जलैर्धीतं,
•
सुराभाण्डमिवाशुचिः । । ५४ । ।
અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થોમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. સેંકડો વાર પાણીથી ધોયેલા દારુના ભાજનની જેમ અપવિત્ર જ
रहे छे.
નારદપરિવ્રાજકોપનિષદ્ .
विरक्तः प्रव्रजेद्धीमान्,
सरक्तस्तु गृहे वसेत् ।
सरागो नरकं याति,
प्रव्रजन् हि द्विजाधमः । । ३-१३।।
જે બુદ્ધિમાન્ વિરક્ત હોય એ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે, પણ જે સરક્ત હોય એ ઘરે રહે. (ઉચિત માત્રાના વૈરાગ્યને કેળવ્યા વિના પ્રવ્રજ્યા ન લે.) જે અધમ દ્વિજ સરાગ અવસ્થામાં પ્રવજ્યાગ્રહણ डरे छे, मे नरडमां भय छे.
[6]
यस्यैतानि सुगुप्तानि,
जियोपस्थोदरं कः ।
संन्यसेदकृतोद्वाहो,
ब्राह्मणो ब्रह्मचर्यवान् । । ३-१४ ।।
જેના જીભ, લિંગ, પેટ અને હાથ આ અંગો સુગુપ્ત-સારી રીતે
નિયંત્રિત છે એ બ્રહ્મચારી બ્રાહ્મણ વિવાહ કર્યા વિના સંન્યાસગ્રહણ डरे.
सन्मानाद् ब्राह्मणो नित्यमुद्विजेत विषादिव ।
अमृतस्येव चाकाङ्क्षेद्, अवमानस्य सर्वदा ।।३-४० ।। બ્રાહ્મણ સન્માનથી હંમેશા ઝેરની જેમ ઉદ્વેગ પામે અને હંમેશા અમૃતની જેમ અપમાનની આકાંક્ષા કરે.
सुखं ह्यवमतः शेते,
सुखं हि प्रतिबुध्यते ।
सुखं चरति लोकेऽस्मिन्,
-सूक्तोपनिषद् -3
अवमन्ता विनश्यति । । ३ - ४१ ।।
જેની અવજ્ઞા કરાય એ સુખેથી સૂવે છે, સુખપૂર્વક જાગે છે. આ લોકમાં સુખપૂર્વક વિચરણ કરે છે. જ્યારે અવજ્ઞા કરનાર વિનાશ પામે છે.
कपालं वृक्षमूलानि,
कुचेलान्यसहायता ।