________________
@ सूक्तोपनिषद्समता चैव सर्वस्मिन्,
एतन्मुक्तस्य लक्षणम्।।३-५४॥ જલપત્ર તરીકે ઘડાનું ઠીકરું, નિવાસ તરીકે વૃક્ષની છાયા, પહેરણ તરીકે ચીંથરા, પરિવાર તરીકે શૂન્યતા અને સર્વત્ર સમતા, આ મુક્તનું લક્ષણ છે.
-सूक्तोपनिषद् - આજની જન્મેલી બાળકી, સોળ વર્ષની સુંદરી અને સો વર્ષની વૃદ્ધાને જોઈને જે સમાનરૂપે નિર્વિકાર રહે છે એ ખંડ છે.
भिक्षार्थमटनं यस्य,
विण्मूत्रकरणाय च। योजनान्न परं याति,
सर्वथा पङ्गुरेव सः।।३-६५।। જે માત્ર ભિક્ષા અને મલોત્સર્ગ માટે જ ફરે છે. અને એક યોજનથી વધારે દૂર જતો નથી એ સર્વથા પંગુ જ છે.
अजिह्वा षण्डकः पङ्गु
रन्धो बधिर एव च। मुग्धश्च मुच्यते भिक्षुः,
षड्भिरेतैर्न संशयः ।।३-६२ ।। જીભરહિત, પંડ, પંગુ, અંધ, બધિર અને મુખ્ય આ છ વિશેષતાઓથી ભિક્ષ મોક્ષ પામે છે, તેમાં કોઈ સંશય નથી.
इदमिष्टमिदं नेति,
योऽश्नन्नपि न सज्जति। हितं सत्यं मितं वक्ति,
तमजिवं प्रचक्षते ।।३-६३ ।। આ ઈષ્ટ છે અને આ નથી, આ રીતે જે ખાવા છતા પણ રાગ કરતો નથી, હિતકારી, સત્ય અને પરિમિત બોલે છે, તેને વિદ્વાનો જીભરહિત કહે છે.
तिष्ठतो व्रजतो वापि,
___ यस्य चक्षुर्न दूरगम्। चतुर्युगां भुवं मुक्त्वा ,
परिव्राट् सोऽन्ध उच्यते ।।३-६६।। જે ઊભો હોય કે ચાલતો હોય પણ એની દષ્ટિ ચતુર્ભુગ પ્રમાણ જમીનને છોડીને દૂર ન જતી હોય, એ પરિવ્રાજક અંધ हेवाय छे.
अद्यजातां यथा नारी,
तथा षोडशवार्षिकीम्। शतवर्षां च यो दृष्ट्वा ,
निर्विकारः स षण्डकः ।।३-६४।।
हिताहितं मनोराम,
वचः शोकावहं तु यत्। श्रुत्वाऽपि न शृणोतीव,
बधिरः स प्रकीर्तितः।।३-६७।। (શરીરને) હિતકર, અહિતકર, મનોહર કે શોકજનક વયના સાંભળીને પણ જે જાણે સાંભળતો નથી (શ્રવણ જનિત વિકારને પામતો નથી) એ બધિર કહેવાય છે.
[7]