SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ @ सूक्तोपनिषद्समता चैव सर्वस्मिन्, एतन्मुक्तस्य लक्षणम्।।३-५४॥ જલપત્ર તરીકે ઘડાનું ઠીકરું, નિવાસ તરીકે વૃક્ષની છાયા, પહેરણ તરીકે ચીંથરા, પરિવાર તરીકે શૂન્યતા અને સર્વત્ર સમતા, આ મુક્તનું લક્ષણ છે. -सूक्तोपनिषद् - આજની જન્મેલી બાળકી, સોળ વર્ષની સુંદરી અને સો વર્ષની વૃદ્ધાને જોઈને જે સમાનરૂપે નિર્વિકાર રહે છે એ ખંડ છે. भिक्षार्थमटनं यस्य, विण्मूत्रकरणाय च। योजनान्न परं याति, सर्वथा पङ्गुरेव सः।।३-६५।। જે માત્ર ભિક્ષા અને મલોત્સર્ગ માટે જ ફરે છે. અને એક યોજનથી વધારે દૂર જતો નથી એ સર્વથા પંગુ જ છે. अजिह्वा षण्डकः पङ्गु रन्धो बधिर एव च। मुग्धश्च मुच्यते भिक्षुः, षड्भिरेतैर्न संशयः ।।३-६२ ।। જીભરહિત, પંડ, પંગુ, અંધ, બધિર અને મુખ્ય આ છ વિશેષતાઓથી ભિક્ષ મોક્ષ પામે છે, તેમાં કોઈ સંશય નથી. इदमिष्टमिदं नेति, योऽश्नन्नपि न सज्जति। हितं सत्यं मितं वक्ति, तमजिवं प्रचक्षते ।।३-६३ ।। આ ઈષ્ટ છે અને આ નથી, આ રીતે જે ખાવા છતા પણ રાગ કરતો નથી, હિતકારી, સત્ય અને પરિમિત બોલે છે, તેને વિદ્વાનો જીભરહિત કહે છે. तिष्ठतो व्रजतो वापि, ___ यस्य चक्षुर्न दूरगम्। चतुर्युगां भुवं मुक्त्वा , परिव्राट् सोऽन्ध उच्यते ।।३-६६।। જે ઊભો હોય કે ચાલતો હોય પણ એની દષ્ટિ ચતુર્ભુગ પ્રમાણ જમીનને છોડીને દૂર ન જતી હોય, એ પરિવ્રાજક અંધ हेवाय छे. अद्यजातां यथा नारी, तथा षोडशवार्षिकीम्। शतवर्षां च यो दृष्ट्वा , निर्विकारः स षण्डकः ।।३-६४।। हिताहितं मनोराम, वचः शोकावहं तु यत्। श्रुत्वाऽपि न शृणोतीव, बधिरः स प्रकीर्तितः।।३-६७।। (શરીરને) હિતકર, અહિતકર, મનોહર કે શોકજનક વયના સાંભળીને પણ જે જાણે સાંભળતો નથી (શ્રવણ જનિત વિકારને પામતો નથી) એ બધિર કહેવાય છે. [7]
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy