________________
१०
@सूक्तोपनिषद् - सान्निध्ये विषयाणां या,
समर्थो विकलेन्द्रियः। सुप्तवद्वर्तते नित्यं,
स भिक्षुर्मुग्ध उच्यते।।३-६८।। જે સમર્થ હોવા છતાં પણ વિષયોના સાન્નિધ્યમાં વિકલાંગ જેવો બનીને હંમેશા સુપ્તવત્ રહે છે તે ભિક્ષ મુગ્ધ કહેવાય છે.”
-सूक्तोपनिषद् સાયા મુનિએ, પોતે સ્વીકારેલ નામ, ગોત્ર વગેરે, પોતાનું ગામनगर-हेश, प्रवपयापर्याय, श्रुत, कुण, भर, या िमने शीलन જણાવવું જોઈએ.
मञ्चकं शुक्लवस्त्रं च,
स्त्रीकथा लौल्यमेव च। दिवास्वापं च यानं च,
यतीनां पतनानि षट् ।।३-७१।। પલંગ વગેરેનો ઉપયોગ, ઉજળા વરુ, સ્ત્રી સાથે વાતચીત કે રીસંબંધી વાતો, રસલોલુપતા, દિવસે નિદ્રા અને વાહન, આ છે ચતિના પતનના નિમિત્તો છે.
त्वङ्मांसरुधिरस्नायु
मज्जामेदोऽस्थिसंहतो। विण्मूत्रपूये रमतां,
कृमीणां कियदन्तरम् ?।।४-२५।। स्त्रीशरीर यामडी, मांस, लोही, स्नायु, यरी, मे, BISSI, વિષ્ટા, મૂત્ર અને પરુનો સમૂહ છે. એમાં જેઓ રમણ કરે છે તેમની અને કીડાઓની વચ્ચે શું ફરક છે ?
यदहरेव विरजेत्,
__ तदहरेव प्रव्रजेत्। જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે પ્રવજ્યા લેવી જોઈએ.
स्त्रीणामवाच्यदेशस्य,
क्लिन्ननाडीव्रणस्य च। अभेदेऽपि मनोभेदा
ज्जनः प्रायेण वञ्च्यते ।।४-२८।। રીઓના અવાચ્ય ભાગ અને લોહી-માંસના કાદવમય જુગુપ્સાજનક ગુમડા વચ્ચે કોઈ ભેદ ન હોવા છતાં (બંને સરખા હોવા છતાં) મનના પરિણામના ભેદથી પ્રાયઃ લોક છેતરાય છે.
नामगोत्रादिवरणं,
देशं कालं श्रुतं कुलम्। वयो वृत्तं च शीलं च,
ख्यापयेन्नैव सद्यतिः।।४-२।। १. मा विशेषतावा नि निश्यित३ मुक्ति पामे छ. म मा ૬રા માં કહેવાયું છે.
चर्मखण्डं द्विधा भिन्न
मपानोद्गारधूपितम्। ये रमन्ति नमस्तेभ्यः,
साहसं किमतः परम् ।।४-२९।। ચામડીના ટુકડાના બે ભાગ થયા છે અને એ પણ અપાન
[8]
13