________________
સૂeોપનિષદ્ -
- 99 અધોવાયુના નિર્ગમથી ખૂબ દુર્ગઘમય છે. એમાં જે રમણ કરે છે, તેમને નમસ્કાર થાઓ. આનાથી મોટું સાહસ બીજું કયું હોઈ શકે ?
-સૂરોન 5 परां सिद्धिं च विन्दति ।। સન્માન એ યોગસમૃદ્ધિની પરમ હાનિ કરે છે, લોક વડે અપમાન કરાયેલ યોગી પરમ સિદ્ધિને પામે છે.
यं यं वाऽपि स्मरन् भावं,
त्यजत्यन्ते कलेवरम्। तं तमेव समाप्नोति,
( નાન્યથા કૃતિશાસનના-૨રૂ II જે જે ભાવને યાદ કરતાં અંતે શરીરને છોડે છે, તે તે ભાવને જ પ્રાપ્ત કરે છે. શ્રુતિશાસન અન્યથા થતું નથી.
तथा चरेत वै योगी,
सतां धर्ममदूषयन्। जना यथावमन्येरन्,
गच्छेयु व सङ्गतिम्।। યોગીઓએ સજ્જનોના ઘર્મને દૂષણ ન લાગે એ રીતે તેવું આચરણ કરવું જોઈએ કે જેનાથી લોકો તેની અવજ્ઞા કરે અને તેની સંગતિ ન જ કરે.
स्वरूपानुसन्धानव्यतिरिक्तान्यशास्त्राभ्यासै
रुष्ट्रकुकुमभारवद् व्यर्थः (प्रयासः)। સ્વરૂપના અનુસંધાન સિવાયના બીજા શાઓના અભ્યાસથી ઊંટ પરના કુંકુમભારની જેમ વ્યર્થ પ્રયાસમાત્ર થાય છે.
प्रतिष्ठा सूकरीविष्ठासमा गीता महर्षिभिः ।।५-३०।।
મહર્ષિઓએ યશ-પ્રતિષ્ઠાને ભૂંડણની વિષ્ટા જેવી (અત્યંત હેયઅનભિલષણીય) કહી છે.
यस्मिन् गृहे विशेषेण,
लभेद् भिक्षां च वासनात् । तत्र नो याति यो भूयः,
સ તિર્નેતર: મૃત:/૬-૧૨ T. ભાવિત થયું હોવાથી જે ઘરમાં વિશેષથી ભિક્ષા મળે, એ ઘરમાં જ ફરીથી ન જાય, એ જ સાચો મુનિ છે, બીજો નહીં.
पक्षं कञ्चन नाश्रयेत् ।।५-४८।। કોઈ જાતની પક્કડ-કદાગ્રહ ન રાખવો જોઈએ.
आज्यं रुधिरमिव त्यजेत्, ઘીનો લોહીની જેમ ત્યાગ કરવો.
सन्माननं परां हानि,
યોદ્ધઃ કુરુતે યત: जनेनावमतो योगी,
જો
જો
[9]
|
एकत्रान्नं पललमिव,
એક જ ઘરમાં કે એક જ ઘરથી લાવેલ ભોજનનો માંસની જેમ ત્યાગ કરવો.