________________
૨૬
છે. તૂરોપનિષદ્
- ૨ तेषां नित्याभियुक्तानां,
યોરામ દાદા ૬-૩૨-૨૨T/ જે લોકો અનન્યચિત્તવાળા થઈને મારું ચિંતન કરતા પર્યપાસના કરે છે, હંમેશા મારી આરાધનામાં પ્રયત્નશીલ રહે છે, હું તેમના યોગક્ષેમ કરું છું.
-સૂરોપનિષદ્ 5. इष्टं च मे स्यादितरच्च न स्यात्,
एतत्कृते कर्मविधिः प्रवृत्तः। इष्टं त्वनिष्टं च न मां भजेते
ચેતને જ્ઞાનવિધિઃ પ્રવૃત્ત:૧ર-ર૦૧-૧૧ મારું ઈષ્ટ થાઓ અને અનિષ્ટ ન થાઓ, એના માટે યજ્ઞ વગેરે કર્મવિધિ પ્રવૃત્ત થયો છે. ઈષ્ટ અને અનિષ્ટનો મને યોગ ન થાઓ એના માટે જ્ઞાનવિધિ પ્રવૃત્ત થયો છે.
अनिर्वेदः श्रियो मूलं,
નામી ઘ ગુમ0 રાક-રૂ-૧૬ અનિર્વેદ (થાકવું-કંટાળવું નહીં) એ લક્ષ્મીનું, લાભનું અને કલ્યાણનું મૂળ છે.
एतावानेव पुरुषः,
વૃત્તિ મિત્ર નતા.૧-૧૧૭-૧૪ જેના પર કરેલો ઉપકાર નિષ્ફળ ન જાય, એટલા અંશમાં જ એ પુરુષ છે.
अनुक्त्वा विक्रमेधस्तु, तद्वै सत्पुरुषव्रतम् ।।७-१५८-१९।। બોલ્યા વિના પરાક્રમ કરવું એ સપુરુષનું વ્રત છે.
अशुश्रूषा त्वरा श्लाघा,
विद्यायाः शत्रवस्त्रयः ।।५-४०-४।। અશુશ્રષા, ઉતાવળ અને આત્મશ્લાઘા એ ત્રણ વિધાના શત્રુઓ છે.
करिष्यन्न प्रभाषेत,
વૃત્તાન્ચેવ તુ તા-૨૮-૧દ્દા. હું આવું કરીશ એવી જાહેરાત ન કરવી. પણ જે કરી ચૂક્યો હોય એનું જ દર્શન કરાવવું. (જાહેરાત કાર્યમાં અવરોધ બને છે, જ્યારે કાર્ય સંપન્ન થાય ત્યારે જગત તેનું દર્શન કરવાનું જ છે.)
असूयैकपदं मृत्यु
रतिवादः श्रियो वधः।। ઈર્ષા એ એક સાથે અચાનક મૃત્યુ છે. (ઈર્ષા કરનારનું સાધનાજીવન સમાપ્ત થઈ જાય છે.) અને નિંદા એ લક્ષ્મીની હત્યા છે. (નિંદા કરનારની સંપત્તિ જતી રહે છે.).
कर्तव्यमिति यत्कार्य,
નામનાનાત્ સમાચાારૂ-૨-૭દ્દા જે કાર્ય કર્તવ્ય હોય, તેને અભિમાનથી ન કરવું જોઈએ.
[16]
कृपणं विलपन्नाा ,
जरयाऽभिपरिप्लुतः।