________________
૨૪
-सूक्तोपनिषद् -
છે.) તો મારા જેવાની તો શી વિસાત ?
છે. તૂરોપનિષદ્
- 3 मनसोऽभ्युदयो नाशो,
मनोनाशो महोदयः ।।४-९७।। મનનો અભ્યદય એ જ વિનાશ છે અને મનનો નાશ એ જ મહોદય છે.
યેન ચનજ તત્ત્વનોદ્દદ્દા
તું જે અહંકાર આદિથી ત્યાગ કરે છે. તે અહંકારાદિનો પણ ત્યાગ કર.
अयं बन्धुरयं नेति,
गणना लघुचेतसाम्। उदारचरितानां तु,
વસુર્થવ ટુવન્ાાદ-૭૧T આ બંધુ છે અને આ નથી. આવી ગણતરીઓ ક્ષુદ્ર ચિત્તવાળા જીવોની હોય છે. જેઓ ઉદાર ચરિત્રવાળા છે, તેમને તો સમગ્ર વસુન્ધરા જ પોતાનું કુટુંબ છે.
सतोऽसत्ता स्थिता मूर्ध्नि,
રચાનાં મૂર્ચરીતા सुखानां मूर्ध्नि दुःखानि,
| વિમેવ સંશ્રયાપદનાદ્રિ-૨૪ll સના માથે અસત્ છે. (વસ્તુ નશ્વર હોવાથી તેના અસ્તિત્વ સાથે જ નાસ્તિત્વ રહેલું છે.) સુંદર વસ્તુઓના માથે અસુંદરતા રહેલી છે અને સુખોના માથે દુઃખો રહેલા છે. તો પછી હું એક વસ્તુનો આશ્રય કેવી રીતે કરું ? (કારણ કે એકને લેતા અનિવાર્યપણે બીજુ આવી જ જવાનું છે.)
• મહાભારત • अतियोगमयोगं च,
શ્રેયસોડથ પરિત્યને ૧૨-૨૮૭-૨૪ll કલ્યાણના કામીએ અતિયોગ અને અયોગનો ત્યાગ કરવો જોઈએ.
अतो हास्यतरं लोके,
किञ्चिदन्यन्न विद्यते। यत्र दुर्जनमित्याह,
ટુર્નનઃ સજ્જન સ્વયમ્ ૨-૭૪-૧૯ll જ્યાં સ્વયં દુર્જન સજ્જનને દુર્જન કહે છે, એના કરતા વધુ હાસ્યાસ્પદ વિશ્વમાં બીજું કશું જ નથી.
येषां निमेषणोन्मेषौ,
जगतः प्रलयोदयौ। तादृशाः पुरुषा यान्ति,
માશાં નૈવ . ?પા-૨૬T જેમના નિમેષ અને ઉન્મેષ (આંખના પલકારા) જગતના પ્રલય અને ઉદય બની જાય છે એવા પુરુષો પણ જતાં રહે છે. (મૃત્યુ પામે
[15]
अनन्याश्चिन्तयन्तो मां,
ये जनाः पर्युपासते।