________________
-
39
છે. તૂરોપનિષદ્ भैषज्यमेतदुःखस्य,
यदेतन्नानुचिन्तयेत्। चिन्त्यमानं हि न व्येति,
भूयश्चापि प्रवर्धते ।।१२-१३०-१२॥ દુઃખનું ઔષધ એ છે, કે એનું ચિંતન ન કરવું, દુઃખને યાદ કરવાથી, તેની ચિંતા કરવીથી એ ઓછું થતું નથી. ઉલ્ટ અત્યંત વધી જાય છે.
-સૂરોપનિષદ્ 5. शृगालोऽपि वने कर्ण !,
शशैः परिवृतो वसन्। मन्यते सिंहमात्मानं,
यावत सिंहं न पश्यति ।।८-३९-२८॥ હે કર્ણ ! વનમાં સસલાઓથી પરિકરિત શિયાળ પણ પોતાને સિંહ જ માને છે, પણ તેની આ ભ્રમણા ત્યાં સુધી જ ટકે છે, કે જ્યાં સુધી તેને સિંહના દર્શન ન થાય.
મા દિવા પ્રિયો અવતારૂ-રૂ93-૭૮ાા જે અભિમાન છોડી દે, એ બીજાને પ્રિય થાય છે.
श्रेष्ठो हि पण्डितः शत्रु
* ૨ મિત્રમાદિત II૧૨-૧૩૮-૪દ્દા બુદ્ધિશાળી શત્રુ શ્રેષ્ઠ છે, પણ બુદ્ધ મિત્ર શ્રેષ્ઠ નથી.
यत्र सूक्तं दुरुक्तं च,
સમં થાનઘુસૂદન ! न तत्र प्रलपेत् प्राज्ञो,
વર્થિવ ગાયનઃll-૧૨-૧૩ / હે મધુસૂદન ! જ્યાં કહેલું સુભાષિત અને દુર્ભાષિત સરખું જ હોય. (શ્રોતા અવિશેષજ્ઞ હોવાથી તેને હિતકારી વચનોની પણ કાંઈ કિંમત ન હોય) ત્યાં પ્રાજ્ઞ પુરુષે કાંઈ ન કહેવું જોઈએ. જેમ સંગીતકાર બધિરજનો પાસે મૌન રાખે છે, એમ એવા લોકો પાસે મૌન રાખવું જોઈએ.
सर्वो विमृशते जन्तुः,
कृच्छ्रस्थो धर्मदर्शनम्। पदस्थो पिहितं द्वारं,
પૂરનવજી પરતા ૨-૩૨-૧૬I બધા જીવો આપત્તિના સમયે ધર્મદર્શનનો વિચાર કરે છે, પણ જે (રાજા વગેરે) પદારુઢ હોય તેને મન જાણે પરલોકમાં જવાના દ્વાર બંધ થઈ ગયા હોય છે.
यादृशः पुरुषस्यात्मा,
તાદૃશ સમાવતા ૩-૧ જેવો પુરુષનો આત્મા હોય, તેવું જ તે બોલે છે. (ઉચ્ચ આત્મા હોય તો ઉચ્ચ વચન બોલે, નીચ આત્મા હોય તો નીચ વચન બોલે.)
सुखं दुःखान्तमालस्य,
ટાર્ક્સ સુઘોડા ૧૨-૨-૩રા જે સુખના અંતે દુઃખ હોય તે સુખ આળસ કરાવે છે અને જે દુઃખના અંતે સુખ આવવાનું હોય તે દુઃખ દક્ષતાને અર્પણ કરે છે.
[19]