________________
-सूक्तोपनिषद् -
@सूक्तोपनिषद् -
- २९ धर्म एव हतो हन्ति,
धर्मो रक्षति रक्षितः ।।३-३१३-१२८।। હણાયેલો એવો ધર્મ જ હણે છે અને રક્ષણ કરાયેલો એવો ધર્મ જ રક્ષણ કરે છે.
न हि सञ्चयवान् कश्चिद्,
दृश्यते निरुपद्रवः ।।३-२-४८।। સંચય (ઘન આદિનો પરિગ્રહ) કરનાર કોઈ નિરુપદ્રવ દેખાતું नथी. ( सं16 52 मे थोर वगेरेथी मने 6पद्रवो पामे छे.)
न कालो दण्डमुद्यम्य,
शिरः कृन्तति कस्यचित् । कालस्य बलमेतावद्,
विपरीतार्थदर्शनम् ।। કાળ રુઠે એટલે એ કાંઈ દંડ લઈને કોઈનું માથું કાપી નાખતો નથી. કાળનું બળ તો એટલું જ છે કે એ વિપરીત અર્થનું દર્શન रावे छे.
नापृष्टः कस्यचित् ब्रूयान्,
नाप्यन्यायेन पृच्छतः। ज्ञानवानपि मेधावी,
जडवत् समुपाविशेत् ।।१२-२८७-३५।। કોઈએ પૂછ્યું ન હોય તો કાંઈ કહેવું નહીં, અને જે અન્યાયથી પૂછે તેને પણ કાંઈ કહેવું નહીં. આવા સમયે પોતે જ્ઞાની હોય, તો પણ મેધાવીએ અજ્ઞની જેમ રહેવું જોઈએ.
न स क्षयो महाराज !,
या क्षयो वृद्धिमावहेत्। क्षयः स त्विह मन्तव्यो,
यं लब्ध्वा बहु नाशयेत् ।।५-३९-७ ।। હે મહારાજ ! જે ક્ષય વૃદ્ધિ કરે એ વાસ્તવમાં ક્ષય નથી, પણ જે વસ્તુને મેળવીને ઘણી વસ્તુનો નાશ કરે, એને ક્ષય માનવો જોઈએ.
नास्ति रागसमं दुःखं,
नास्ति त्यागसमं सुखम् ।।१२-३२९-६।। રાગ સમાન કોઈ દુઃખ નથી, અને ત્યાગ સમાન કોઈ સુખ नथी.
बुद्धिमान् वृद्धसेवया ।।३-३१३-४८।। વૃદ્ધ-ગુરુજનોની સેવાથી બુદ્ધિમાન બને છે.
न सा सभा यत्र न सन्ति वृद्धाः ।।५-३५-५८ ।। જ્યાં વૃદ્ધપુરુષો ન હોય તે સભા નથી.
ब्रह्महत्याफलं तस्य,
यः कृतं नावबुध्यते ।।७-१८३-२८ ।। જે કૃતજ્ઞ થતો નથી, તેને બ્રહાહત્યાના પાપનું ફળ મળે છે.
[181