________________
३६
@सूक्तोपनिषद्
- ३७ वृत्तं यत्नेन संरक्षेद्,
वित्तमेति च याति च। अक्षीणो वित्ततः क्षीणो,
वृत्ततस्तु हतो हतः।।३६-३०।। ઘન તો આવે છે ને જાય છે. ચારિત્રને યત્નપૂર્વક સાચવવું જોઈએ, ઘનથી ક્ષીણ એ અક્ષીણ જ છે, પણ જે ચારિત્રથી હણાયો એ ખરેખર હણાયો છે.
-सूक्तोपनिषद् - शान्तिं योगेन विन्दति ।।३६-५२।। બુદ્ધિથી ભયને દૂર કરે છે. તપથી મહાન વસ્તુની પ્રાપ્તિ કરે છે. ગુરુસેવાથી જ્ઞાનની અને યોગથી શાન્તિની પ્રાપ્તિ કરે છે.
प्रध्वंसिनी क्रूरसमाहिता श्री
म॒दुप्रौढा गच्छति पुत्रपौत्रान्।।३६-७१।। ક્રૂરતાથી મેળવેલી લક્ષ્મીનો જલ્દીથી નાશ થાય છે. (તથા એ લક્ષ્મી જ વિનાશ નોતરનારી થાય છે.) જે મૃદુતાથી સંચિત કરી હોય એ પુત્ર, પૌત્રો સુધી જાય છે.
सन्तापाद् भ्रश्यते रूपं,
सन्तापाद् भ्रश्यते बलम्। सन्तापाद् भ्रश्यते ज्ञानं,
सन्तापाद् व्याधिमृच्छति ।।३६-४४ ।। સંતાપથી રૂ૫, બળ અને જ્ઞાન ભ્રષ્ટ થાય છે, અને સંતાપથી રોગ થાય છે.
अर्थसिद्धि परामिच्छन्,
धर्ममेवादितश्चरेत् ।।३७-४८ ।। જે પરમ અર્થસિદ્ધિને ઈચ્છતો હોય, તેણે પ્રથમથી ધર્મ જ કરવો જોઈએ.
अनवाप्यं च शोकेन,
शरीरं चोपताप्यते । अमित्राश्च प्रहृष्यन्ति,
मा स्म शोके मनः कृथाः।।३६-४५।। શોક કરવાથી તે વસ્તુ મળી નથી જતી. શરીર ઉપતાપ પામે છે. દુશ્મનો રાજી થાય છે. માટે શોકમાં મન ન કર.
अनर्थाः क्षिप्रमायान्ति,
वाग्दुष्टं क्रोधनं तथा।।३८-३५।। જે વાણીના (કઠોરતાદિ) દોષોથી દુષ્ટ હોય અને ક્રોધશીલ હોય તેને શીઘ અનર્થોની પ્રાપ્તિ થાય છે.
बुद्ध्या भयं प्रणुदति,
__ तपसा विन्दते महत्। गुरुशुश्रूषया ज्ञानं,
•भगवद्गीता . मनःप्रसादः सौम्यत्वं,
मौनमात्मविनिग्रहः। भावसंशुद्धिरित्येतत्,
तपो मानसमुच्यते॥
[21]