Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ 9 હસૂનિષ – વિપત્તા ઉત્તમૈત્રીદ-૪૪ દુર્જનની મૈત્રીનું પરિણામ આપત્તિ છે. -સૂaોનિક स खलु प्रत्यक्षं दैवम, यस्य પરસ્વૈર્થિવ પરસ્ત્રીપુ નિઃસ્પૃદં ચેત: ૧૦-૧૧૨ ા જેના મનમાં પરધન અને પરસ્ત્રી માટે કોઈ સ્પૃહા નથી, એ પ્રત્યક્ષ દેવ છે. મરત્તો ત્રીજુ વિશ્વાસETદ્ર-૪થી સ્ત્રીઓમાં વિશ્વાસ રાખવાનું પરિણામ મરણ છે. अकुलीनेषु नास्त्यपवादाद् भयम्। અકુલીનોને અપયશનો ભય હોતો નથી. न महताप्युपकारेण चित्तस्य तथानुरागः, यथाल्पेनाप्यपकारेण विरागो भवति ।।१०-११५॥ મોટા ઉપકારથી પણ ચિત્તમાં એવો અનુરાગ નથી થતો જેટલો અલ્પ પણ અપકારથી વિરાગ થાય છે. (બીજા પરથી મન ઉતરી જાય છે.) कालातिक्रमान्नखच्छेद्यमपि कार्य મતિ કુટીરચ્છેદ્યમઓ વાTI૧૦-૬૪ો. કાળને ઓળંગી જવાથી નખથી છેદનીય એવું કાર્ય પણ કુહાડાથી છેદનીય કે અછંદનીય બની જાય છે. क्षीरवृक्षवत् फलसम्पादक एव महतामालापः ।।१०-१३१ ।। મહાપુરુષોનું વચન ક્ષીરવૃક્ષની જેમ ફળ આપનારું જ થાય છે. तावत् सर्वोऽपि शुचिनिःस्पृहो वा, यावन्न परवरस्त्रीदर्शनमर्थागमो वा।।१०-१०७।। ત્યાં સુધી બધા પવિત્ર કે નિઃસ્પૃહ હોય છે કે જ્યાં સુધી બીજાની સુંદર સ્ત્રીનું દર્શન કે ધનપ્રાપ્તિ ન થાય. अतिक्रोधनस्य प्रभुत्वमग्नी पतितं નવમવ શતથા વિશાતા૧૦-૧૩૧TI જે અતિકોઘી હોય, તેનું સ્વામિત્વ અગ્નિમાં પડેલા લવણની જેમ શતધા વિશીર્ણ થઈ જાય છે. अर्थेषूपभोगरहितास्तरवोऽपि साभिलाषाः, વિં પુનર્મનુષ્યઃ ? ૧૦-૧૧૦|| ઉપભોગરહિત એવા વૃક્ષોને પણ ઘનની તૃષ્ણા હોય છે, તો મનુષ્યોની તો શું વાત કરવી ? (પરિગ્રહની તીવ્ર સંજ્ઞાથી વૃક્ષો જમીનમાં દાટેલા નિધિને પોતાના મૂળિયાઓથી ઢાંકી દે છે.) सर्वान् गुणान् निहन्त्यनुचितज्ञः ।।१०-१३६ ।। જે ઉચિતજ્ઞ નથી, એ સર્વ ગુણોને હણી નાંખે છે. (ઔચિત્યને નહીં જાણનાર પોતાનામાં જે ગુણો હોય તેને ય ગુમાવી દે છે. એ ગુણોને ય દોષરૂપ બનાવી દે છે.) [29]

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50