Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૨૪ -सूक्तोपनिषद् - છે.) તો મારા જેવાની તો શી વિસાત ? છે. તૂરોપનિષદ્ - 3 मनसोऽभ्युदयो नाशो, मनोनाशो महोदयः ।।४-९७।। મનનો અભ્યદય એ જ વિનાશ છે અને મનનો નાશ એ જ મહોદય છે. યેન ચનજ તત્ત્વનોદ્દદ્દા તું જે અહંકાર આદિથી ત્યાગ કરે છે. તે અહંકારાદિનો પણ ત્યાગ કર. अयं बन्धुरयं नेति, गणना लघुचेतसाम्। उदारचरितानां तु, વસુર્થવ ટુવન્ાાદ-૭૧T આ બંધુ છે અને આ નથી. આવી ગણતરીઓ ક્ષુદ્ર ચિત્તવાળા જીવોની હોય છે. જેઓ ઉદાર ચરિત્રવાળા છે, તેમને તો સમગ્ર વસુન્ધરા જ પોતાનું કુટુંબ છે. सतोऽसत्ता स्थिता मूर्ध्नि, રચાનાં મૂર્ચરીતા सुखानां मूर्ध्नि दुःखानि, | વિમેવ સંશ્રયાપદનાદ્રિ-૨૪ll સના માથે અસત્ છે. (વસ્તુ નશ્વર હોવાથી તેના અસ્તિત્વ સાથે જ નાસ્તિત્વ રહેલું છે.) સુંદર વસ્તુઓના માથે અસુંદરતા રહેલી છે અને સુખોના માથે દુઃખો રહેલા છે. તો પછી હું એક વસ્તુનો આશ્રય કેવી રીતે કરું ? (કારણ કે એકને લેતા અનિવાર્યપણે બીજુ આવી જ જવાનું છે.) • મહાભારત • अतियोगमयोगं च, શ્રેયસોડથ પરિત્યને ૧૨-૨૮૭-૨૪ll કલ્યાણના કામીએ અતિયોગ અને અયોગનો ત્યાગ કરવો જોઈએ. अतो हास्यतरं लोके, किञ्चिदन्यन्न विद्यते। यत्र दुर्जनमित्याह, ટુર્નનઃ સજ્જન સ્વયમ્ ૨-૭૪-૧૯ll જ્યાં સ્વયં દુર્જન સજ્જનને દુર્જન કહે છે, એના કરતા વધુ હાસ્યાસ્પદ વિશ્વમાં બીજું કશું જ નથી. येषां निमेषणोन्मेषौ, जगतः प्रलयोदयौ। तादृशाः पुरुषा यान्ति, માશાં નૈવ . ?પા-૨૬T જેમના નિમેષ અને ઉન્મેષ (આંખના પલકારા) જગતના પ્રલય અને ઉદય બની જાય છે એવા પુરુષો પણ જતાં રહે છે. (મૃત્યુ પામે [15] अनन्याश्चिन्तयन्तो मां, ये जनाः पर्युपासते।

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50