Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ १० @सूक्तोपनिषद् - सान्निध्ये विषयाणां या, समर्थो विकलेन्द्रियः। सुप्तवद्वर्तते नित्यं, स भिक्षुर्मुग्ध उच्यते।।३-६८।। જે સમર્થ હોવા છતાં પણ વિષયોના સાન્નિધ્યમાં વિકલાંગ જેવો બનીને હંમેશા સુપ્તવત્ રહે છે તે ભિક્ષ મુગ્ધ કહેવાય છે.” -सूक्तोपनिषद् સાયા મુનિએ, પોતે સ્વીકારેલ નામ, ગોત્ર વગેરે, પોતાનું ગામनगर-हेश, प्रवपयापर्याय, श्रुत, कुण, भर, या िमने शीलन જણાવવું જોઈએ. मञ्चकं शुक्लवस्त्रं च, स्त्रीकथा लौल्यमेव च। दिवास्वापं च यानं च, यतीनां पतनानि षट् ।।३-७१।। પલંગ વગેરેનો ઉપયોગ, ઉજળા વરુ, સ્ત્રી સાથે વાતચીત કે રીસંબંધી વાતો, રસલોલુપતા, દિવસે નિદ્રા અને વાહન, આ છે ચતિના પતનના નિમિત્તો છે. त्वङ्मांसरुधिरस्नायु मज्जामेदोऽस्थिसंहतो। विण्मूत्रपूये रमतां, कृमीणां कियदन्तरम् ?।।४-२५।। स्त्रीशरीर यामडी, मांस, लोही, स्नायु, यरी, मे, BISSI, વિષ્ટા, મૂત્ર અને પરુનો સમૂહ છે. એમાં જેઓ રમણ કરે છે તેમની અને કીડાઓની વચ્ચે શું ફરક છે ? यदहरेव विरजेत्, __ तदहरेव प्रव्रजेत्। જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે પ્રવજ્યા લેવી જોઈએ. स्त्रीणामवाच्यदेशस्य, क्लिन्ननाडीव्रणस्य च। अभेदेऽपि मनोभेदा ज्जनः प्रायेण वञ्च्यते ।।४-२८।। રીઓના અવાચ્ય ભાગ અને લોહી-માંસના કાદવમય જુગુપ્સાજનક ગુમડા વચ્ચે કોઈ ભેદ ન હોવા છતાં (બંને સરખા હોવા છતાં) મનના પરિણામના ભેદથી પ્રાયઃ લોક છેતરાય છે. नामगोत्रादिवरणं, देशं कालं श्रुतं कुलम्। वयो वृत्तं च शीलं च, ख्यापयेन्नैव सद्यतिः।।४-२।। १. मा विशेषतावा नि निश्यित३ मुक्ति पामे छ. म मा ૬રા માં કહેવાયું છે. चर्मखण्डं द्विधा भिन्न मपानोद्गारधूपितम्। ये रमन्ति नमस्तेभ्यः, साहसं किमतः परम् ।।४-२९।। ચામડીના ટુકડાના બે ભાગ થયા છે અને એ પણ અપાન [8] 13

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50