Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ 9૮ # તૂeોપનિષ મોહમયી માતાનું મૃત્યુ થયું છે અને જ્ઞાનરૂપી પુત્રનો જન્મ થયો છે. આમ બે સૂતક લાગ્યા છે, હવે અમે સંધ્યાની ઉપાસના કેમ કરીએ ? (સમ્યક્ જ્ઞાનનો ઉદય થયા પછી સ્વદર્શનના ક્રિયાકાંડોનો ત્યાગ કરનારને કોઈ કારણ પૂછે, ત્યારે તે આવો લાક્ષણિક ખુલાસો આપે, એ રીતે આ શ્લોક ઘટાવી શકાય છે.) -સૂaોનિક છે तथा वर्तेत लोकस्य, સામર્થસ્થ પુનરા૭૭ના યોગીએ પોતાના સામર્થ્યને ગુપ્ત રાખવા માટે જેમ મૂઢ, મૂર્ણ કે બધિર હોય તેમ લોકોની સાથે રહેવું જોઈએ. • શાટ્યાયનીયોપનિષદ્ • गुरुरेव परो धर्मो, ગુરુવ પર તિઃારૂ8I ગુરુ જ પમ ધર્મ છે, ગુરુ જ પરમ ગતિ છે. हृदाकाशे चिदादित्या, સવા માસતિ માસત્તિા नास्तमेति न चोदेति, વર્ષે સચ્ચામુપાહ્મદે સાર-૧૪ના ભાસ્વર એવા હૃદયરૂપી આકાશમાં જ્ઞાનરુપી સૂર્ય સદા પ્રકાશે છે. એ નથી તો અસ્ત પામતો કે નથી તો ઉદય પામતો, તો પછી અમે સધ્યાની ઉપાસના કેમ કરીએ ? एकाक्षरप्रदातारं, વો મુદ્દે નામના तस्य श्रुतं तपो ज्ञानं, स्रवत्यामघटाम्बुवत्।। એક અક્ષરના પણ પ્રદાતા એવા ગુરુનું જે સન્માન કરતો નથી, તેનું શ્રત, તપ અને જ્ઞાન કાચા ઘડાના પાણીની જેમ ઝરી જાય છે. उत्तमा तत्त्वचिन्तैव, मध्यमं शास्त्रचिन्तनम्। अधमा मन्त्रचिन्ता च, तीर्थभ्रान्त्यधमाधमा।।२-२१।। તત્ત્વચિંતન જ ઉત્તમ છે, શાસ્ત્રચિંતન મધ્યમ છે. મંત્રતંત્રનું ચિંતન અધમ છે અને ઐહિક આશંસાથી તીર્થોમાં ભ્રમણ કરવું એ અધમાધમ છે. • શાંડિલ્યોપનિષદ્ • दिवा न पूजयेद् विष्णु, रात्रौ नैव प्रपूजयेत्। सततं पूजयेद् विष्णुं, ___दिवा रात्रौ न पूजयेत्।। દિવસે વિષ્ણુને ન પૂજવા, રાત્રે પણ વિષ્ણુને ન પૂજવા. વિષ્ણુને તો સતત પૂજવા. દિવસે કે રાત્રે જ ન પૂજવા. (પરમાત્માની • યોગતત્ત્વોપનિષદ્ • यथा मूढो यथा मूर्यो, यथा बधिर एव वा। [12]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50