Book Title: Suktopnishada Author(s): Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ સૂeોપનિષદ્ - - 99 અધોવાયુના નિર્ગમથી ખૂબ દુર્ગઘમય છે. એમાં જે રમણ કરે છે, તેમને નમસ્કાર થાઓ. આનાથી મોટું સાહસ બીજું કયું હોઈ શકે ? -સૂરોન 5 परां सिद्धिं च विन्दति ।। સન્માન એ યોગસમૃદ્ધિની પરમ હાનિ કરે છે, લોક વડે અપમાન કરાયેલ યોગી પરમ સિદ્ધિને પામે છે. यं यं वाऽपि स्मरन् भावं, त्यजत्यन्ते कलेवरम्। तं तमेव समाप्नोति, ( નાન્યથા કૃતિશાસનના-૨રૂ II જે જે ભાવને યાદ કરતાં અંતે શરીરને છોડે છે, તે તે ભાવને જ પ્રાપ્ત કરે છે. શ્રુતિશાસન અન્યથા થતું નથી. तथा चरेत वै योगी, सतां धर्ममदूषयन्। जना यथावमन्येरन्, गच्छेयु व सङ्गतिम्।। યોગીઓએ સજ્જનોના ઘર્મને દૂષણ ન લાગે એ રીતે તેવું આચરણ કરવું જોઈએ કે જેનાથી લોકો તેની અવજ્ઞા કરે અને તેની સંગતિ ન જ કરે. स्वरूपानुसन्धानव्यतिरिक्तान्यशास्त्राभ्यासै रुष्ट्रकुकुमभारवद् व्यर्थः (प्रयासः)। સ્વરૂપના અનુસંધાન સિવાયના બીજા શાઓના અભ્યાસથી ઊંટ પરના કુંકુમભારની જેમ વ્યર્થ પ્રયાસમાત્ર થાય છે. प्रतिष्ठा सूकरीविष्ठासमा गीता महर्षिभिः ।।५-३०।। મહર્ષિઓએ યશ-પ્રતિષ્ઠાને ભૂંડણની વિષ્ટા જેવી (અત્યંત હેયઅનભિલષણીય) કહી છે. यस्मिन् गृहे विशेषेण, लभेद् भिक्षां च वासनात् । तत्र नो याति यो भूयः, સ તિર્નેતર: મૃત:/૬-૧૨ T. ભાવિત થયું હોવાથી જે ઘરમાં વિશેષથી ભિક્ષા મળે, એ ઘરમાં જ ફરીથી ન જાય, એ જ સાચો મુનિ છે, બીજો નહીં. पक्षं कञ्चन नाश्रयेत् ।।५-४८।। કોઈ જાતની પક્કડ-કદાગ્રહ ન રાખવો જોઈએ. आज्यं रुधिरमिव त्यजेत्, ઘીનો લોહીની જેમ ત્યાગ કરવો. सन्माननं परां हानि, યોદ્ધઃ કુરુતે યત: जनेनावमतो योगी, જો જો [9] | एकत्रान्नं पललमिव, એક જ ઘરમાં કે એક જ ઘરથી લાવેલ ભોજનનો માંસની જેમ ત્યાગ કરવો.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50