Book Title: Shravaka Dharma Swaroop Part 2 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શામાટે ભાવના રાખવી જોઇએ, તે સર્વ બાબતે ના નિશ્ચય વાંચક પોતેજ કરી શકશે, કેમકે ટુંકમાં પણ આવી દરેક બાબતા ઉપર યોગ્ય વિવેચન આ ગ્રંથમાં સમાયું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મી સ્વરૂપના આમ બને ભાગા શ્રાવકોને પોતાના કર્ત્તવ્યમાં અને છેવટે સાધુપદની ઉત્તમ ભાવના માટે અત્યંત ઉપયાગી છે માટે તેવી ઉત્તમ ભાવનામાં આ ગ્રન્થ સહાયક નિવડે તેવી શુભેચ્છા પૂર્વક અમે વિરમીએ છીએ. ચંપાગલી, મુ‘બાઇ. વીરસવત ૨૮ ૩૭ અષાડ શુદ્દે ૭. આ ગ્રન્થની ૨૦૦૦) નકલ પ્રકટ કરવાને ગામ લાદરાવાલા મરહુમ શેઠે જેચંદભાઇ ખીમચંદતા સ્મરણાર્થે તેમના ભાઇ શેઠ છનાલાલ ખેમચંદે રૂ. ૧૦૦] ની મદદ કરી છે જે માટે મંડળ તેઓને। આભાર માને છે અને ઇચ્છે છે કે પોતાના શુભ દ્રવ્યને જ્ઞાન માર્ગે સદુપયેગ કરવા માટે ખીજા ગ્રહસ્થે। પણ પોતાનું કર્ત્તવ્ય સમજશે, લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44