________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
* ગાથા
इथि दियत्यसंसार विसय आरंभ गेह दंसगओ! गरगाव हे पुरस्सरं आगमपवित्ती--१ दाणाइजहासत्ती पवत्तणं विहि अर तदुठेय मज्झत्थमसंबद्धो परत्थ कामोव भोगीय – २ वेसा इव गिहवासं पालइ सत्तरसयपयनिबद्धंतु भावगयभावसावग लरकणमेयं समासेण-- ३
પ્રથમ ગુન ગાયે
સ્ત્રી, ઇન્દ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ધર, ગાડરીયા પ્રવાહ, આગમ પુરસર પ્રવૃતિ, યથાશકિત દાનાદિકની પ્રવ્રુતિ. વિધિ. અરકત. ૩. સ્થ, અસંબદ્ધ, પરા કામેાપભાગી, અને તેમજ વેશ્યાની પેઠે ઘરવાસને પાળનાર એમ સત્તર ભાવ શ્રાવકનાં લક્ષણુ જાણવાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्थिअणत्थभवणं, चलचित्तंनरयवात्तिणी भूयं ! નાંળતોરિયામાં, વસવન્નાદે નવ્રુતીછે. ૧૫
ભાવશ્રાવક. સ્ક્રીપર થતા મહુને ગુણકારક જાણે નહીં,–સ્રીના રૂપ રંગમાં આસકત થાય નહીં. વિષયé વાસનાના ત્યાગનિમિ-તે સ્ત્રીને નરકની ખાણુ છે એમ ફકત વૈરાગ્ય માટે થતા મહુને નિવારવા અર્થે વિચારે. પરંતુ મનમાં એવે નિશ્ચય ન કરે કે સ્ત્રી માત્ર નરકતી ખાણ છે, અપેક્ષાએ આ વાત સમજવાની છે. મેહતાવથી સ્ત્રીમાં જે વિયરાગ ઉત્પન્ન થાય છે તેને યોગ્ય જાણે નહિ. ભાવશ્રાવિકા પણ આ પ્રમાણે પુરૂષ પ્રતિ વિચાર કરે, સાંસારિક વિષય સુખની ભ્રાન્તિમાં જીવન વહન કરવું એ કંઈ માનવ ભવનું કૂળ નથી. શારીરિક વિષય સુખની દશા ક્ષણિક છે, ક્ષણિક સુખના સ્વાર્થમાં ઉતમ છ દુગીને વ્યર્થ નાશ કરવા એ કઇ સત્ય વિવેક ગણાય નહીં.
સ્ત્રી
રામના
મેહના વશે પુરૂષો આયામાં પુરૂષોમાં ફસાય છે, યોગે સબંધ બાંધવા તે સ્વા સબંધ ગણાય છે. વિષયના સ્વા પંત એવે સ્ત્રી પુરૂષને રાગ સબંધ ટકી શકે છે પણ પશ્ચાત્ વિષય સ્વાના નાશે તે સંબંધ ટકી શકતા નથી. ભાવશ્રાવક પ્રજોત્પત્તિ
ફસાય છે અને વિષયની મુદ્ધિથી એક બીજુંનેા
મેહના વશે
For Private And Personal Use Only
આદિ હેતુથી મેહુથી સ્ત્રીના સબંધમાં આવે છે પણુ જલકમલની પેઠે નિર્લેપ રહે છે, ભાવ શ્રાવકા ખરેખર કારાગ્રહ સમાન શ્રી સંબંધથી