Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008660/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra nanna www.kobatirth.org श्रीमद् वृद्धिसागरजी ग्रंथमाळा ग्रन्थाक - २० Acharya Shri Kailassagarsuri Gyanmandir નાવકધર્મ સ્વરૂપ. ભાગ–મીને. -- કૉં ચેાગનિષ્ઠ મુનિમહારાજ શ્રી બુધ્ધિસાગરજી, પાવનાર. લાદરાવાલા શેઠે જેચદભાઇ ખીમચંદ પ્રસિદ્ધ કરનાર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. શા. લલ્લુભાઇ કરમચંદ દલાલ, પ્રત ૨૦૦૦. કિંમત રૂ. ૦-૧ જૈન પ્રીન્ટીંગ વસ લીમીટેડ, કાલબાદેવી—મુ બદમાં. મી૰ ભગુભાઇ ફતેહદ કારભારીએ છાપ્યું. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीमद् बुद्धिसागरजी ग्रंथमाळा ग्रन्थाक - २० શ્રાવકધર્મ સ્વરૂપ. ભાગ-મો. Co -:0: કૉં યોગનિષ્ઠ મુનિમહારાજ શ્રી બુધ્ધિસાગરજી, Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવનાર. લાદરાવાલા શેઠ જેચદભાઇ ખીમચંદ પ્રસિદ્ધ કરનાર. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. શા. લલ્લુભાઇ કમદ દલાલ પ્રત ૨૦૦૦, 400090004 કિંમત રૂ. ૦-૧-૦. જૈન પ્રીન્ટીંગ સ લીમીટેડ, કાળબાદેવી—મુંબઇમાં. મી॰ ભગુભાઇ તેહદ કારભારીએ છાપ્યું, A For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. શ્રાવકના એકવીશ ગુણે ઉપર શ્રમ બુદ્ધિસાગર છે એ “શ્રાવકધર્મ સ્વરૂપ ” ના પ્રથમ ભાગમાં વિવેચન કર્યું છે તેમ આ બીજા ભાગમાં ભાવશ્રાવકના સત્તર ગુણવિષે ધર્મરત્ન પ્રકરણના પાઠ પૂર્વક વિવેચન કર્યું છે. ખરા શ્રાવક કણ કહેવાય ? ભાવશ્રાવક એટલે શું ? એ આ ગ્રથને મુખ્ય વિષય છે, ઉપરાંત ગુરૂશ્રીએ તેમાં નીચલી બાબતે ગ્ય વિવેચન પૂર્વક સમજાવી છે. શ્રાવક અને સાધુ મુનિરાજોને સંબંધ કે હેય છે, ઉત્તમ શ્રાવકે (માબાપ સમાન, ભાત સમાન, મિત્ર સમાન, શોકય સમાન, એ) ચાર પ્રકારમાંથી ક પ્રકાર સેવવો જોઈએ, જે પ્રકાર ઉપયોગી અને આદેય છે, વિરતિ અને અવિરતિ શ્રાવકનો તફાવત, શ્રાવકના ભેદ, ભાવશ્રાવક એટલે ખરા શ્રાવકનાં મુખ્ય લક્ષણો, બાર વૃતનાં નામ, ઉપદેશ કણ આપી શકે, વાચવા માટે કેવા જીવો અયોગ્ય છે, ઉપસર્ગના પ્રકાર, ભાવશ્રાવક કેવા સ્થાને રહે, કેવો વેશ પહેરે, કેવાં વચને વદે, કેવા ઘરમાં પ્રવેશે, ક્યા કાર્યો ન કરે, સ્વાધ્યાય આદિ ક્રિયા મુનિરાજે પાસે કેવી રીતે કરે, ગુરૂ પાસે કપી રીતે બેસે, અને કેવા વિનયે પુછે, ઉપજતા વિકલ્પોને કેવી રીતે સમા, આજીવિકા કેવી રીતે ચલાવે. ભાવશ્રાવકને મુખ્ય પાંચ પ્રકારની કઈ રૂચિ હોય, જીન વચન ઉપર કેવી પ્રીતિ હોય, સાધુ મુનિરાજે ઉપર કેવી ભકિત અને શ્રદ્ધા હેય, ક્રિયાગત છ લિગો ક્યાં, વગેરે બાબતે આ ગ્રંથમાં આવી છે. દરેક વિષ એવા છે કે ગ્રન્થના ગ્રન્થ લખાય, પણ આ નાને ગ્રન્થ હર વખત વાંચી મનન કરી શકાય તે હેતુથી ગુરૂવ આ પ્રકારે રચના કરી છે. ઉપલી બીનાએ સહ ભાવશ્રાવકના સત્તરગુણ ઉપર વિવેચન આ ગ્રંથમાં છે. તે દરેક ગુણ ખો શ્રાવકમાં હોવા જ જોઈએ એમ ધ્યાન પૂર્વક મનન કરનાર પોતે જ નિશ્ચય કરશે, તે સાથે તેવા ગુણોએ યુકત હોય તેવો શ્રાવક સાધુપદ ગ્રહણ કરે તે કેવું સામર્થ્ય દાખવી શકે, કેવી ઉજવલતા ધારી શકે, તે સહેજે સમજાય તેમ છે. ખરા શ્રાવકે સાધુ થવાની For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શામાટે ભાવના રાખવી જોઇએ, તે સર્વ બાબતે ના નિશ્ચય વાંચક પોતેજ કરી શકશે, કેમકે ટુંકમાં પણ આવી દરેક બાબતા ઉપર યોગ્ય વિવેચન આ ગ્રંથમાં સમાયું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મી સ્વરૂપના આમ બને ભાગા શ્રાવકોને પોતાના કર્ત્તવ્યમાં અને છેવટે સાધુપદની ઉત્તમ ભાવના માટે અત્યંત ઉપયાગી છે માટે તેવી ઉત્તમ ભાવનામાં આ ગ્રન્થ સહાયક નિવડે તેવી શુભેચ્છા પૂર્વક અમે વિરમીએ છીએ. ચંપાગલી, મુ‘બાઇ. વીરસવત ૨૮ ૩૭ અષાડ શુદ્દે ૭. આ ગ્રન્થની ૨૦૦૦) નકલ પ્રકટ કરવાને ગામ લાદરાવાલા મરહુમ શેઠે જેચંદભાઇ ખીમચંદતા સ્મરણાર્થે તેમના ભાઇ શેઠ છનાલાલ ખેમચંદે રૂ. ૧૦૦] ની મદદ કરી છે જે માટે મંડળ તેઓને। આભાર માને છે અને ઇચ્છે છે કે પોતાના શુભ દ્રવ્યને જ્ઞાન માર્ગે સદુપયેગ કરવા માટે ખીજા ગ્રહસ્થે। પણ પોતાનું કર્ત્તવ્ય સમજશે, લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ श्रीमद् बुद्धिसागरजीकृत ॥ श्राद्धधम्मस्वरूप યાને (બાવન ધર્મ વ) શ્રાવકના પૂર્વોક્ત એકવીસ ગુણને જે ધારણ કરે છે, તે માત્રા પણું પામવાને માટે યોગ્ય ગણાય છે. શ્રાવક શબ્દનો અર્થ નીચે પ્રમાણે જોવો. श्लोक श्रद्धालुतां श्राति श्रृणोति शासनं, दानं वपेदाशु वृणोति दर्शनम् ; कृन्तल्यपुण्यानि करोति संयमं; તૈ શ્રાવ ત્રાહુ મા વક્ષ: ( ) જે શ્રદ્ધાળુતાને અંગીકાર કરે. શાસનને સાંભળે–દાનને આપે અને દર્શન નને વરે. પાપને છેદે અને સંયમને કરે તેને વિચક્ષણે શ્રાવક કહે છે. સ્થાનાંગ સૂત્રમાં શ્રાવકના ભેદ બીજી રીતે કહયા છે, તira चउविहा समणोवासगा पन्नत्ता तंजहा. अम्मापिय समाणे, भायसमाणे, मित्त समाणे, सवत्तिसमाणे, अहवा चउविहा समणोवासगा पन्नत्ता, तंजहा. अभ्यससमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटसमाणे, एतेच साधुन्नाश्रित्य दृष्टव्यास्तचामीषां चतुण्णा मध्ये कास्मन्नवतरन्तीति ? શ્રમણોપાસક (શ્રાવક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતે મા બાપ સમાન, ભ્રાતાસમાન, મિત્ર સમાન, અને શક્ય સમાન. મા બાપ સમાન શ્રાવક હોય છે તે સાધુ વર્ગની પ્રેમથી ભક્તિ કરે છે. મા બાપ પિતાના પુત્રના છિદ્રો ઢાંકે છે, અને ગુણે પ્રગટ કરે છે, પુત્રોના ઉન્નતિ માટે સદાકાલ પ્રયત્ન કરે છે, પોતાના પુત્રોને કારણ પ્રસંગે એકાન્તમાં શિખામણ આપે છે, પુત્રોની ઉન્નતિ દેખી ખુશી થાય છે, પુત્રો પર અત્યન્ત સ્નેહ ધારણ કરે છે, પુત્રો માટે મરી મથે છે તેમ કેટલાક શ્રાવકે સાધુઓ આશ્રયી માબાપ જેવા હોય છે. સાધુઓને પંચાચાર પાળવામાં તનમન અને ધનથી સહાય કરે છે. પરમ પ્રેમથી સાધુની ભકિત કરે છે. સાધુઓના દુર્ગુણો ઠેરઠેર બોલતા નથી, પણ તેમાં જે જે સદ્ગુણો હોય છે, તેને સર્વત્ર ફેલાવે છે. સાધુઓની કોઈ નિન્દા કરે છે, તો તેને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે છે–સાધુઓ શ્રાવકા, સાધુ સદાકાળ વારે છે. સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવામાં પૂર્ણ મદદ પ્રતિ અત્યંત સ્નેહભાવ દર્શાવે છે, તેવા માતા પિતા સમાન વર્ગની સદાકાળ વૃદ્ધિ ઇચ્છે છે. સાધુની વર્ગની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે. સાધુ વ પર કદાપિ કાળે તેવા શ્રાવકા દૂધ કરતા નથી. પડતા એવા સાધુને ગમે તે ઉપાયેાવડે ઠેકાણે લાવે છે. કાઇ સાધુ ગુરૂની નિન્દા હેલના કરે છે, તે તેને શિક્ષા-શિખામણ આપી અટકાવે છે. સાધુને વંદે છે, પૂજે છે, અને તેમની સેવા કરે છે. કેટલાક શ્રાવકા ભાઇ સમાન હેાય છે–ભાઇ જેમ અત્યંત સ્નેહ રાખે છે-દુઃખમાં સહાય કરે છે—હૃદયમાં ભેદ ભાવ ધારણ કરતા નથી. સંકટ ઉપસર્ગ આવે છતે તન –મન–અને ધનથી મદદ કરે છે-ગુણાના સામુ જીવે છે. અને દોષોને ઢાંકે છે. ભાતૃ સમાન શ્રાવકા દરરાજ સાધુ પાસે આવે છે. ધર્મ કથા સાંભળે છે. સાધુઓના દુઃખે દુ:ખી થાય છે, ભ્રાતા સમાન શ્રાવકા સાધુએના દોષાને ઢાંકે છે, અને ગુણાના સર્વત્ર ફેલાવેા કરે છે. સાધુઓને સંકટ વખતમાં પ્રાણ અર્પીને પણ સહાય કરે છે, કેાઈ સાધુઓના પ્રતિપક્ષી સાધુની હેલના કરે છે, તે તેનુ તેએ નિવારણ કરે છે. સાધુના ઉપર પૂર્ણ પ્રેમ રાખે છે. સાધુએની શેાભા વધારવામાં અનેક ચેાગ્ય ઉપાયાને સેવે છે. સાધુઓનાં છતાં દૂષણાને પણ ઢાંકે છે, અને તેએ એકાન્તમાં અત્યંત પ્રેમથી યોગ્ય સલાહ આપે છે. ભ્રાતૃસમાન શ્રાવા સાધુઓને કદી વિશ્વાસધાત કરતા નથી. સાધુ વની સેવામાં પેાતાના પ્રાણને પણ હિંસામમાં ગણતા નથી. ભાતૃસમાન શ્રાવકા, સાધુના મનમાં થતાં આધ્યાન અને રાધ્યાનને પણ બના ઉપાયથી નિવારેછે. સાધુઓને ૫ચાચાર પાળવામાં ખરા જીગરથી સહાય કરે છે. ગમે તેવા સયાગામાં પ્રાણાંતે પણ સાધુએના પ્રતિપક્ષી બનતા નથી, અને પ્રાણ જતાં પણ સાધુએના છતા અગર અછતા દાષાની નિન્દા કરતા નથી. ભાતૃસમાન શ્રાવકા, પૂજ્ય ગુરૂ સાધુની સેવા,ભકિત, પૂજા, બહુમાન કરવામાં કાષ્ઠ પ્રકારે ન્યૂનતા રાખતા નથી. ગુરૂએના વિનયમાં અલ્પ આદરવાળા છતાં મુનિ ગુરૂપુર અત્યન્ત સ્નેહ રાખે છે, અને મુનિ ગુરૂનો કદાપિકાળે પરાભવ થવા દેતા નથી. કેટલાક શ્રાવકા, શ્રી મુનિ ગુરૂ પ્રતિ મિત્ર ભાવની દૃષ્ટિથી વતે છે, યુનિવપર તે અનન્યદૃષ્ટિથી જીવેછે. મુનિગણ જે કાઇ ધાર્મિક કાર્યની સલાહ પોતાને ન પુછે તે જરા રીસ કરે છે; પણ મુનિવર્ગ પર અત્યન્ત પ્રેમભાવ ને ધારણ કરે છે. સાધુ ગુરૂની ખાનગી વાતને તે જાણે છે, અને ખરા વખતે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 13 Acharya Shri Kailassagarsuri Gyanmandir તન મન અને ધન વડે મુનિ સદ્ગુરૂને સહાય આપવારૂપ ભકિતને સાચવે છે, મુનિ ગુરૂની છાનામાં છાની વાતને જાણવાને તે અધિકારી બને છે, અને ગમે તેવા કારણ પ્રસંગે પણ મુનિના ઉપરના પ્રેમ ત્યાગતો નથી, મુનિના દુ:ખે દુ:ખી થાય છે. મુનિ ગુરૂનાં દર્શન કર્યાં વિના તેને ચેન પડતું નથી. મુનિ ગુરૂને પંચાચાર પાળવામાં બનતી વૈયાવચ્ચ કરે છે. ગંભીર મનને થઇ મુનિ ગુરૂનાં વચનેને અન્યાની આગળ પ્રકાશતા નથી. ધમ કામાં મુનિ ગુરૂની સલાહ લેઇ વર્તે છે, પાત:ના આત્માના કલ્યાણાર્થે મુનિ ગુરૂની પાસે જઇ તત્વના એધ ગ્રહણ કરે છે, અને પોતાના અધિકાર પ્રમાણે ધર્મ માતે ગ્રહણ કરે છે. પોતાના મનમાં ઉદ્ભવતી શકાને પુછીને નિઃશંક મન કરે છે. મુનિ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારે છે. મુનિ ગુરૂની આજ્ઞા મસ્તકે ચડાવે છે. અને પોતાના મનમાં કંઇ પણ છાનું રાખી ભેદ ભાવ ધારણ કરતા નથી. મનમાં જુદું અને વાણીમાં જુદું એમ શાપણું તે ધારણ કરતા નથી. શ્રી ગુરૂથી કદાપિ કાળે પ્રાણાન્તે પણ ભિન્નતા ધારણ કરતા નથી. મુનિ ગુરૂપર સહેાદર કરતાં પણ તે વિશેષ સ્નેહ ભાવને ધારે છે. કેટલાક શ્રાવકો શાકય સમાન હોય છે. સાધુઓના છિદ્ર જોવા અનેક પ્રપંચે રચે છે. તે શાકની પેઠે શાધુએ ઉપર અદેખાઇ કરે છે. સાધુની એક સરાવ જેટલી ભુલને તે લકાના મુખે મેરૂ પર્વત જેવડી કરી બતાવે છે. સાધુઓની હેલના કરવા પોતાના મનમાં ધવલ શેઠની પેઠે જે જે પ્રપંચે ગેાઠવવા પડે તે ગેાઠવે છે. આડી અવળી સાધુઓની જુડી નિન્દાની વાતને ફેલાવે છે. તેવા શાક્ય સમાન શ્રાવકો સાધુઓ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. દૂધમાંથી પેારા કાઢવાની પેઠે તે સાધુએના ગુણાને પણ અવગુણુ તરીકે લેાકેાની અગળ દેખાડે છે. વાતવાતમાં સાધુઓને ક્રોધ થાય તેવા મામિક વચનેને ખેલે છે. તેવા શાકય જેવા શ્રાવકા પોતાની પક્ષપાત બુદ્ધિને અનુસારે સાધુઓની નિન્દા થાય તેવી વાત કહે છે. આહાર-વિહાર ઉપદેશ વગેરેમાં સાધુઓના દોષ કાઢે છે. જિનકલ્પી જેવા સાધુઓના આચારેને બતાવી, બાળા લાને આડે માગે દેરી સાધુએથી વિમુખ કરે છે. સાધુઆના મુખે હા જી હા કરે છે, અને પૂંઠે પાછળ ફાવે તેમ નિન્દા કરે છે. સાએની પૂજા, ભકિત થતી દેખીને તેવા શ્રાવકા શાકયની પેઠે મનમાં બન્યા કરે છે. હજારી ગુણા મુકીને સાધુમાં રહેલા એક દેષને જ્યાં ત્યાં ખેાલ્યા કરે છે, અને નિન્દાથી પોતાના આત્માને ભારે કરે છે, શાકયની દ્રષ્ટિથી સાએમાં ગમે તે દોષો જોયા કરે છે. અમુક સાધુતા પાખંડી છે. અમુક સાધુતા ધૃત છે. અમુક સાધુનેતે વન્દન પણ ન કરવું જોઇએ, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. અમુક સાધુતા ઉદ્દત છે. એમ જ્યાં ત્યાં અમુ સાધુતા ક્રિયા કરતા પેાતાના સંબંધી મનુષ્યની આગળ તેવા શાકય જેવા શ્રાવકા લખ્યા કરે છે. શાકય જેવા શ્રાવક ભદ્રક સાધુઓની પાસે બેસીને આડી અવળી વાતા ૪રીતે પછી તે સાધુની પુ પાછળ ફજેતી કરે છે. સાધુ વા નાશ થાય તેવા માર્ગાને હાથમાં ધરે છે. સાધુઓને અપમાન ભરેલા શબ્દોથી ખેાલાવે છે. સાધુઓના છતા વા અછતા દોષોને તે કહે છે, સાધુવ પર અરૂચિ થાય, અને પેાતાનું ધાર્યું થાય તેવું ગુપ્ત તન્ત્ર રચવાને પણ ચુકતા નથી. કુળાચારથી ઉપર ઉપરથી સાધુના વિનય કદાપિ સાચવે છે; પણ તેવા શાકય જેવા શ્રાવકા સાધુનુ મૂળમાંથી ખાદી કાઢે છે. તેવા શ્રાવકા અયેાગ્ય જાણવા. ગુરૂ મહારાજે ઉપદેશેલા સૂત્રાર્થ જેના મનમાં તાદશભાવે પરિણમે તે આરીસા સમાન સુશ્રાવકે શાસ્ત્રમા કહ્યા છે. પવનથી ધ્વજા જેમ આડીઅવળી હાલ્યા કરે છે, પણ સ્થિત રહેતી નથી, તેની પેઠે જે શ્રાવકા અન્ય કુબુદ્ધિધારકાના ભમાવ્યાથી ભમી જાય, ઘડીમાં ગુરૂના વચનપર શ્રદ્ધાવાળા થાય, અને ઘડીમાં કેાઇ ભમાવે તે। ભમી જાય, અને મનમાં નાસ્તિક બની જાય, ધડીમાં હા જી હા કરે અને ગુરૂતુ કહેવુ માની લે, અને ઘડીમાં કાઇ તેને ભમાવે તે તેનું કહ્યું પણ મૂર્ખ સાચું માને પણ ગુરૂના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે નહીં, તેવા શ્રાવકા પતાક્રા સમાન જાણુવા. એવા શ્રાવકા પ્રાયઃ મૂઢ હેાય છે. પાતાની બુદ્ધિથી કાંઈ પણ સત્યને નિશ્ચય કરતા નથી. તેવા શ્રાવકા શૂન્ય હૃદયના હાય છે. અલ્પ બુદ્ધિવાળા હોવાથી તે ગમે તેવા આડે રસ્તે ચડી જાય છે. એવા મૂઢ શ્રાવકા લક્ષ્મીવંત હાય તેપણુ તે ધર્મ બુદ્ધિમાં ન્યૂન હાવાથી ગાડરીયા પ્રવાહની પેઠે હા જી હા કરનારા હોય છે. તેવા શ્રાવકા મિથ્યાત્વીએના પાસમાં કદાપિ ફસાઇ જાય છે, પોતાની બુદ્ધિથી તેવા શ્રવા સત્યતત્વને નિશ્ચય કરી શકતા નથી. પ્રાયઃ તેવા શ્રાવકા મૂઢ હાવાથી ગુરૂએના ઉપદેશને સૂક્ષ્મસાર સમજવાને માટે પણ લાયક બનતા નથી. તેવા મૂઢ શ્રાવકા પોતાનુ ધમ કવ્ય સમજવાને માટે અધિકારી બની નથી. તેમજ તેવા મૂઢ શ્રાવક-સુગુરૂ અને ક્રુગુરૂને ભેદ પણ સમજી શકતા નથી. તેવા મૂઢ શ્રાવકૈા મનની ચંચળતાના લીધે ધર્મતત્ત્વમાં સ્થિર રહેતા નથી. તેમજ ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાને માટે પણ પૂર્ણ અધિકારી બનતા નથી. મૂઢ શ્રાવકની ધર્મ સંબંધી શ્રદ્ધા કયાં સુધી સ્થિર રહેશે તેને પણ નિશ્ચય તેા નથી. તેવા મૂઢ શ્રાવકે શ્રીગુરૂના ઉપદેશના પરમાને પૂર્ણ પણે પરખવા લાયક થતા નથી, પેાતાના કુટુંબ તથા જ્ઞાતિ વર્ગને પણ તે શકતા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર્મમાં સ્થિર કરી શકતા નથી, અને પોતે પણ ધર્મમાં સ્થિર રહી શકતા નથી. જે ગીતાર્થ ગુરૂએ સમજાવ્યા છતાં પણ પકડેલા હઠને છેડે નહી, તે સ્થાણુ સમાન શ્રાવક જાણવો. તે શ્રાવક અભિમાની હોવાથી પિતાની હઠ બેટી છે; એમ જાણો છો પણ છોડતો નથી. તેવો શ્રાવક ગુરૂ પાસેથી સત્ય તત્વને વિશેષતઃ ગ્રહણ કરવા સમર્થ થતો નથી. તેવો શ્રાવક મુનિ ગુરૂપર દેવ બુદ્ધિ ધારણ કરતો નથી, પણ ગુરૂ પાસેથી વિશેષ લાભ મેળવી શકવા સમર્થ થતું નથી. કોઈ વખત તેવો શ્રાવક કદાપિ હઠને ત્યાગ કરી, પિતાની ભૂલ કબુલ કરી ગુરૂની પાસેથી વિશેષ લાભ મેળવવા પણ સમર્થ થાય છે. કારણ કે, તે સાધુઓ પર તે હેપ કરતો નથી, તેથી ઉચ્ચ માર્ગ પર ચડવાને એગ્ય બને છે. ગુરૂ મહારાજ સાચું કહે તે પણ જે શ્રાવક કહે કે તમે તે ઉન્માર્ગ બત છે, નિહવ છે. મૂઢ છે. મન્દધર્મી છે. એ રીતે ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણે. જેમ વિષ્ટા વગેરે અ શુચિદ્રવ્યને અડનાર (સ્પર્શનાર) ને તે ખરડે છે. તેમ જે શ્રાવક પિતાને શિખામણ આપતા એવા ગુરૂને ખરડે તે ખરંટ સમાન શ્રાવક જાણુવા. ખરંટ સમાન શ્રાવકે ગુરૂને પાખંડી કહીને બોલાવે છે. આ તો ઉસૂત્ર ભાષક છે. સાધુ ગુરૂ નથી પણ કુગુરૂ છે એની સંગતિ કઈ કરશો નહિ એમ બોલે, લખે, છપાવે ઇત્યાદિ પોતાનાથી બનતું અશુભ કર્યા વિના ચુકતા નથી. તેવા શ્રાવકે લેકોને એમ સમજાવે છે કે, એવા ગુરૂની સંગત કરશે તે પાપના ભકતા બનશે, જ્યાં ત્યાં સાધુ ગુરૂની હેલના કરતા ફરે છે સાધુ ગુરૂને માનનારાઓને ભમાવે છે અને કહે છે કે, તમે એની સંગતિ છોડી દે. એ સાધુતો મહાત છે. ખરંટ જેવા શ્રાવકે સાધુ ગુરૂની રૂબરૂ પણ મહામોહનીય કર્મ બંધાય તેવાં વચનો ઉચ્ચારે છે, અને છતાં વા અછતાં આળ, માથે ચઢાવીને ગુરૂને ખરડે છે. ગુરૂ શિખામણ તેવા ખરંટ શ્રાવકોને આપે છે તો ઉલટ તેઓ “વાનરે જેમ સુધરીને માળો વિખેરી નાંખ્યો તેની પેઠે.” સાધુઓનું મૂળમાંથી ખોદી કાઢવા જરા પણ બાકી રાખતા નથી. આવા ગુરૂતે સર્પ પિશાચ કરતાં ભૂડા છે, મહા પાપી છે એમ બોલી કલેશ કરે કરાવે. નિંદા કરે, કરાવે. દેવ કરે. સાધુઓનું બુરૂ કરવા અનેક પ્રપંચો રચે તેવા ખરંટ અને શકય સમાન શ્રાવકે, નિશ્ચયથી મિથ્યાત્વી જાણવા તે પણ તે જિન મંદિર દર્શન વગેરે ધર્મની કેટલીક ક્રિયાઓ કરે છે; તેથી વ્યવહારથી શ્રાવક કહેવાય છે. પણ શક્ય અને ખરંટ જેવા શ્રાવકે, માર્ગાનુસારીપણું પામવા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને માટે પણ અધિકારી જણાતા નથી, શ્રાવકને ચાંલ્લો કરે તેથી તે કંઇ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. શોકય અને ખરંટ જેવા શ્રાવકે, પોતે પણ સમ્યકત્વ પામી શકતા નથી, અને પિતાની સેબત કરનારાઓને પણ પિતાની કુસંગતિનું ફળ આપે છે. તેવા મિથ્યાત્વી શ્રાવકકેટલાક અનિન્દક માર્ગાભિમુખ એવા મિથ્યાત્વીઓ કરતાં પણ બુરા જાણવા શ્રાવકના ગુણો વડે ભાવ શ્રાવકાવ પ્રકટે છે. અવિરતિ શ્રાવક-શ્રીદેવગુરૂ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પણ વિરતિપણું અંગીકાર કરી શકતો નથી. વિરતિ શ્રાવકને નીચે પ્રમાણે અધિકાર છે – જાથા. संपत्त दंसणाइ-पइदियहं जइजणा सुणेईय. सामायारिं परमं-जो खलु तं सावयं बिति-॥१॥ पर लोगहियं सम्म-जो जिणवयणं सुणेइ उवउत्तो. अइतिव्वकम्म विगमा-उक्कोसो सावगो इत्थं ॥२॥ જે સમ્યકત્વ પામી, પ્રતિ દિવસ યતિજન પાસેથી ઉત્તમ સમાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પહેલેકમાં હિતકારી એવા જિન વચનને સમ્યગરીયા ગુરૂ પાસેથી ઉપયોગ પૂર્વક સાંભળે તે અતિતીવ્ર કર્મને નાશ થવાથી, ઉત્કૃષ્ટ શ્રાવક જાણુ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે શ્રાવકનું સ્વરૂપ જાણવું. કોઈપણ સચેતન વા અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે નામ શ્રાવ-પુસ્તકમાં અગર ચિત્રમાં હોય તે સ્થાપના શ્રાવ-જે દેવગુરૂ આદિની શ્રદ્ધાથી રહિત હોય અથવા આજીવિકાળે શ્રાવકનો આકાર ધારણ કરનાર હોય તે દ્રવ્ય શ્રાવ જાણ. શાસ્ત્રોમાં કહેલા એવા ગુણેને જે ધારણ કરે છે યથાશક્તિ-દેવ-ગુરૂ અને ધર્મનું ઉપગ પૂર્વક જે આરાધના કરે છે તે માત્ર શ્રાવ જાણો માવઠાનાં લિંગ કહે છેकयवयकम्मो तहसीलवंचं गुणवंच उज्जुवबहारी गुरुसुस्सूसो पवयण कुसलो, खलु सावगो भावे ॥१॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ વતની ફરજો બજાવનાર હાય. ૨ શીળવાન હોય. ૩ ગુણવાન હોય. ૪ ઋજુ વ્યવહારી હોય. ૫ ગુરૂની સુશ્રષા કરનાર હોય. હું અને પ્રવચનમાં કુશળ હોય. તેજ ભાવ શ્રાવક કહેવાય છે. માથાં. तथ्थायण्णण जाणण-मिण्हण पडिसेवणेसु उज्जुत्ते कयवयकम्मोचउहा-भावत्थो तस्सिमोहोइ ॥१॥ ૧ તત્રત નું સ્વરૂપ કહે છે. ભાવ શ્રાવક-ત્રતાનું સ્વરૂપ સાંભળે છે, અને બરાબર તેને નિશ્ચય કરી જાણે છે. પશ્ચાત તને ગ્રહણ કરે છે, અને તેને બરાબર પાળે છે, એ ચાર બાબતમાંકતવ્રતકર્મા શ્રાવક, ઉદ્યમાન હોય છે તે શ્રાવક-વિનય અને બહુમાન પૂર્વક ગીતાર્થ ગુરૂ પાસેથી વ્રતનું સ્વરૂપ સાંભળે છે, વિનય એટલે ગુરૂના સામે ઉઠીને જવું ગુરૂ આવે ત્યારે ઉભા થઈ પગે લાગવું. ગુરૂને વાંદરા અને ગુરૂના પર બહુ પ્રીતિ ધારા કરવી તે બહુમાન જાણવું. વિનય અને બહુમાન પૂર્વક, ગીતાર્થ ગુરૂ પાસે વ્રતનું સ્વરૂપ સાંભળતાં ગુરૂના બોધની હૃદયમાં અસર થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મ ખરે છે. કોઈ ઘૂર્ત હોય છે તે ઉપરથી વાંદણાં વગેરે દેહ વિનય પૂર્વક પરિજ્ઞાનને માટે સાંભળે છે–પણ મનમાં બહુમાન ન હોય, કારણ કે તે ભારે કર્મી હોય છે. તેવા જીવો સાંભળીને આત્માથપણું પામી શકતા નથી. બીજો હદયમાં ગુરૂનું બહુમાન કરે–પણ માંદો હેય ઇત્યાદિ શકિત વિકલતાથી વિનય કરતું નથી. ત્રીજો કલ્યાણના સમૂહને તુર્ત પામનાર હોવાથી સુદર્શન શેઠની માફક વિનય અને બહુમાન પૂર્વક ગુરૂ ઉપદેશને સાંભળે છે. કઈ ભારે કર્મ વિનય અને બહુ માન રહિત હોય છે અને તે ઉપદેશને સાંભળે છે. પણ આગમ પ્રમાણે ચાલનારગુરૂએ એવા વિનય બહુમાન હીન જનને કંઇપણ સંભળાવવું નહીં, શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર જણ વાચના દેવાને અયોગ્ય કહયા છે તે નીચે મુજબ. ૧ અવિનીત ૨ વિકૃતિ રસિક ૩ અવિજોષિત પ્રાભૂત અને ૪ અતિકષાયી અવિનયીને ઉપદેશ આપનાર ફેકટ કલેશ પામે છે. વિનય વિના જેજે સાંભળવામાં આવે છે તેને સમ્યપણે પરિણમતું નથી. વિનયવંતને પણ અધિકાર પ્રમાણે વિભાગ પાડીને મધુરવાણીથી જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ આપે. સૂત્ર અને તેના અર્થથી સંયુકત હોય છે તે ગીતાર્થ કહેવાય છે. ઉપદેશ દેવાનો અધિકાર ગીતાર્થ ગુરૂનો છે. ગીતાર્થ વિના અન્ય કદાપિ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્ય પ્રરૂપણ કરી શકે. અને દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ પૂર્વક શ્રાતાને અધિકારતપાસ્યા વિના ઉપદેશ આપે અને તેથી પિતાને તથા શ્રોતાને લાભ થઈ શકે નહીં માટે ગીતાર્થ ગુરૂ પાસેથી જ ઉપદેશ સાંભળ. ઉપદેશ સાંભળ્યા બાદ અણુવ્રતના ભેદનું જ્ઞાન કરે. શ્રાવકવ્રતના ભંગનું જ્ઞાન કરે. પ્રથમવત સાંભળનારને પહેલું મહાવ્રતનું સ્વરૂપ બતાવવામાં આવે છે ત્યાર બાદ તેને સ્વીકારી શકે તે અણુવ્રતનું સ્વરૂપ કહે. વામાં આવે છે. યતિવ્રત લેવામાં અસમર્થને સાધુએ શ્રાવકવ્રતની દેશના દેવી. શ્રાવકે વ્રતોનું ગુરૂગમ પૂર્વક સક્ષ્મ જ્ઞાન કરવું. બારવ્રતનું સામાન્ય અને વિશેષ પ્રકારે સ્વરૂપ સમજવું. બાર વ્રતના નામ નીચે મુજબ જાણવાં. १ स्थूलप्राणातिपात विरमण-२ स्थूलमृषावादविरमण-३ स्थूल अदत्तादान विरमण-४ स्वदारा संतोष अने परस्त्रीविरमण व्रत-५ परिग्रह परिमाण-६ दि. क् परिमाण-७ भोगोपभोगविरमणव्रत-८ अनर्थदण्डविरमण व्रत-९ सामायिक व्रत-१० देशावगाशिकवत-११ पौषधोपवासव्रत-१२ अतिथीसंविभागवतપહેલાં પાંચ અણુવ્રત–પશ્ચાત ત્રણગુણવ્રત અને છેવટના ચાર શિક્ષાવ્રત જાણવાં. એ બારવ્રતનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથ ગીરવતા થાય, માટે અત્ર વિશેષતઃ સ્વરૂપે વર્ણવ્યું નથી. વિશેષ જિજ્ઞાસુએ ગુરૂ પાસેથી બારેવતનું સ્વરૂપ ધારવું એ બારવ્રતને ગુરૂની પાસે ટુંકા વખત માટે અથવા યાવજછવ પર્વત શ્રાવક અંગીકાર કરે છે. કપટી પુરૂષને ગુરૂએ વ્રત આપવાં નહિ, કદાચ છદ્મસ્થપણુથી શઠ૫ણું નહીં ઓળખાવાથી ગુરૂ તેને વૃત આપે છતાં ગુરૂ નિર્દોષ ગણાશે. કેમકે ગુરૂના પરિણામ શુદ્ધ છે. શુભ આશયથી કાર્ય કરવાથી દોષ લાગતો નથી.-પરિણામ છતાં પણ ગુરૂ પાસે વ્રત લેવાથી વ્રત પાલનની દ્રઢતા થાય છે. રેગ અને ઉપસર્ગો આવી પડતાં પણ શ્રાવક ગ્રહત્ર વ્રતને બરાબર પાળે છે. દિવ્ય, માનુષ્ય, તિર્યક અને આત્મસંવેદની, ઉપસર્ગો પ્રત્યેક ચાર ચાર પ્રકારનાં છે. ચારને ચારે ગુણતાં ઉપસર્ગના સોળ ભેદ થાય છે, હાસ્ય, પ્રદેશ, ઇર્ષ્યા અને માયા એ ચાર ભેદે દિવ્ય ઉપસર્ગ જાણવા,હાસ્ય, પ્રદેષ, ઇર્ષ્યા અને કુશળ પ્રતિસેવના એ ચાર ભેદે મનુષ્યના ઉપસર્ગો જાણવા. ભયથી, દ્વેષથી, ભોજનાWત્વથી અને બચ્ચાં તથા સ્થાનને રાખવાના હેતુથી એ ચાર પ્રકારે તિયના ઉપસર્ગો જાણવા. કામદેવની માફક અનેક પ્રકારના ઉપસર્ગો આ વતાં છતાં પણ અડગ રહીને ભાવ આવક ગ્રહીત વતોને પાળે છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Bયાં. आययणं खु निसेवइ, वज्जइ परगेह पविसणमकज्जे निश्चमणुन्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥ परिहरइ बालकालं, साहइ कज्जाइं महुरनीईए इयछीन्वहसीलजुतो-विन्नेओ सीलवतो त्थ ॥२॥ જાય. દ્વિતીય સત્રવત 1-બીજા લક્ષને ધારણું કરનાર ભડવ શ્રાવક જ્યાં શીળવંત બહુમુન અને ચારિત્રના આચારવાળા ઘા સાધામબંધુઓ રહેતા હોય તેને માન્યતન કહે છે. તે સ્થાનને સેવનારો હેય છે, તેવો ભાવ શ્રાવક કારણ વિના ભીની ૫૯ લીઓમાં રહેતો નથી. ચેરેના સ્થાનમાં રહેતું નથી. ઇત્યાદિ દુષ્ટ સ્થાનનો ત્યાગ કરે છે. જ્યાં સાપતિ અને ચારિત્રને નાશ થાય એવી વિકથા થતી હોય તે બહુ દુષ્ટ અનાતન જાણવું. તે વગર પ્રોજને ઘરધણી ની આજ્ઞા સિવાય અન્યના ઘરમાં પ્રવેશ કરતો નથી. તેના ઘરમાંથી કંઈ જતું રહે છે, તે તેના પર ખાલી આ શંકા આવે છે. ભાવશ્રાવકે દેશકાળને અનુસરીને સાદ યોગ્ય ધારણ કરે. અને રાગદ્વેષની ઉત્પત્તિ રૂપ વિકાર થાય તેવી વાણી બોલવી નહીં. મુખ જનને આનન્દ દેનારાં એવાં જૂગટું વગેરે અકાર્ય વજ વાં. એ પાંચમું શીલ જાણવું. મનુષ્યોની સાથે કામ પડે છતે ભાવશ્રાવક મધુર વાણીથી બોલે છે એ છ શીલ જાણવું. પૂર્વોકત છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે અત્ર શ્રાવકના વિચારમાં શીલવંત જાણવા. ગીગા ગુણવત્તા ને કહે છે ગુણે ઘણું પ્રકારના છે તે પણ પાંચ ગુણવંડ અત્ર ગુણવત સ્વરૂપ દર્શાવવામાં આવે છે. પાયાં. सज्जाए करणमिय, विणयामिय निश्चमेवउज्जुत्तो सव्वत्थणभिनिवेसो-वहइरूई सुठु जिणवयणे ॥ ३ ॥ ભાવ ભાવક સ્વાધ્યાયમાં-ક્રિયાનુષ્ઠાનમાં અને વિનયમાં નિત્ય તત્પર હેય છે. સર્વ બાબતમાં કદાગ્રહ રહિત હોય છે. અને જિમ વાણીમાં સારી રૂચિ ધારણ કરે છે. ૧ સ્વાધ્યાય–ભાવ શ્રાવક પ્રતિદિન અપૂર્વ શ્રતનું ગ્રહણ કરે છે. પઠન કરે છે, વાચન, પુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મ કથા એ પાંચ પ્રકારને For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય જાણવો. ગુરૂ પાસે અભ્યાસ કરતાં, પલાંઠી ઠીંગણ-પાદપ્રસારણ અને વિકથા તથા હાસ્યને ત્યાગ કરવો. આસન કે શયામાં રહી પુછવું નહી, પરંતુ ગુરૂ પાસે આવીને ઉત્કટાસને બેસી બે હાથ જોડી પુછવું. નિર્દોષ પણે પદચ્છદ પૂર્વક જાવકે સૂત્રનું સ્મરણ કરવું તે પરાવર્તન જાણવું. અનુપ્રેક્ષા એટલે અર્થનું ચિત્તવવું. જિનામમાં કુશળ એવા ગુરૂએ સંભળાવેલા સોના અર્થ સંબંધી વિચાર કરો. એકામ મનથી તત સંબંધી રહસ્યો વિચારવાં. ગુરૂની કૃપાથી જે શુદ્ધોપદેશ સમજા હેય, ગુરૂએ જે જે તવો સમજાવ્યાં હોય તેમજ પિતાને અને અન્યોને ઉપકારક હોય તે કેવળ ધન વગેરે આજીવિકાને ત્યાગ કરીને યોગ્ય જનોને સમજાવવાં. ભાવ શ્રાવકધર્મનાં તના બોધવડે આજીવિકા ચલાવતો નથી. જેના વડે આત્માનું કલ્યાણ થાય તે વડે પિતાની આજીવિકા ચલાવવાથી પરમાર્થ બુદ્ધિને નાશ થાય છે. અને દોકડા માટે ધર્મકથા કરનારની પેઠે વર્તવાથી લૉકામાં ધર્મ કથાના નામે રળી ખાનાર ગણાય છે. માટે ભાવ શ્રાવક સ્વાર્થ બુદ્ધિને ત્યાગ કરીને ધર્મ કથા કરે છે. ગમે તે યોગમાં જોડાયેલ મનુષ્ય સમય સમય પ્રતિ અસંખ્યાત ભવનાં પાપ ખપાવે છે અને સ્વાધ્યાયમાં ઉપયોગી રહે થકે મનુષ્ય તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. સ્વાધ્યાયથી પ્રશસ્તધ્યાન રહે છે સ્વાધ્યાય ઉત્તમ તપ છે. સ્વાધ્યાયથી સર્વ પરમાર્થ તોનું જ્ઞાન થાય છે. ૨ ક્રિયાનુષ્ઠાન-તપ, નિયમ અને વન્દન વગેરે કરવામાં ભાવ શ્રાવક નિત્ય ઉદ્યમવંત રહે છે. બાર પ્રકારે તપ જાણવું. રસ્તે ચાલી થાકેલા તપસ્વી તથા લેચ કરનાર મુનિને ઘી વગેરે દેવાની બાબતના અભિગ્રહને નિયમ કહે છે. રસો ચાલી થાકેલા કાન, જ્ઞાન ભાગનાર, “ લચકરતાર ' તેમજ તપસ્વી સાધુને ઉત્તર પારણે દીધેલું દાન બહુ ફળવાળું થાય છે. વંદન એટલે જિન પ્રતિમા તથા ગુરૂને વન્દન કરવું, જિન પૂજા કરવામાં ભાવ શ્રાવક નિત્ય તત્પર રહે છે. ૩ દિનચ–ગુણીજનો પ્રતિ અભ્યથાન વગેરે વિનય જરૂર બતાવવો જોઈએ. પાસે આવેલા દેખીને ઉઠીને ઉભા થઇ બે હાથ જોડવા. ગુરૂવચ્ચે આવતા જોઈને તેમની સામે જવું અને મસ્તકે અંજલી બાંધવી અને પોતે પોતાના હાથે આસન આપવું ગુરૂજન બેઠા પશ્ચાત બેસવું તેમને વન્દન કરવું. તેમની બહુ પ્રેમથી ઉપાસના કરવી અને ગુરૂ જાય ત્યારે વળાવવા જવું ભાવશ્રાવક એ આ પ્રકારે વિનાશને સેવે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 ૪ ગમિનિવેશ—જે કદાચહ રહિત હાય છે તે ગીતાનું વચન સત્ય કરી માને છે-મેાહનુ જોર ટળવાથી અભિનિવેશ ( કદાહ ) રહેતા નથી. કદાગ્રહી મનુષ્ય-પોતાના કદાગ્રહથી સત્પુરૂષોના વચનને તિરસ્કાર કરીને મેાહની વૃદ્ધિ કરે છે-કદાગ્રહ રહિત હૈાય છે તે સત્રાનાં રહસ્યાને સારી રીતે સમજી શકે છે, ધર્મ સંબંધી ઉપદેશને કદાગ્રહ ત્યાગીને હૃદયમાં ધારણ કરે છે-કેાઈ બાબત ખોટી સમજાયા પછી તેને પકડી રાખતે નથી. ખેાટી બાબતનેા કદગ્રહ કરીને પક્ષ પાડતા નથી-જે જે પદાર્થોં જે જે અંશે સત્ય સમજાય છે તે તે અશે તે તે બાબતેને સ્વીકાર કરે છે. એકદમ કાઇ બાબતને ષ્ટિરાગથી માની લે ગદ્દાપુચ્છ પકડનારની પેઠે ઠ કરતા નથી-શાસ્ત્રમાં કહ્યુ છે કે-મેહને ઉછાળે! ટળતાં કાઇ બાબતમાં આગ્રહ રહેતે। નથી–કાઇ બાબતમાં પ્રથમ જીદો અભિપ્રાય. ગ્રહ બંધાયા હાય અને પાછળથી કાઇ સાચું સમાવે તે તુ કદાયને છેડી દેછે. ભાવ શ્રાવક તીર્થંકર,-ગણધર અને ગુરૂતુ વચન તત્તિ કરીને કબુલ રાખે છે. ૫ નિરવચનરૂચિ——સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક જે ઈચ્છા થાય છે તેને ફિચ કહે છે. સુશ્રુષા- ધર્મ રાગ અને યથારાકિત ગુરૂ અને દેવનું નિયમ પૂર્ણાંક વૈયાનૃત્ય કરવુ–એ સભ્યગ્ર દૃષ્ટિનાં ચિન્હ છે. પાંચ ગુણ અન્ય આ પ્રમાણે છે. સૂત્ર રૂચિ-અર્થ રૂચિ -કરણ રૂચિ - અભિનિવેશ રૂચિ-અને પાંચમી અનાદેતોસાતા એ પાંચ ગુણે ગુણવાન હૈય ચોથા નુવ્યવહારશુળ તે કહે છે. गाथा उज्जुववहारो चउद्दा- जहत्थभणणं अवचिगा किरिया तावापगासण- मित्ती भावोय सम्भावा = ॥ ४ ॥ ઋજુ વ્યવહાર ચાર પ્રકારે છે. યથા ભભુત-અવચક્રિય!-૭ પરાધા પ્રકાશ અને ખરા મૈત્રીભાવ. For Private And Personal Use Only અ. ધર્મને સરળ ચાલતું તે ઋવ્યવહાર કહેવાય છે-પરતે ગયાની બુદ્ધિથી અધર્મ અને અધર્મન ધર્મ કદી ભાવ શ્રાવકો વદતા નથી પણ સાચુને મધુર ખેલે છે ક્રય વિક્રયના સાટાઓમાં પણ એન્ડ્રુ અધિક મૂલ્ય તા નથી. રાજસભામાં ખાટુ ખેલી કાઇને `ત કરતા નથી. મન, વચં, અને કાયાની ક્રિયાઓને તે અન્યને વહેંચવા માટે કરતા નધી, ધર્મની ક્રિયાઆમાં પણ છેતરવાની બુદ્ધિ ધારણ કરતા નથા. પેાતાના અપરાધે જે જે Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર થયા તેતે અપરાધાના પ્રકાશ કરીને પછીથી તે અપરાધાને ન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. ભાવ શ્રાવકૅા ખરા ભાવથી નિષ્કપટ મૈત્રી ભાવને ધારણ કરે છે. સર્વ જીવની સાથે પરમાર્થ બુદ્ધિથી મૈત્રી ભાવને ધારણ કરે છે— જગતના સર્વજીવેાને પોતાના મિત્ર સમાન જાણે છે. ભાવ શ્રાવકા કાઇપણ જીવની સાથે વૈરભાવ ધારણ કરતા નથી. શ્રી શ્રીપાલાજાની પેઠે સર્વત્ર મૈત્રીભાવને ધારે છે, શતા કરીતે જે મિત્ર કરવા ઈચ્છે છે તેએ પાપ કરીને ધર્મ કરવા ઇચ્છે છે, કાઇ પણ પ્રકારના સ્વાથ વિના સર્વ જીવાની સાથે મિત્રતા રાખતાં ચિન્તા શાક વગેરે માનસિક પીડાઓ ઉત્પન્ન થતી નર્થ. નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવ શ્રાવકા, રાજા, પ્રધાન વગેરે અનેક મનુષ્યાને પ્રિય થઇ પડે છે, (નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવ શ્રાવકા, સર્વત્ર વિશ્વાસ કરવા યેાગ્ય થાય છે. તેએની પરમાં મૈત્રીથી દુશ્મને પણ તેમના દાસ જેવા બને છે અને તે સર્વત્ર પૂજનીય થઇ પડે છે, મન, વચન અને કાયાથી એમ સરલતા ધારણ કરનારા ભાવ શ્રાવકે સત્ય ધર્મને આરાધી શકે છે. ગુરૂને વિશ્વાસ તથા પ્યાર મેળવી શકે છે, ગુરૂની કૃપાના ધભૂત તે બને છે. તેના ઉપર તેમના પ્રસંગમાં આવેલાને અવિશ્વાસ કદી આવતા નથી. તેવા શ્રાવકૈાનું સત્ર સર્વથા પ્રમાકિપણું પ્રસરે છે. પેાતાના આત્માનું કલ્યાણ કરે છે. અને અન્યને પણ ઉચ્ચ પદવી પર ચઢાવી શકે છે. જીજ્ઞેવા નામના પાંચમા ગુણને કહે છે. गाथा सेवाइ कारणेणय-- संपायणभावओ गुरुजणस्स. सुस्सूसणं कुणतो-- गुरु सुस्सुओ हवइ चउहा ॥ ૧ ॥ ગુરૂજનની સેવા વડે અન્યાન તેમાં પ્રવર્તાવા વડે, આધાદિક આપવા વડે તથા ચિત્તુના ભાવે ગુરૂજનની સુશ્રુષા કરતા થકા ચાર પ્રકારે ગુરૂ સેવક હાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મા બાપ વગેરે પણ ગુરૂ ગણાય છે પણ અત્ર ધર્મના પ્રસ્તાવથી આચાય ઉપ ધ્યાય સાધુ પ્રસ્તુત છે માટે તેમને ઉદ્દેશીનેજ ગુરુ સેવકની વ્યાખ્યા કરવી. ગુરૂનુ લક્ષણ કહે છે. गाथा धर्मो धर्म कर्त्ताच - सदा धर्मप्रवर्तकः सम्वेभ्यो धर्मशास्त्राणां - देशको रुच्यते गुरु For Private And Personal Use Only 11 9 11 Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ધમતા જાણુ, ધર્માંતા કરનાર, સદા ધર્મના પ્રવર્તાવનાર, ધર્મશાસ્ત્રાને મનુષ્યને ઉપદેશ દેનાર ગણાય છે. ગુરૂના બદલે ગુરૂજન કહ્યા તે બહુપણું સમજાવવાને માટે જ. તેથી જે કેાઇ ગુરૂ લક્ષથી લક્ષિત હોય તે સ ગુરૂજન શબ્દથી ગ્રહણ કરવા શ્રાવક, શ્રીસદ્ગુરૂના ધ્યાનયેાગમાં વિગ્ન નહીં નાંખતાં વખતસર તેમની સેવા કરે છે. ગુરૂની સેવામાં મીઠા મેવા માને છે. ગુરૂની સેવા ચાકરી કરવામાં કદી પાછી પાની કરતા નથી. ગુરૂની સેવા કરવામાં અત્યંત ઉત્સાહને ધારણ કરે છે. ગુરૂની સેવામાં તન મન અને ધનને વ્યય કરે છે, તેમજ ગુરૂના ગુણુનું વર્ણન કરીને અન્યને પણ સેવામાં પ્રવર્તાવે છે. ગુરૂ સેવામાં જે રહસ્ય સમાયલુ હોય છે તે અન્યાને ન્યાયયુકિત કથા વગેરેથી સમજાવે છે. ગુરૂના ખરા ગુણા ખેલીને અન્યને ગુરૂના રાગી બનાવે છે. ગુરૂને ઔષધ અને ભૈષજતું દાન કરે છે. ગુરૂને સયમ સાધવામાં મદદકાર બને છે, અન્યા પાસે પણ ઔષધ ભૈષજ વગેરે ગુરૂને અપાવે છે અન્નપાન અનેક જાતનાં ઔષધ રજોહરણ મુખવસ્ત્રિકા, કંબલ વસ્ત્ર, પાત્ર, પુતક પાનાં અનેક જાતના ઉપાશ્રયા, દ‘ડાદિક ધર્મના ઉપકરણા પાટ, પાટ લા વગેરે જે જે ધમ સાધન હેતુએ હાય તેનું દાન કરે છે અને અન્ય મનુષ્યાને પણ પૂર્વાંકત વસ્તુઓનું દાન દેવામાં પ્રેરણા કરે છે. મન વચેન અને કાયાએ પ્રતિદિન મુનિયે.ની ઉત્તમ સેવા કરે છે. તે આવતા ભવેામાં નીરોગી થાય છે. શ્રાવક સદા ગુરૂનું બહુ માન રાખે છે અને તેમના અભિપ્રાયને અનુસરીને ચાલ છે, गाथा सुत्ते अत्थेय तहा - उस्सग्गववाय भाव ववहारे जो कुशलंत्तं पत्तो - पवयण कुशलो तओ छद्धा " ↑ " મૂત્રમાં, અમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં અને ગ્વહારમાં જે કુશળતાને પામ્યા હોય તે છ પ્રકારે પ્રવચન કુશલ ગણાય છે, શ્રાવક, દશવૈકાલિક સૂત્રના છજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણ શિક્ષા રૂપે રહેલ છે, પયસંગ્રહ.કમ પ્રકૃતિ વગેરે શાસ્ત્રાને અભ્યાસ કરે. સુગુરૂની પાસે સૂત્રને અર્થ સાંભળે ગુરૂને તી કહ્યું છે. જિન સિદ્ધાંતામાં પ્રસિદ્ધ એવા ઉત્સર્ગ અને અપવાદને જાણે, સારાંશ કે કેવળ ઉત્સગ વા કેવળ અપવાદ માર્ગને નહીં પકડતાં-ઉત્સગ અને અપવાદને ઉચિત અવસર ઓળખી આદરે. ઉંચાની અપેક્ષાએ નીચુ કહેવાય છે. અને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ નીયાની અપેક્ષાએ ઉંચુ કહેરાય છે, જેટલા ઉત્સર્ગ તેટલા અપવાદ ભાગ જાણવા. વિધિસારધર્માનુષ્ઠાનમાં ભાવશ્રાવક બહુ માત ધારગુ કરે છે. દેવ ગુરૂ વન્દનાદિકમાં હમેશાં પ્રીતિ અને ભકિતે ધારણું કરે છે, સામગ્રી ન હોય તે પણુ વિધિ આરાધવાના મનેરથે.તે ભાવ શ્રાવક છેડતા નથી અને તેથી ભાવ માત્રથી પણ તે આરાધક થાય છે. ભાત્ર ત્રત્રક, દેશકાળને અ નુરૂપ ગીતાના વ્યવહારને જાણે છે. આ દેશ આબાદ કે દરિદ્રત વાળા છે. કાળમાં સુકાળ અને દુષ્કાળ વગેરે આદિ શબ્દધી મુન્નાભ-દુર્ભાભ ભકિત ભાવ વગેરેને જાણી શકે છે કહેવાને સારાંશ કે; ઉત્સર્ગ અપવાદના જાણુ અને ગુલાવમાં નિપુણ્ એવા ગીતાર્થાએ દેશ-કાળ અને ભાવ જોઇને જે વ્યવહાર સારા આચર્યા હોય તેને દૂજે નહીં આવું વ્યવહાર કુશળપણું તે છો ભેદ જાણવા. જ્ઞાન દર્શન અને ચરિત્ર વગેરે સર્વ ભાવામાં જે કુશળ હોય તે પ્રશ્વન હ્રરાજ બ્રાહ્ર જાણવા. આ પ્રમાણે ભાવ શ્રાવકનાં ક્રિયાગત એટલે ક્રિયામાં રહેલાં આ લિંગ (ચિન્હ) જાણવાં. આ પ્રમાણે ક્રિયાગત છ લિંગને ધારણ કરે છે તે માત્ર શ્રાવ ગણાય છે. ભાવક થવા માટે સદા કાળ એ છલિંગની પ્રાપ્તિ કરવી જોઇએ, ગુણ વિનાના ઘટાટોપ ખપમાં આવતા નથી. આ લિંગથી ભાવ શ્રાવકપણું પ્રાપ્ત થતાં મુકિતના સમ્મુખ ગમન કરી શકાય છે. મુકિતના સન્મુખ ગમન અને મુકિતની પ્રાપ્તિ માટે જે શ્રાવકતરીકે નામ માત્રથી કહેવાતા હાય તેઓએ આ છ ક્રિયાગત લિંગની પ્રપ્તિ માટે સદ્ગુરૂ ગમ પૂર્ણાંક ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવે. પેાતાનેા અધિકાર તપાસવા શ્રાવકને અધિકાર પ્રાપ્ત કરવા અનતા ઉપાયેા કરવા. ભાવ શ્રાવકના આવા ગુણે પ્રાપ્ત થતાં મનુષ્યેા ઉચ્ચ ભૂમિકાના અધિકારી થાય છે. તેમના આત્મા દાષાના ટાળીને ગુણુના પ્રકાશક બને છે. આ ભવમાં પણ શાંતિની વાનગી પામી પરભવમાં પણ ઉચ્ચ ગુરુસ્થાનકભૂમિપર ચઢીને મુકિત ગૃહમાં પ્રત્તરા કરે છે. ગુણા માટે કાળજી હાય છે તે। ગુણા પ્રાપ્ત થાય છે. ભાવ શ્રાવક ચનારાઓને શિખામણુ કે તેઓએ આ ગુણને વાંચી પારકી પંચાયતમાં પડવુ નહીં અને અન્યની આગળ પાછળ ટીકા કરવા મંડી જવું નહીં. પોતાનામાં તે ગુણેા કેવી રીતે પ્રગટે તે માટે એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરવા. જે મનુષ્ય પેાતાનામાં એ છ મુા લાવે છે તે અન્યને પણ આરીસાની પેઠે સુધારવા હેતુભૂત થાય છે તેમના ચારિત્રની અન્યાના ઉપર સારી અસર થાય છે હવે ભાવ શ્રાવકના સત્તર ગુજ઼ (લક્ષગુ) તે કહે છે:-- For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ * ગાથા इथि दियत्यसंसार विसय आरंभ गेह दंसगओ! गरगाव हे पुरस्सरं आगमपवित्ती--१ दाणाइजहासत्ती पवत्तणं विहि अर तदुठेय मज्झत्थमसंबद्धो परत्थ कामोव भोगीय – २ वेसा इव गिहवासं पालइ सत्तरसयपयनिबद्धंतु भावगयभावसावग लरकणमेयं समासेण-- ३ પ્રથમ ગુન ગાયે સ્ત્રી, ઇન્દ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ધર, ગાડરીયા પ્રવાહ, આગમ પુરસર પ્રવૃતિ, યથાશકિત દાનાદિકની પ્રવ્રુતિ. વિધિ. અરકત. ૩. સ્થ, અસંબદ્ધ, પરા કામેાપભાગી, અને તેમજ વેશ્યાની પેઠે ઘરવાસને પાળનાર એમ સત્તર ભાવ શ્રાવકનાં લક્ષણુ જાણવાં, Acharya Shri Kailassagarsuri Gyanmandir इत्थिअणत्थभवणं, चलचित्तंनरयवात्तिणी भूयं ! નાંળતોરિયામાં, વસવન્નાદે નવ્રુતીછે. ૧૫ ભાવશ્રાવક. સ્ક્રીપર થતા મહુને ગુણકારક જાણે નહીં,–સ્રીના રૂપ રંગમાં આસકત થાય નહીં. વિષયé વાસનાના ત્યાગનિમિ-તે સ્ત્રીને નરકની ખાણુ છે એમ ફકત વૈરાગ્ય માટે થતા મહુને નિવારવા અર્થે વિચારે. પરંતુ મનમાં એવે નિશ્ચય ન કરે કે સ્ત્રી માત્ર નરકતી ખાણ છે, અપેક્ષાએ આ વાત સમજવાની છે. મેહતાવથી સ્ત્રીમાં જે વિયરાગ ઉત્પન્ન થાય છે તેને યોગ્ય જાણે નહિ. ભાવશ્રાવિકા પણ આ પ્રમાણે પુરૂષ પ્રતિ વિચાર કરે, સાંસારિક વિષય સુખની ભ્રાન્તિમાં જીવન વહન કરવું એ કંઈ માનવ ભવનું કૂળ નથી. શારીરિક વિષય સુખની દશા ક્ષણિક છે, ક્ષણિક સુખના સ્વાર્થમાં ઉતમ છ દુગીને વ્યર્થ નાશ કરવા એ કઇ સત્ય વિવેક ગણાય નહીં. સ્ત્રી રામના મેહના વશે પુરૂષો આયામાં પુરૂષોમાં ફસાય છે, યોગે સબંધ બાંધવા તે સ્વા સબંધ ગણાય છે. વિષયના સ્વા પંત એવે સ્ત્રી પુરૂષને રાગ સબંધ ટકી શકે છે પણ પશ્ચાત્ વિષય સ્વાના નાશે તે સંબંધ ટકી શકતા નથી. ભાવશ્રાવક પ્રજોત્પત્તિ ફસાય છે અને વિષયની મુદ્ધિથી એક બીજુંનેા મેહના વશે For Private And Personal Use Only આદિ હેતુથી મેહુથી સ્ત્રીના સબંધમાં આવે છે પણુ જલકમલની પેઠે નિર્લેપ રહે છે, ભાવ શ્રાવકા ખરેખર કારાગ્રહ સમાન શ્રી સંબંધથી Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છૂટા થવાને મનોરથ કર્યા કરે છે. ભાવશ્રાવિકાઓ પણ તે પ્રમાણે Rાથા, इंदियचवल तुरंगे, दुग्गइमग्गाणु धाविरेनिञ्च । भाविय भवस्सरुवो, रुंभइसन्नाणरस्सीहि ॥ २ ॥ માવત્રાવને દ્વિતીય ગુણ: . ઈન્દ્રિ રૂપ ચંચળ અ દુર્ગતિ માર્ગ પ્રતિધાવનારા છે. સંસારના સ્વરૂપની ભાવના કરનારો ભાવશ્રાવક તે ઇન્દ્રિય રૂ૫ અને જ્ઞાનરૂપ રસીથી વશમાં રાખે છે. પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, છેતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજવું. નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ ઈન્દ્રિયોના થાય છે. નિવૃત્તિ એટલે આકાર તે બાહ્યથી વિચિત્ર હોય છે, વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય તે ઉપકરણેન્દ્રિય કથાય છે. કારણ કે નિવૃત્તિ રૂ૫ ઈન્દ્રિય છતાં ઉપકરણેન્દ્રિયને ઉપઘાત થયો હોય તે વિષયનું ગ્રહણ થતું નથી ઉપકરણેન્દ્રિય પણ બેન્દ્રિયન હિતાય ભેદ અવધો . ભાવેન્દ્રિયનું સ્વરૂપ તે આ પ્રમાણે છે. લબ્ધિરૂપ અને ઉપયોગરૂપતે તે ઇન્દ્રિયાવરણના પશમને જે લાભ થાય તે ભાવેન્દ્રિય લધિ જાણવી. તતતત ઈન્દ્રિયાવરણ પશમ રૂપ લાભની પ્રાપ્તિ થએ તે બેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. દરેક ઇન્દ્રિયો પિતા પોતાના વિષયને વ્યાપાર કરે તે ભાવેન્દ્રિય ઉપયોગ જાણો. ઇન્દ્રિયને એક વખતે એક ઉપયોગ હોય છે તેથી એક ઈન્દ્રિયવંડે જાણી શકાય છે માટે ઉપગના હિસાબે એકેન્દ્રિય હોય છે. ત્યારે દ્વીન્દ્રિય વગેરેના ભેદ કેમ પડે છે તેના ઉત્તરમાં જાણવાનું કે શેષ ઇન્દ્રિયની અપેક્ષાએ ના એકેન્દ્રિયાદિક ભેદ પડે છે. તેમજ લબ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. જે માટે બકુલાદિકને શેપ ઈન્દિનો પણ ઉપલંભ જણાય છે. તેને તતતત ઇન્ડિયા રણક્ષપશમને સંભવ જણાય છે. પંચેન્દ્રિય મનુષ્યની પેઠે બકુલ વૃક્ષ વિષયને ઉપલંભ કરે છે છતાં બાહ્યબુદ્ધિના અભાવે તે પચેદિયગણાતું નથી. જેમ કુંભાર સુઈ રહયો હોય છતાં કુંભ બનાવવાની શકિતવાળો હોવાથી તે કુંભાર ગણાય છે તેમ તે બકુલવૃક્ષાદિ બાહ્ય ઉપાધના અભાવે લબ્બેન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય ગણુય છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહના યોગે ઇન્દ્રિયો પિતતાના વિષયે ગ્રહણ કરવામાં તત્પર બની જાય છે. શરીર રૂપ રથ છે તેમાં આત્મા રૂપ રાજ બેઠેલે છે. મન રૂ૫ સારથી ઇન્દ્રિયોરૂપ ઘડાવડે રથને હાંકે છે, અને ઈષ્ટ સ્થાન પ્રતિ પ્રયાણ કરે છે. ઇન્દ્રિ રૂપ ઘડાઓ બહુ ચંપલ હોય છે. ચાર કષાયરૂપ ખાડામાં રથને નાંખી દેવામાં વાર લગાડતા નથી. મનરૂપ સારથી પણ બેભાન હોય છે તે ઇન્દ્રિયારૂપ ઘડાઓને ઉન્માગે હાંકે છે. અને જ્ઞાન રૂપ રસી દેરી) ને તજી દે છે. આત્મારૂપ રાજ પણ જો મેહરૂપ ઘેનમાં ઘેરાયેલે હે ય છે તે શરીર રથને સારથી કયા ઠેકાણે હાંકી જાય છે તેનું ભાન રાખી શકતો નથી. શરીર રથ પણ દ્રઢ હવે જોઈએ તેમાં બેસનાર આત્મારૂપ રાજા પણ જ્ઞાની અને સાવધાનતાવાળો હોવો જોઇએ. તેમજ મનરૂપ સારથાને આદેશ કરનાર હેવો જોઈએ અને મનરૂપ સારથીને પિતાના વશમાં રાખનાર હવે જોઈએ. મનરૂપ સારથી પણ ઇદ્રિરૂપ ઘડાઓ પર કાબુ રાખનાર હોવો જોઇએ. જે આત્મા અને મન એ બે ઉચ્ચ જ્ઞાનથી સંસ્કાર પામેલા હોય છે તે ઇન્દ્રિય રૂ૫ અને વશ કરી શકાય છે. આત્મારૂપ રાજાએ મનરૂપ સારથી કઈ તરફ શરીર રથને શામાટે હાકે છે તેની સંભાળ રાખવી જોઈએ. ઇન્દ્રિરૂપ અકવો જ્યાં રથને ખેંચી જાય ત્યાં જવું ન જોઈએ. ઇનિદ્રો રૂપ અવોના ઉપર કાબુ મુક જોઇએ. ઇન્દ્રિય એવો મન સારથીની પ્રેરણા ચાલે છે. માટે આત્માએ મન રૂપ સારથીને શું માત્ર પણ છુટો ન મુકવો. જોઇએ. મનરૂપ સારથાના ભરોસાપર રથને ચલાવવા ન દેવો જોઈએ. સા. રથી રથ અને ઘોડાનો માલીક આત્મા રૂપ રાજ છે. જે તે મનરૂપ સારથીને વશ કરેતો રાગ દૂધના અભાવે ઇંદ્રિરૂપ ની પ્રવૃતિ તેને બંધન કારક થાય નહીં. સપની બે દાઢાએ પાડી નાંખ્યા પછી સર્પ કોઇને કરડ છે તે ઝેર ચતું નથી. તેમ મનમાથી રાગ ઠંધને દૂર કરતાં સાંસારિક વિષયોથી આમાં બંધાતા નથી. ઈદ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતાં રાગ અને દ્વેષથી લેપાયમાન થવું નહીં. કણદ્રિયથી અનેક પ્રકારના શબ્દો સાંભળતાં રાગદેષ કરે નહીં રાગ ષ વિના તેમિઠારા શબ્દો સાંભળીને વિવેક પૂક શબ્દનું જ્ઞાન કરવું. ધર્મ સંબંધી શબ્દોમાં પ્રશસ્ય રોગ થાય છે તો તે આદરવા ગ્ય છે જ્ઞાની પુરૂષ શબ્દોને જડ સમજે છે અને તેથી તે કણેન્દ્રિયદરા શબ્દન સાંભળી તવભાગ ગ્રહણ કરે છે. ખરાબ શબ્દોની અસર મન પર થવા દેતા નથી. ભાવ શ્રાવકો દરેક વસ્તુઓને દેખે છે. પણ રાગદ્વેષ વિના સર્વ પદાર્થોને વિ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ અનુ. કલ્પના વૈક દ્રષ્ટિથી દેખી તેનુ સન્મસૂતાન કરે છે. નાક વડે સુગંધી અતે દુ ગંધી યુકત પદાર્થાને જાણવા જોઇએ. પણ તેમાં રાગ દ્વેષવળુ મન કરીને મુંઝાવુ જોઇએ નહીં. ભાવશ્રાવકા સમભાવે સર્વ પદાર્થાને સુદ્યે છે પણ તેમાં મુઝાતા નથી. ભાવ શ્રાવકે અનેક પ્રકારના પદાર્થીના રસને આસ્વા દે છે. પણુ પણ તેમાં લેખાત નથી. ભાવ શ્રાવકા પર્શેન્દ્રિય દ્વારા અનેક પદાર્થાને સ્પર્શે છે, સ્પર્શનું જ્ઞાન કરે છે. પણ સ્પશમાં પ્રતિકુળ કે કુળ બુદ્ધિની પદાર્થો કરતા નથી. મનમાં પણ બા સબંધી પ્રતિકૂળતા ' અનુકૂળતાને વસ્તુતઃ જોતા નથી મનમાં બહુય પદાર્થોં સબધી રાગ કે દ્વેષને ધારણ કરતા નથી. ઇન્દ્રિયે ના ક્ષયાપશમથી ઇન્દ્રિયા પોતપોતાનુ કાર્ય કરવાનીજ. તેમાં ઇન્દ્રિયાના વ્યાપારને અટકાવવથી કશા ફાયદો થતા નથી. એમ કહેવામાં પણ અત્યંત વિચાર કરવાના છે. પ્રારબ્ધકર્મ યેાગે ઇન્દ્રિયા બાહ્ય પદાર્થોના ભાગ સમ્મુખ થાય છે તાપણુ જ્ઞાનબળવડે મનની નિર્લેપતા કરવાથી પંચેન્દ્રિય વિષયેાથી વિશેષ તઃ નિલેષમા રહી શકે છે. મન વશ રાખવાથી તૃષ્ણા, ભય, ખેદ, ચિન્તા, કલેશ વગેરે દેજેને નાશ થાય છે અને તેથી ઇન્દ્રિયાની પ્રવૃત્તિ પણ હૃદુ બહાર થતી નથી, અને તેથી ઇન્દ્રિયાની સ્વાસ્થ્યતા જળવાઇ રહેછે અને નિયમિત વિષયે ને ગ્રહણ કરતાં સાપ ગુણુની ઉત્પત્તિ થાય છે તેથી દાન, પરીપકાર વગેરે સદ્ગુણા ખીલી શકેછે. ઇન્દ્રિયે દ્વારા વિષયાને ગ્રહણ કરતાં અન્ય જવાને કાઇ પણ પ્રકારની પીડા થઈ શકે છે. શાટે દરેક ઇન્દ્રિયેારા સમપરિણામે વિષયે તે જાણુવાની પ્રવૃ-િત હિતકારક સમજાય છે. ઇન્દ્રિયાઠારા દરેક પદાર્થો જાણી શકાય છે. પદાર્થના જાણવામાં દેષ નથી પણ તે પદાર્થોમાં રાગદ્વેષ કરવા તે દોષ છે માટે રાગદ્વેષને ત્યાગતાં પંચેન્દ્રિય વિષયેાને જીતી શકાય છે. મન જેવા પ્રકારનુ થાય છે તેવા પ્રકારના વિષયેા ભાસે છે ઈન્દ્રિયા કરતાં મનની શકિત વિશેષ છે. મન કરતાં આત્માની શકિત વિશેષ છે. આત્મા જો મનને વશમાં રાખે તે ઇન્દ્રિયા આજ્ઞાની બહાર પ્રવૃત્તિ કરતી નથી. ભાવ ભાદે। મનને વશ કરીને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે. પ્રબલ પ્રારબ્ધના યોગે તે કદાપિ ભાગ્ય કર્મીના દાસ જેવા ખત છે તે પણ અન્તરથી તેએ વિષયેની લાલસાવાળા ન હોવાને લીધે ભાગાવલી કન ઉદ્ભય ટળતાં વિષય પર વિજય મેળવી શકે છે અને તેએ તેથી સાધુ થવાને અધિકારી પણ બની શકે છે. ઇન્દ્રિયેના વિષયમાંથી સુખબુદ્ધિ ટાળવાને માટે તત્ત્વજ્ઞાનની ભાવના તેવા ભાવશ્રાવકો કરે છે, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માવાવનો તૃતીય શુળ કહેછે ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir सयलाणत्थनिमित्तं, आयास किलेस कारणमसारं । नाउ घणं धीमं, नहुलुम्भइतंमि तणुयाम || ॥ સકળ અનર્થાંનું કારણ, આયાસ અને કલેશનું કારણ એવું અસાર ધન જાણીને બુદ્ધિમાન શ્રાવક તેમાં લેશમાત્ર પણ લાભ કરતા નથી, કહ્યું છેકે }} ×ોજ || अर्थानामर्जने दुःख - - मर्जितानांच रक्षणे आये दुःखं व्यये दुःखं दिगर्थाः कष्टसंश्रयाः १ અર્થાતે પેદા કરતાં દુઃખ છે. કરવામાં પણ દુ:ખ છે. આવેછતે દુઃખ છે છે. માટે કુષ્ટના આશ્રય રૂપ ( અર્થાત્ કષ્ટ વડે લા પદાર્થો ધિકકારવા લાયક છે. લક્ષ્મીથી રાજા ભય રહે છે. શું મને રાજય તરફથી ઉપાધિ । અગ્નિ બાળી નાંખશે કે શું ? શું સગાં વહાલાએ ધનને પચાવી તે। નહિ પાડે ? શું ચારે લુંટી તે નહિ જાય ? જમીતમાં દાટેલું ધન કાઇ કદાપિ હરણ તા નહિ કરે? મળેલું' ધન રહેશે કે નહિ રહે ? ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી ? ઇત્યાદિ અનેક જાતના ધન સંબંધી મનમાં પ્રશ્ન થાય છે અને તેથી મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે અને તેથી સુખ પૂર્વક ઉંધ પણ આવતી નથી. ધન માટે શારીરિક ' વાચિક અને માનસિક અનેક પ્રકારનાં સંકટો વેઠવાં પડે છે. અનેક દુઃખા વેઠી ધન ભેગુ કરવામાં આવે છે તેપણ તેથી ખરૂ સુખ તે મળતું નથી અને ઉલટી ઉપાધિની પરંપરા તે। વધતી જાય છે. આજ સુધી કયા ક્ષક્ષ્મીપતિને ખરૂ સુખ પ્રાપ્ત થયું છે? ઉત્તરમાં કહેવું પડશે કે કાઇ ને પણ નહીં, લક્ષ્મી વડે કાઈને ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. લક્ષ્મી છતાં મનમાં અપકીર્તિના યાગે દુઃખ થાય છે. લક્ષ્મી છતાં પ્રતિષ્ઠાના યોગે દુ:ખ થાય છે. લક્ષ્મી છતાં મરણુના ભયથી મનમાં દુઃખ થાય છે. લક્ષ્મી છતાં ક્રોધ કરવાથી મનમાં સતાપ ઉદ્દભવે છે અને તેથી અનેક દુઃખ પ્રગટે છે.. લક્ષ્મી છતાં ઈર્ષ્યા, દ્રેષ, સ્વનિંદાશ્રવણ, પોતાના ઉપર આળ દાન વગેરેથી લક્ષ્મી મતા દુઃખ સાગરમાં ડુબી ગએલા જણાય છે. લક્ષ્મીરૂપ પદાર્થોમાં કંઇ સુખનાં ઝરણાં નીકળતાં નથી, મુર્ખાને જે પદાર્થા લક્ષ્મીરૂપ ભાસે છે તેજ પદાર્થો, જ્ઞાનિયેયને લક્ષ્મીરૂપ જણાતા સુત્ર મેતિ વગેરે પદાર્થોનું રક્ષણ અને નાશ થએછતે દુ:ખ સાધ્ય ) લક્ષ્મીભૂત મનાય તરફથી આયાસ (ખેદ)ને નહીં આવે ? મારા ધનતે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. લમી છતાં પણ તાવ, શૂળ વગેરે રોગોથી પૈસાદારો પીડા પામે છે. લક્ષ્મી છતાં વૃદ્ધા સ્થાને દુઃખથી પૈસાદાર પીડાય છે. ઘેડાગાડીમાં બેસી હવા બેનર અને વીતે મદનાં છાકી ગએલા પૈસાદારના મનમાં શોક, ભૂત ની પેઠે વાસ કરી દુઃખ આપે છે, અને રૂધિરને પણ બાળી ભસ્મ કરે છે. લકનો લક્ષ્મીના દસ બનીને તેના વડે ખરું સુખ ચાકરની પેઠે મેળવી શકતા નથી. લક્ષ્મી મને ધનના લેજે અનેક પ્રકારના દુષ્ટ પ્રપંચને સેવે છે. પણ તે એ સાન માં પણ ખરા સુખનો લેશ માત્ર અનુભવ કરી શકતા નથી લકી મન્ત પતને ભ્રમથી ઝાડ અને ડુંગર પર ચઢેલા મનુષ્યની પેઠે ઉચ્ચ માની લે છે. ક્રેડાવિ પતિઓ હોવા છતાં લીમ-તો અજ્ઞાનરૂપ અંધકારમાં અડા આ પળા અથડાય છે. ધનનો અર્થ એ જડ લમીને માટે શું શું કષ્ટ ન વેઠતા ? અર્થાત અનેક પ્રકાકનાં કષ્ટોને વેઠે છે. પ્રાણને નાશ કરે છે. તે પણ ધનને મમત નથી કદી ઠેકાણે ઠી ખરા સુખના ભોગી બની શકતા નથી. માટે ખરા સુખ સાધન ધન ગણતું નથી. જન્મ જરા અને મરણ તથા વ્યાધિને ધન, અટકાવી શકતું નથી. અને પરભવમાં સાથે આવતું નથી. અનેક પ્રકારના કલેશને ધનના સ્વાર્થે મનુષ્યો કરે છે. એવા જડ ધવને કુતરાં પણ સુંઘતાં નથી. છતાં મુઢ મનુષ્ય ધનને જ સાર ભૂત માને છે પણ વસ્તુનઃ જ્ઞાન દ્રષ્ટિથી વિચારતાં સત્ય સુખનું કારણ તે જણાતું નથી. ક્ષણિક ધનથી ક્ષણિક સુખ મળે છે. પણ તે તરવાર ઉપર લાગેલા મધુ સમાન જાણવું. ભાવસાવકો આ પ્રમાણે ધનનું સ્વરૂપ જાણે છે તેથી લક્ષ્મી ના સાત ક્ષેત્રમાં સદુપયેાગ કરે છે અસાર ધનપર ભાવશ્રાવકો મમત્વ ભાવ ધારણ કરતા નથી અથાત એવા ધન ઉપર લેભ કરતા નથી. પુણ્યના ભેગે ન્યાયથી વેપાર કરતાં જે ધન પ્રાપ્તિ થાય છે તેના વડે સંસાર વ્યવહાર ચલાવે છે. પણ ધનપર મમત્વ રાખતા નથી. લક્ષ્મીરૂપ બાહ્ય વસ્તુએને સાંસારિક વ્યવહાર હેતુભૂત જાણીને તેમાં રાગથી રંગાતા નથી. ભાવ શ્રાવકે આવી દશાને ધારણ કરે છે. અને તેથી ધનનો ત્યાગ કરીને વખત આવે સાધુની દીક્ષા ગ્રહે છે. પૂર્વથી આવી તેઓની દશા થતાં સાધુ થયા પછી પણ કોઇ પદાર્થોમાં લેભાતા નથી. માટે ભવ શ્રાવકાએ ધન છતાં ધનનો લાભ ત્યાગવો જોઈએ હવે માવ કાવવા ને થે ગુણ કહે છે. गाथा दुहरूवं दुरकफलं, दुहाणुबंधिं विडंबणारूवं, समारमसारंजाणउण, न रई तहिं कणई ॥ ४ ॥ સંસારને દુ:ખરૂપ, દુ: ખફળ, દુઃખાનુબલ્પિ, વિટંબનારૂપ અને અસાર For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ અવષેાધિને તેમાં ભાવ શ્રાવક રતિને ધારણ કરતા નથી. ચતુતિ રૂપ સૌંસારમાં સર્વાંત્ર સર્વથા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખા વ્યાપી રહ્યાં છે. દુ:ખનો પર'પરા રૂપ સંસાર છે. ચતુતિ રૂપ સંસારમાં સત્ર દુ:ખના હેતુ છે. સંસાર અનેક દુઃખતા હેતુભૂત હાવાથી ખળતા અગ્નિ સમાન છે. સંસારમાં નાટકીયાની માફક દેવતા, મનુષ્ય અને તિર્યંચ અને નારકીનાં રૂપે ધારણ કરવાં પડે છે. એવા આ સસારમાં કાણુ સાર માની લે ? અર્થાત્ કાષ્ઠ જ્ઞાની માની લે નહીં. સંસારમાંથી નીકળવાના ભાય શ્રાવક મનેરથ કરે. ભાવ શ્રાવક સસારને કેદખાના જેવા સમજી તેમાંથી નીકળવાના વિચારો કર્યા કરે. વ્યાધની જાળમાં પકડાયલા પંખી જેમ રાત્રી દિવસ તેમાંથી નીકળવાનાં ઉપાયે શેાધ્યા કર્યાં છે. તેમજ ભાવશ્રાવક પણ સોંસારમાંથી મુકત થવાના ઉપાયે શેાધ્યા કરેછે. આવા પ્રકારને ભાવશ્રાવક વખત આવે દીક્ષા અંગીકાર કરવા ચૂકતા નથી, અને તેની આવી ઉત્તમ દશાથી સાધુની દીક્ષા અંગીકાર કરી સભ્યીથા પાળે છે. માટે ભાવશ્રાવક પણું પ્રાપ્ત કરવા પુરૂષો અને નારીઓએ પ્રયત્ન કરવા કરવા જોઇએ એજ ઉત્તમ હિતશિક્ષા છે. માવત્રાવના પાંચમા ગુળને કહે છે. गाथा खणमत्तसु विसए - विसोवमाणे सयावि मन्नतो, तेसु न करेइ मिद्धिं भवभीरु मुणियतत्तत्थो ॥ ५ ॥ ક્ષણ માત્ર સુખકારક વિષની અને ઉપમાને ધારણ કરતા એવા વિષયેાને સદાકાળ માનતા છતા ભવભીરૂ ત-ત્વજ્ઞ ભાવશ્રાવક તેમાં આસકિત કરે નહી ભાગવિલાસ ભાગવતાં મીઠા લાગે છે પણ પરિણામે કિ પાકના ફળની પેઠે દાણુ દુ:ખને આપનારા અને છે. વિષયા દાદર, અને ખુજલીની માફક પ્રથમ સુખકર લાગે છે. પણ પશ્ચાત્ દુ:ખ રૂપજ અનુભવાય છે. મધ્યાન્હ કાળે દેખાત ઝાંઝવાના પાણીની પેઠે વિષયે થી કદી સુખ થતું નથી. જે મનુષ્ય વિષયામાં સુખની બુદ્ધિ ધારણ કરે છે તે ખરેખર ઠગાય છે, દુનિયામાં મહાનૂ ચક્રવર્તિ રાજાએ થઇ ગયા અને તેએએ અનેક પ્રકારના વિષયેા ભાગળ્યા પણ અન્તે તેએને સુખ મળ્યું નહીં અને હાથ ઘસતા હાય હાય કરતા પરભવમાં ચાલ્યા ગયા. જે વિષયેાની પ્રાપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારનાં સંકટા વેઠે છે અને તેને ભેગા કરે છે પણ તે વિષયા, કંઇ મનુષ્યના સંકટની કિમ્મત આંકી શકતા નથી. વિયેામાં જો સુખ હાતતે તેઓને રાગથી ભગવનારા કદી હાય વરાળ કરતજ નહીં. અનેક વિષય ભેગ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ વિલાસી પુરૂષો, મનમાં દુ:ખી થાય છે. અનેક પ્રકારના રે ગાથી સડે છે તેથી એમ નિશ્ચય થાય છે કે વિષય પદ્માર્થાથી મનની ચિન્તાને નાશ થતા નથી તેમજ તેનાથી રાગ ટળતેા નથી પણ ઉલટા વધે છે. જે વિષયામાં કાઇને સુખ ભાસે છે તેજ વિષય પદાર્થાંમાં કાઇને દુઃખ ભાસે છે. જે વિષયેા કાઇને રાગ કરનારા હે.ય છે તેજ વિષયેા, કાને પ જનક હેાય છે, જડ જેવા વિષયેામાં સુખની બુદ્ધિ કરાય છે તેજ અજ્ઞાન છે ભાવશ્રાવકા, ભાગાવલીકના ઉદયે ભાગવિલાસને કરે છે પણ અન્તર્લી સુખ સુદ્ધિ તેમાં ધારણ કરતા નથી. તેથી તેઓ જલપકજનીપેઠે અન્તરથી નિલપ રહેવા સમર્થ થાય છે. તાને સમ્યગૂરીયા જાણુનારા એવા ભાવ શ્રાવક્રા વિષયામાં મેાહ પામતા નથી, તેથી તે વખત આવે સાધુ થાય છે અને સાધુપણામાં વિષયેાથી દૂર · હી શકે છે અને મુત થવા ભાગ્યશાળી અને છે. વિષયમાં નિર્મોહી એવા શ્રાવક તીત્રારંભને! ત્યાગ કરી શકે છે માટે હવે પાંચમા ગુણુ બાદ છઠ્ઠા ગુણ કહે છે. માવત્રાવના છટા મુળને કહે છે. ગાથા वज्जइ तिव्वारंभं - कुणइ अकामा अनिव्हंतोउ, थुइ निरारंभजणं- दयालु ओ सव्वजीवेसु ॥ ६ ॥ ભાવા—સવ વેપર દયાળુ એવે ભાવશ્રાવક-તીવ્રારંભને ત્યાગ કરે છે. નિર્વાહ ન થતાં ઇચ્છા વિના આરંભ કરતા છતા નિરાર બી મનુષ્યાને વખાણે છે. સ્થાવર અને જંગમ જીવને જેમાં ઘણું નીક્રળી જાય એવા તીવ્રાર’ભને ભાવભાવક વર્તે છે અને કદાપિ ગૃહસ્થાવાસમાં અ જીવિકાના અર્થે અન્યવ્યાપારના અભાવે ખરકર્માદિક કરવાં પડે તે। અકામ પણે અર્થાત્ મન્દષ્ટ ચ્છાથી તેમાં પ્રવૃત્તિ કરે છે અને નિરારભી સાધુષ્માની બહુ પ્રશંસા કરે છે. ધન્ય છે એવા મહા સુનિયાને કે જે મનથી પણ પરતે પીડા કરત નથી અને આર્ભથી દૂર રહી આત્માનું કલ્યાણુ કરે છે. યાળુભાવશ્રાવક મનમાં વિચારે છે કે ક્રેાડા જવાને જે દુઃખમાં સ્થાપે છે તેમનું જીવતર શું સદાકાળ રહેનાર છે ? ભાવ શ્રાવક તીવ્રાર ંભને વ તા છતે। અનડમાં પણ પ્રવૃત્તિ કરતા નથી. આરંભમાં મુંઝાયા વિના ભાવ શ્રક વર્તે છે, આવે આરબને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કરે છે. આ ગુણુ પ્રાપ્ત કરવા માટે મનુષ્યાએ પ્રયત્ન કરવા જોઇએ. તીવ્ર આરંભમાં પ્રવૃત્તિ ન ફરે વખત For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ રનાર શ્રાવક ગૃહવાસને પાશની સમાન માને છે. માટે એ છઠ્ઠા ગુણ કહ્યા બાદ હવે સાતમા ગુરુને કહે છે. માવત્રાવના સાતમા મુળને કહે છેઃ—. गाथा गिहवासं पासं पिव- मनतोस दुरिकओतंमि चारित्तमोहाणिज्जं निज्जिणिउ उज्जमं कुणइ ॥ ७ ॥ ભાવાર્થ=ગૃહવાસને પાશની પેઠે માનતા થકા દુ:ખીત થઇ તેમાં વાસ કરે છે, અને ચારિત્રમેહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે છે. ભોગાવલી કમૈના તીવ્ર ઉદયે ગૃહાવાસમાં વસે છે તાપણુ ગૃહાવાસમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. સંસાર ભીરૂ ભાવશ્રાવક માતા પિતા વડેરેના પ્રતિબન્ધથી દીક્ષા લેઇ શકતા નથી. તે પણ તે ચારિત્રની ભાવના કરતા છતા સંસારમાં પડી રહે છે, અને ચારિત્રમેાહનીયને ટાળવા પ્રયત્ન કરે છે. ચાર કષાયના સેળભેદ અને નવ નાકષાય એ પચ્ચીશ ચારિત્રમે હનીય કહેવાય છે. શ્રાવક ચારિત્રમે હન.યને જીતવા દરરોજ પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન, વૈરાગ્ય અને તપ વગેરેથી કષાયના વેગેાને જીતે છે. ચારિત્રમેહનીયના ઉછાળાની સાથે યુદ્ધ કરે છે. બાર ભાવના વડે કષાયેાને મન્દ કરે છે. કષાયેાનું સ્વરૂપ નિવાવારીને તેને જીતવાના ઉપાયા શોધે છે. ચારિત્રમેહનીયને મનમાં ઉત્પન્નથતીજ નિવારવાને પ્રયત્ન કરે છે. ક્રોધ માન, માયા અને લાભ વગેરે ચા રિત્રના નાશકારક દોષો હઠાવવાને પેાતાના આત્માના ઉપયેાગ વધારે છે. ચારિત્રથી મુકિત થાય છે એમ શ્રદ્દા કરે છે. શાસ્ત્રામાં કહ્યું છે. કેઃ— શુદ્ધ ચારિત્ર ધરવાસમાં વસનારને સંભવતુ નથી. ભાવશ્રાવક ચારિત્ર ધારક મુનિયાને ત્રિકાલ વન્દના કરેછે, ચારિત્રધારક મુનિયાના ગુણા જ્યાં ત્યાં ગાયા કરે. કદી પ્રાણાન્તે પણ ચારિત્રધારકની નિન્દા કરે નહીં. દેવે ન્દ્રો પણ ચારિત્રધારક મુનિયાને વન્દન કરે છે. કાઇ સાધુની હેલના જા અપમાન કરે નહીં. આવી રીતે વર્તતા ભાવશ્રાવક કાઇ વખત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અને ગૃહાવાસના ત્યાગ કરી શકે છે, ગૃહાવાસને પાશ સમાન માનનાર ભાવશ્રાવક સાપણું અંગીકાર કરી સારી રીતે પાળી શકે છે. માટે ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષા અને સ્ત્રીઓએ ઉદ્યમ કરવા જોઇએ. ગૃહવાસને પાશ સમાન જિનમતની શ્રદ્ધા વિના માની શુકાતો નથી માટે આસ્તિકતા ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. તેથી તે આઠમા ગુણને કહે છે. - માત્ર વિના આઠમા ગુળને કહે છેઃ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गाथा अस्थिक्क भावकालिओ - पभावणा वन्नवायमाइहिं ગુરુમત્તિનુબો ધીમું-ધરૂં ચ ટૂંપળ વિમરું ॥ ૮ ॥ ભાવાર્થ=આસ્તિક ભાવ સંયુત અને સદગુરૂની ભકિત સહિત ભાવશ્રાવક્ર પ્રભાવના અને વર્ણવાદ વગેરે વડે નિર્મલ દર્શનને ધારણ કરે છે. મેં ભાવશ્રાવકને આ પ્રમાણે દૃઢ શ્રદ્ધા હેાય છે કે જિત જિનમત અને જિનમતસ્થિત એ ત્રણને મુકીને તમામ જગત્ સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ. તન મન અને ધનની શકિત પ્રમાણે જૈનદર્શનની પ્રભાવના રાખે છે અને શકિત ન હોય તે તેના કરનારને મદત કરે છે તથા તે પ્રભાવના કરનારનું બહુ માન કરે છે. દેવગુરૂ અને ધર્મની પ્રશ ંસા કરે છે. સદ્ગુરૂની બહુ ભક્તિ કરે છે તેમજ વિનય અને બહુમાનથી દેવગુરૂની સેવા પૂજા કરે છે. પેાતાના ધર્માચાર્યની સેવામાં અર્નિશ તત્પર રહે છે. તેમની વૈયાવચ્ચમાં ખામી રાખતાનથી. ચૈત્ય બંધાવવાં, તીર્થયાત્રા, અને સાધમાં બંધુઓની ભક્તિ વગેરેમાં મસ્ત રહે છે. જૂના પુસ્તકાના ઉદ્ધાર કરે છે, નવીન પુસ્તકા લખાવે છે. સાધુ અને સાધ્વીઓને ભણવામાં સહાય કર છે. જૈન તત્ત્વાની પૂર્ણ શ્રદ્ધા રાખે છે. પાત ની અલ્પબુદ્ધિથી કાઈ બાબત ન સમજાય તે। શકા રાખતા નથી. જે જિનેન્દ્રોએ કહ્યું છે તેજ સત્ય છે એમ મનમાં દૃઢ શ્રદ્ધાનો નિશ્ચય કરે છે. મિથ્યાત્વના હેતુઓને છંડે છે અને સમકિતના હેતુઓને અંગીકાર કરે છે. સમ્યકત્વ શુદ્ધ હોય તો અવિરત છતાં પણ તીર્થકર નામ કમ બાંધે છે. સમકિત રત્ન પ્રાપ્ત થતાં સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકાય છે. જે જીવા સમ્યકત્વ અન્તદૂત પર્યંત પશુ સ્પર્શે છે તે જીવાને અ પુદ્દગળ પરાવત કાળ જેટલે સ ંસાર બાકી રહે છે, સમ્યકત્વની પ્રાપ્તિ માટે સમકિતના સડસઠ ખેાલની સેવના કરવી. ચક્રવર્તિનું પદ પામવું સહેલું છે પણુ સમ્યકત્વની પ્રાપ્તિ ધણી દુČભ છે, સમકિતી મનુષ્ય કુતર્કવાદીઓના વિચારાથી મુંઝા નથી અષ્ટાદશ દોષ રહિત વીતરાગ સન દેવ પંચમહાવ્રતધારક તત્ત્વોપદેશક શ્રી સદ્ ગુરૂ અને શ્રી અરિહંતે કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વાની ભાવ શ્રાવકે પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, જૈન સિદ્ધાંતેનું પ્રતિદિન શ્રવણ કરી જૈન ધર્મની શ્ર દ્દાને ધારણ કરે છે. સમકિતી ભાવ શ્રાવક ગાડરીયા પ્રવાહને ત્યાગ કરે છે માટે આઠમા ગુણુ બાદ નવમા ગુણને કથે છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ માવ બાવજના નવા ગુન ને કહે છે – છે જાથા | गडरिगपवाहेणं । गयाणुगइयंजणं वियाणता । परिहरइलोगसनं । सुसमिरिकयकारओ धीरो ॥ ९ ॥ ભાવાર્થ-ગાડરીયા પ્રવાહડે ગતાનુગતિક લે કને જાણીને ધીર સુમી શીતકારક, એક ગાડરની પાછળ બીજું ત્રીજું એમ સવે ગાડરો ચાલ્યા કરે છે એક ગાડર ખાડામાં પડે છે તે અન્ય ગાડો કુવામાં પડે છે. પણ કાંઈ વિચાર કરતાં નથી. કીડી અને મકોડીનો પ્રવાહ પણ તે સમજ અજ્ઞાન મનુષ્ય ગાડરીયા પ્રવાહની પેઠે એકની પછી એક જોડાય છે. સમકાતિ મનુ જ ગતાનુગતિકની પ્રવૃત્તિને પકડતા નથી. તે તે વિચાર કરીને પ્રતિ વા નિવૃતિ માર્ગમાં પ્રવેશે છે. લેક રૂઢીને તાબે થતું નથી. વિવેક દષ્ટિથી વિચાર કરીને કરવાનું હોય છે તે કરે છે. અજ્ઞાનીની આંખોનાં ચશ્માં ચડાવિીને જોતા નથી. પરિપૂર્ણ વિચાર કર્યા વિના કોઈપણ વસ્તુનો હોય ઉપાદેય રૂપ નિશ્ચય કરને નથી. ધર્મ ક્રિયાઓના રહસ્યોને પરિપૂર્ણ વિચાર કરી તેમાં પ્રવૃતિ કરે છે. ગાડરીયા પ્રવાહના તાબે થઈ હૃદય શુન્ય બનતો નથી. વિવેક દષ્ટિથી સર્વ બાબતોમાં પગલું ભરે છે. કેઈના ધન, સત્તાના તેજમાં અંજાઈ જઈને પારકાના અશુભ વિચારોને દાસ બનતો નથી. સાતત્ય ચાર નિક્ષેપવડે દરેક વસ્તુઓના ધર્મને વિચાર કરી જેજે નયની અપેક્ષાએ જેજે વાત સત્ય હેય તેને તેતે નય ની તેને અપેક્ષાએ સત્ય માને છે. આવા ઉત્તમ ગુણને ધારણ કરનાર શ્રાવક જિનાગમને આગળ કરી સ્વધર્મની ક્રિયા એ સ્વાધિકાર અને યથાશકિતથી કરે છે માટે નવમ ગુણ બાદ દશમા ગુણનું વિવેચન કરાય છે. गाथा नाथ परलोय मग्गे, पमाणमन्नं जिणागमंमुत्तुं, आगम पुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ ॥ १० ॥ ભાવાર્થ–પલેકના માર્ગમાં જિનાગમ મૂકીને અન્ય પ્રમાણ નથી. માટે ભાવ શ્રાવક ખરેખર એ સિદ્ધાંતને અનુસરીને જ ધર્મની સર્વ ક્રિયાએને કરે છે. પરલેક એટલે મોક્ષ, તેના માર્ગમાં અર્થાત જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં તીર્થંકરના સિદ્ધાંતને મૂકીને અન્ય પુરાવો નથી. મોક્ષ માર્ગની આરાધનામાં સર્વત્તની વાણીજ પ્રમાણભૂત છે. જગતમાં રાગ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવથી અસત્ય વચન બેલાય છે. રાગ દ્વેષ રહિત વિતરાગ દેવને જૂઠું બોલવાનું કંઈ પણ પ્રયોજન નથી. હાલ પિસ્તાળીશ આગમ વગેરે જેજે જૈનધર્મનાં પુસ્તક હેય તેનું બહુમાન કરવું અને આગમના આધારે સર્વ ધર્મની ક્રિયાઓ કરવી જોઈએ. હાલના કાળમાં આગ વિના અન્ય કઈ આધાર પ્રમાણમાં નથી. આગમાનુસારી ક્રિયાઓને આધકાર પ્રમાણે આદરવી પણ કદાપી કે ક્રિયાને છેદ કરવો નહીં. કેટલાક બુદ્ધિમાં જે ગમ્ય થાય છે તેને માને છે બાકીનું સઘળું જુઠું માને છે એવા સ્વમતિમાન્ય આગ્રહીઓ જેન સિદ્ધાંતનાં સૂક્ષ્મ તો કે જે છઠ્ઠસ્થ મનુષ્યની બુદ્ધિમાં ગમ્ય થાય નહીં તેવાં તત્તવોની તેવાઓ શ્રદ્ધા ધાણુ કરી શક્તા નથી. અલ્યબુદ્ધિથી મનુષ્ય કોઈપણ પદાર્થોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાને શકિતમાન થતા નથી અલ્પબુદ્ધિ રૂ૫ દર્પણમાં સર્વ પદાર્થોને પરિપૂર્ણ ભાસ પડે નહીં. માટે અલ્પબુધ્ધિ ગમ્ય સિદ્ધાન્ત કરવાની હિંમત સર્વથા કેમ થઈ શકે ? જિનેન્દ્રોને કેવલજ્ઞાન હતું. કેવલજ્ઞાનમાં સર્વ પ્રકારના પદાર્થો ભાસતા હતા માટે તીર્થ કરે કથિત આગમજ મેક્ષ માર્ગમાં પ્રમાણ ભૂત માનવાં જોઈએ. પિતાની બુદ્ધિરૂપ દર્પણમાં જિનાગનો પૂર્ણ ભાસ થાય નહીં તેમાં પોતાની બુદ્ધિને દોષ છે પણ જિનાગમોને દોષ નથી. ઈંગ્લીશ વગેરે ભાષાઓ ભણીને મનુષ્યો. બીએ. એમ. એ બને તે પણ તેથી કંઈ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જિનાગોને જાણીને તેની શ્રદ્ધા કરવાથી જ સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય છે. કદાપિ અજ્ઞાનના યોગે જેને સિદ્ધાન્તનાં પરમાર્થો ન સમજાય તેમાં પોતાની અજ્ઞાનતાનો દેશ સમજ પણ તેથી જેનાગોપર આક્ષેપ કરવો ઘટતું નથી. જેનગમનાં રહસ્ય ગુરૂગમ–પૂર્વક સમજવાં જોઇએ. અને જૈનાગમને અનુસરીને ધર્મની ક્રિયાઓને અધિકાર પ્રમાણે યથાશકિત આદરવી. જે તીર્થંકરપ્રણીત આગમ ભગવાન ન હોતતો દુઃષમ કાળથી મતિહીન બનતા ભવ્ય જનોના સંસારમાં શાહાલ થાત ? કલિકાળમાં જેનાગમને એક ખરો આધાર છે. જેનગમ અનુસાર દેવગુરૂ વન્દન, દેવ પૂજા, અને પ્રતિક્રમણ વગેરે સર્વ ક્રિયાઓને ભાવશ્રાવ કરે છે. જૈનાગમ પુરસ્સર ધર્મ ક્રિયા કરનાર ભાવશ્રાવક, ખરેખર દાનાદિચતુર્વિધ ધર્મને સમ્યપણે એવી શકે છે માટે દશમો ગુણ કહ્યા બાદ દાનાદિક ધર્મ વિશિષ્ટ અગ્યારમા ગુણને કહેવો જોઈએ. માવવાના અભ્યાસમાં ગુણ ને કહે છે. गाथा अनिगाहंतो सत्ति-आय अबाहाइ जह बहुं कुणई, आयरइ तहा सुमई-दाणाइ चउविहं धम्मं ॥ ११ ॥ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–શકિન ગેપવ્યા સિવાય. તેમજ પિતાના આત્માને અબાધા ના થાય, જેમ જાજુ થાય તેમ સુમતિ ભાવશ્રાવક, દાનાદિક ચાર પ્રકારના ધર્મને આદરે છે. પિતાના આત્માની શકિત પ્રમાણે ભાવશ્રાવક, ચતુર્વિધ ધર્મને કરે છે. વધુ ધનવાળા હોય તો અતિતૃષ્ણાવાળે થતો નથી. અલ્પ લક્ષ્મી હોય તે ઘણો ઉદાર થતા નથી. કારણકે અ૫લક્ષ્મી છતાં ઘણો ઉદાર થાય તે સર્વ સંપત્તિને અભાવ થાય અને તેથી ગૃહસંસાર ચલાવતાં અનેક જાતની મુશ્કેલીઓ નડવાથી ધમને પણ સાધી શકે નહીં. ભાવશ્રાવકે આવક પ્રમાણે દાન કરવું. નકામા ફુલણજીની પેઠે ફુલાઈ જઈને કુપાત્રમાં લક્ષ્મીનું દાન કરવું હિતાવહ જણાતું નથી. આવક પ્રમાણે દાન કરનાર થવું અને આવક પ્રમાણે ખર્ચ રાખનાર થવું, અને આવક પ્રમાણે ભંડારમાં દ્રા સમાપનાર થવું, યથાશકિત અનુસારે જ્ઞાનક્ષેત્રમાં દાન વાપરવું. દાનગુણુના ઘણે ભેદ છે. અભયદાન, સુપાત્રદાન. ઉચિતદાન. અનુકંપાદાન અને કીર્તિદાન. એ પંચ દાનમાં અભયદાન અને સુપાત્રદાન. મુક્તિ અને સ્વર્ગ લેને આપવા સમર્થ થાય છે. સુપાત્રમાં દાન દેવાથી આત્માની ઉચ્ચદશા થાય છે ભકિત અને બહુ માન પૂર્વક હર્ષોલ્લાસ વધતાં દાન કરવાથી ઘણું ફળ પ્રાપ્ત થાય છે. પરિણમિક બુદ્ધિવાળે શ્રાવક-શીયલને પણ યથાશકિત આદરે છે. તપને પણ આદરે છે. તેમજ દરેક ધર્માનુષ્ઠાનોમાં ભાવની અધિકતાને ધારણ કરે છે, દાના દિકયતુર્વિધર્મના અનુક્રમને પૂર્ણ રહસ્યને જાણે છે અને ચાર પ્રકારના ધમનું ચઢતે ભાવે સેવન કરે છે. જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપકરણદાન એ ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. જિનેશ્વરકથિતસિદ્ધાતોનું જે જ્ઞાન તેને દાન સમાન અન્ય કોઈ દાન નથી. આજીવિકા માટે અનેક પ્રકારના હુન્નર વગેરેનું જે જ્ઞાન તે ખરેખર સંસાર હેતુભૂત હોવાથી અજ્ઞાન જ છે જિનવાણીનું દાન તેજ સત્યદાન છે. જ્ઞાનદાન આપનારા મુનિવરો જગતને આંખે આપી શકે છે. જૈન આગમાનું જ્ઞાનદાન આપનારાજ ખરેખર અભયદાન દેવાને સમર્થ થાય છે જ્ઞાનચક્ષનું દાન દેવાથી જગત લોકો સર્વ વસ્તુઓને સારી રીતે દેખી શકે છે અને તેથી પિતાની ઉન્નતિના માર્ગોને સ્વયમેવ શેાધી લે છે. જ્ઞાન વિનાનો મનુષ્ય સત્ય તતવને દેખી શકવાને સમર્થ થતું નથી. જ્ઞાન ચક્ષુથી સત્યમાર્ગમાં ચાલી શકાય છે જ્ઞાનદાન દેવાથી કરડે મનુષ્ય જેને તત્ત્વને જાણે આત્મ કલ્યાણ કરી શકે છે, ભાવશ્રાવક અન્ય મનુષ્યને જ્ઞાન અને અભય આદિ દેવામાં યથાશક્તિ પ્રયત્ન કરે છે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીયલથી કાયા મજબુત રહે છે. મગજ પણ થાકી જતું નથી અને લાંબા વખત સુધી એક વસ્તુ સંબંધી વિચાર કરી શકાય છે અને તેથી સમયની શક્તિ પણ વૃદ્ધિ થાય છે. ભાવશ્રાવક પિતાનાં સંતાનોને બાળ લગ્નની હોળીમાં નાંખતે નથી, સ્વદારા સંતેષ રાખો છો અન્ય સ્ત્રીઓને ત્યાગ કરે છે વિશેષતઃ મિથુનની પ્રવૃત્તિમાં પડને તેથી અને નથી તે શરીરનો મજબુત બાંધે જાળવી રાખીને વૃદ્ધાવસ્થામાં પણ સારી રીતે ધર્મ વર્ગને સાધી શકે છે. બ્રહ ચર્યને યથાશકિત ધારણ કરનાર ભાવશ્રાવક પિતાના મગજની આરોગ્યતાનેજ જાળવી રાખે છે અને તેથી તે મનમાં ઉત્પન્ન થતી અનેક ઇચછાઓને દાબી દેવામાં સમર્થ બને છે. અગ્ય ઈચ્છાઓને દાબી દેવી તેજ વસ્તુતઃ તપ કહેવાય છે. મગજની આરેગ્યતાથી વિચાર પણ ઘડી ઘડીમાં ફરી જતા નથી અને તેથી મજબુત મન કરી શકાય છે અને મજબુત મન થતાં ધારેલા વિચાર કરતાં ખરાબ ઇચ્છાના વિચારે એકદમ મનમાં ઉત્પન્ન થઈ શકતા નથી અને તેથી ભાવશ્રાવક વૈષયિક ઈચ્છાઓને નિરોધ આદિ તપસ્યાને પાળવા સમર્થ બની શકે છે મનને નિયમિત સ્થિતિમાં લાવવાથી તપશ્ચર્યા ગુણ પ્રતિદિન ખી જાય છે અને તેથી પદગલિકૃવસ્તુઓ સંબંધી ઇચ્છા ઉતરવાથી આત્મા પિતાના સ્વરૂપ તરફ વળે છે અને તેથી અઠાવીશ લબ્ધિ પિકી ગમે તેવી લબ્ધિ મેળવવા સમર્થ થાય છે પિતાના આત્માના ગુણોમાં પરમ વિશ્વાસ ઉત્પન થવાથી દરેક ધર્મ ક્રિયાઓ કરતાં તેનો ભાવ વધે છે અને ભાવના ઉલ્લાસને ધારણ કરતા છ ગુણ સ્થાનકનાં પગથીયાં પર ચઢત જાય છે અને દેશ રૂપ મેલનો અનુક્રમે નાશ કરતો જાય છે, તપશ્ચર્યાથી મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મ બાબતોમાં અપૂર્વ ભાવની જાતિ થાય છે અને તેથી તે વખત આવે ભાગવતી દીક્ષા અંગી પાર કરી સાધુ થઈ કરેડા મનુષ્યોને તારવા સમર્થ થાય છે અને પોતે પણ તરે છે માટે ઉત્તમ એ અગ્યારમો ગુણ પ્રાપ્ત કરવા નરનારીઓએ પ્રયત્ન કરે જોઈએ આ પ્રમાણે દાનાદિકમાં જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ ક્રિયાઓમાં લાજ ધારતો નથી માટે અગ્યારમો ગુણ કહ્યાબાદ બારમાં ગુણનું વર્ણન કરે છે. भावश्रावकना बारमा गुणने वर्णवे छे. गाथा हियमणवज्ज किरियं-चिंतामाणिरयण दुलहं लहिउँ, सम्म समायरतो-नय लज्जइ मुद्ध हसिओवि ॥ १२ ॥ ભાવાર્થ-ચિતામણિ રતની પેઠે દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને તેને આચરતો થકે મૂઢ જનના હસવાથી ભાવશ્રાવક લજજાય યમાન થતું નથી. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિત એટલે આ ભવમાં અને પરભવમાં કલ્યાણ કરનાર અને અનવઘ (પાપ રહિત) જિનપૂજા વગેરેને સમ્યગૂરીયા પ્રતિક્રમણ વગેરેને આચ રતે થકે ભાવશ્રાવક મૂના હસવાથી લજજાયમાન થતું નથી. જેઓએ જૈનધર્મની ક્રિયાઓનું રહસ્ય જાણયું નથી. તેઓ ધામિકક્રિયા કરના રાઓને હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી, ધર્મની ક્રિયાઓથી અજ્ઞ એવા લકાની હાંસીથી ભાવશ્રાવકે ધર્મ ક્રિયા કરતાં શરમાતા નથી. તેમજ કાઈનાથી ડરી જઇને ઘર્મ ક્રિયાઓથી પરામુખ પણ રહેતા નથી, ધામિક ક્રિયાઓનાં રહસ્યો જાણીને તતતત ક્રિયાઓને પ્રેમથી આકરે છે. અમુક ભાપાના પ્રેફેસરે વગેરે કેટલાક સુધરેલાને ફાંકે રાખનાર ધાર્મિક ક્રિયાઓ કરતાં અમારી અન્ય સુધરેલા લોકો મશ્કરી કરશે. એવું જાણી ધર્મનીક્રિયા એને આચરવાથી દૂર રહે છે. એમ પણ છ જુદા જુદા કારણોથી ધર્મમાં પ્રવૃતિ કરતાં શરમાય છે અને તેથી તેઓ મત લેકોની ટીકાથી ડરકુમી જેવા બની જાય છે. આવા પ્રકારના શ્રાવકે ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃતિ કરી શક્તા નથી. ધર્મની ક્રિયા કરવામાં લજજા રાખે છે તે ખરેખર મુખ છે. પિતાના હિતને તે સમજી શકતો નથી. ભાવશ્રાવક વખતસર ધાર્મિક ક્રિયાઓને આદરભાવથી આચરે છે. કે ઈ ધર્મનું પૂતળુ, ભગત વગેરે શબ્દોથી ચીડવે પણ તે ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યોને પૂર્ણપણે સમજીને ક્રિયાઓને આચરે છે. ચિન્તામણિ રત્ન કરતાં પણ અનના ગુણ અધિક એવી ધર્મ ક્રિયાને સમજીને તેમાં આદરભાવથી પ્રવૃત્તિ કરે છે. કેટલાક લેકે સમૂછિમની પડે અથવા ગાડરીયા પ્રવાહની પેઠે ધાર્મિક ક્રિયાનું ઉદદેશ પૂર્વક મૂળ રહસ્ય જાણ્યા વિના તેમાંવૃતિ કરે છે. તેથી તે ધાર્મિક ક્રિયા વડે સાધ્ય ત. વને સાધી શકતા નથી માટે ધાર્મિક ક્રિયાઓનું ઉદેશ પૂર્વક મૂળ રહસ્ય જાણવું જોઈએ અને ધર્મ ક્રિયા કરતાં કોઈપણ લજજા આદિ કારણથી જરા માત્ર સંકોચાવું જોઈએ નહી. ભાવ શ્રાવકે સમ્યગૂજ્ઞાનથી તત્ત્વને જાણીને પશ્ચાત આદરવા યોગ્યને આદરે છે. પિતાના અધિકાર પ્રાપ્ત થયેલું ચારિત્ર ઉચ્ચ કરવા પ્રયત્ન કરે છે. દેશ વિરતિ ધર્મ કિયામાં પ્રવૃતિ કરીને આત્મ કલ્યાણ કરે છે, સિદ્ધાન્તોના આધારે ધામિક ક્રિયાઓને આદરવી જોઈએ. ભાવશ્રાવકો યથા શકિત ક્રિયામાં આદર કરે છે પણ અન્ય મનુષ્ય નન્દા કરતા નથી ક્રિયાનું અજીર્ણ નિન્દા છે. જે ક્રિયા વાદી હોય છે તે પ્રાયઃ નિન્દા કરનારો હોય છે. માટે ભાવશ્રાવકોએ ધાર્મિક ક્રિયાઓને કરતાં નિદા વગેરે દોષોની ઉત્પત્તિ ન થાય તેમ ઉપયોગ રાખવો એમ વસ્તત; સિદ્ધ કરે છે. આત્માની શુદ્ધિ માટે ભાવશ્રાવકે ધર્મક્રિયા કરે છે For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી તે રાગદેશથી દૂર રહે છે માટે બારમો ગુણ કહ્યા બાદ હવે ભાવશ્રાવકના તેરમા ગુણને કહે છે. માવવાના તેના મુળને કહે છે. गाथा देहदिइ निबंधण-धणसयणाहारगेहमाईसु, निवसइ अरत्तदुठो-संसारगएस भावेसु ॥ १३ ॥ ભાવાર્થ–શરીરસ્થિતિ હેતુભૂત ધન, સ્વજન, આહાર, અને ગૃહ વિગેરે સાંસારિક ભામાં ભાવ શ્રાવક અરક્તદિષ્ટ થઈને રહે છે. દેહની રક્ષણતા કરનારા પદાર્થોમાં ભાવ શ્રાવક રાગ ધારણ કરતા નથી તેમજ દેહને પ્રતિકૂળ એવા પદાર્થોમાં દેશને પણ કરતું નથીશરીરની સુખાકારી રહે એવા પદાર્થોપર રાગ ધારણ કરવાથી કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી તેમજ દેહને પ્રતિકૂળ જણાય એવા પદાર્થોપર પ ધારણ કરવાથી પણ કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી. દેહને જે પદાર્થ હાલ સાસુકૂળ હોય છે તે કેટલાક દિવસ પશ્ચાત દેહને પ્રતિકૂળ લાગે છે. અને જે પદાર્થો પ્રતિકૂળ લાગે છે તેજ પદાર્થો પ્રસંગ પામીને સાનુકૂળતાને પામે છે. વસ્તુતઃ જ્ઞાનદષ્ટિથી વિચારીએ તો જડ પદાર્થોમાં સાનુકૂળ અને પ્રતિકૂળ બુદ્ધિ કરવી તે ગ્ય નથી. જડ પદાર્થોમાં સાનુકૂળ કે પ્રતિકૂળત્વ, વસ્તુતઃ જોતાં નથી. મનમાં જેવી કલ્પના થાય તેવું પરવસ્તુમાં સાનુકૂળ છે. પ્રતિકુળવું ભાસે છે. મનની કલ્પનાથી વાસ્તવિક સુખની પ્રાપ્તિ થતી નથી. ભાવ શ્રાવકે આજીવિકાના મદદકારોમાં પણ અરક્તદિષ્ટ ભાવને ધારણ કરે છે. ભાવ શ્રાવક પુત્ર, પુત્રી, સગાંવહાલાં, ધન, આહાર, ધર, ઘેડા, ગાડી, વાડી, અને શસ્ત્ર વગેરે અનેક પદાર્થોપર રાગ અગર દ્વેષભાવને ધારણ કરતા નથી. જલમાં કમલ રહે છે પણ તે જેમ જલથી લેપાતું નથી તેમ ભાવ શ્રાવકો સંસાર વ્યવહારમાં રહે છે પણ તેની લપાતા નથી. આ અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત થ દુલભ છે. કેટલાક પિતાની મેળે માની લે તે ભલે માની લે પણ વસ્તુતઃ તેવી દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે, તેમજ અરતદિષ્ટ ભાવ પ્રાપ્ત કર્યા વિના ભાવ શ્રાવકત્વ પ્રાપ્ત કરવું પણ મહા દુર્લભ છે. એકદમ આવી અરક્તદિષ્ટ દશા પ્રાપ્ત કરી શકાતી નથી. અનુભવજ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવી દશામાં પ્રવેશ થતો જાય છે. સંસારના પદાર્થો પાસે રહેવું તેમ છતાં તેમાં રાગ કે દ્વેષથી લેપાવું નહીં એ કાંઈ સામાન્ય વાત નથી. અરક્તષ્ટિભાવ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. તેમજ જ્ઞાનગર્ભિતવૈરાગ્યની પણ અત્યંત આવશ્યક્તા છે. ધર્મક્રિયા કરવા છે For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ પણ આવશ્યકતા છે. જ્ઞાનગર્ભિતવૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભાવશ્રાવકે અરકતદિગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. જ્ઞાનગર્ભિત વૈિરાગ્યવડે રાગાદિકને મનમાં ઉત્પન્ન થતાંજ જીતે છે. તેઓ વિચારે છે કે દુનિયાની કોઈપણ વસ્તુ ખરેખર આત્માની સાથે આવનાર નથી. આત્મા દુનિયાના સકળ પદાર્થો તજીને પરભવમાં ચાલ્યો જાય છે. દુનિયાની વસ્તુઓમાં અહં મમત્વ ભાવની કલ્પના જૂડી છે. ભાવશ્રાવક, સંસાર વ્યવહાર ઉચિત એવાં દુનિયામાં કાર્યો કરે છે પણ અન્તરથી તે તેઓ ન્યારા રહે છે અથાત બાહ્ય કાર્યોમાં રાગ કે દ્વેષથી મુંઝાતા નથી. કોઈના ઉપર વૈર કરતા નથી. કોઈના ઉપર રાગ કરતા નથી. કોઈનું ઊંધુવાળવા પ્રવૃત્તિ કરતા નથી. કેઈની મશ્કરી કરીને કલેશ ઉત્પન કરતા નથી. કોઈની સાથે વિરની પરંપરાને વધારતા નથી. ભાવશ્રાવક પિતાના ગુણસ્થાનકની હદ પ્રમાણે અરકત દ્વિષ્ટભાવને ધારણ કરીને જૈન ધર્મની આરાધના કરે છે અને તેથી તે વખત આવે સાધુની દીક્ષા અંગીકાર કરીને સર્વ વિરતિરૂપ ઉત્તમ ચારિત્ર પાળવાને સમર્થ બને છે અને કમને ક્ષય કરે છે. માટે તેરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા માટે પુરૂષો અને બહેનોએ ઉદ્યમ કરવો જોઈએ. જે શ્રાવક, અરકતદિક ભાવને ધારણ કરે છે તેજ માધ0 ગુણને પ્રાપ્ત કરી શકે છે માટે તેરમા ગુણનું વર્ણન કર્યા બાદ ચાદમાં ગુણનું વર્ણન કરે છે. भावभावना चउदमा गुणनें कहेछे. માથાં उवसम सार वियारो-बाहिज्जइ नेव राग दो हिं, मझ्झत्थो हियकामी-असग्गहं सव्वहाचयइ ।। १४ ॥ ભાવાર્થ-ઉપશમસાર વિચારવાળો ભાવશ્રાવક રાગદ્વેષથી પરાભવ પામત નથી. હિતકામ માધ્યસ્થભાવશ્રાવક સર્વ પ્રકારે કદાગ્રહનો ત્યાગ કરે છે. - રાગાદિ કષાયોને દબાવવા તેને ઉપશમ કહે છે. ઉપશમભાવવડે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે છે તે કોઈ પણ પક્ષમાં પડતું નથી મેં ઘણું લોકો સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ઘણા લેકેએ મારા પક્ષને પ્રમાણ કર્યો છે માટે તે માનેલા પક્ષને હવે કેમ તજી દઉં એમ વિચારીને પિતાના અસત પક્ષના અનુરાગમાં પડતું નથી અને તેથી તે ભાવશ્રાવક અમારે આ શત્રુ છે કેમકે તે અમારા પક્ષનો દૂષક છે માટે સામાને હલકે પાડી તેની પ્રતિષ્ઠા ઘટાડું એવી દેષ ભાવનાને તે કરતા નથી. પોતે જે પક્ષ પકડે હેય તે ખોટો હોય તે પણ પુષ્ટિ કર્યા કરે એવી કદાગ્રહી માણસને For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેવ હોય છે. પણ જે માધ્યસ્થ હોય છે તે તે જ્ઞાનદષ્ટિથી સર્વ બાબતનું મનન કરી સત્ય સિદ્ધાન્તને અંગીકાર કરે છે. મનમાં હિતની ઇચ્છાને ધારણ કરી સત્યને અવલંબે છે. પરસ્પર ગચ્છમાં પડેલા મતભેદોનું સૂક્ષ્મ દૃષ્ટિથી મનન કરે છે. ગીતાર્થ ગુરૂના ઉપદેશનું સમ્યગૂરીયા પાન કરવાને તે સમર્થ થાય છે. આગમયુક્તિથી ધર્મતને સમજે છે. લેહગ્રાહક વાણીયા ની પેઠે મેં ગ્રહ્યું તે સાચું એવું માનતા નથી. જે મધ્યસ્થ હોય તે ભાવ શ્રાવકત્વ પામવાને યોગ્ય ગણાય છે. જે કઈ દષ્ટિરાગથી એકાત કદાગ્રહ કરે છે તે ભાવશ્રાવકપણું પામવાનો અધિકારી બનતું નથી. પ્રદેશ રાજાએ માધ્યસ્થદષ્ટિથી જ કેશીકુમારનો બોધ સાંભળે તો સમકિત પામ્યો. જૈન શાસ્ત્રમાં અનેક બાબતના પાઠે આવે છે તેમાં કોઈ પાઠ સંબંધી પિતાની બુદ્ધિથી કદાગ્રહ પકડી લેવામાં આવે તે ઉત્સવ બલવાન મહાન દેષ પ્રાપ્ત થાય છે માટે ભાવશ્રાવકે સર્વથા પ્રકારે અસગ્રહને ત્યાગ કરે છે. જે માધ્યસ્થ હોય છે તે અસંબદ્ધગુણ પ્રાપ્ત કરી શકે છે માટે હવે ચઉદમાં ગુણ બાદ પન્નરમાં ગુણનું વર્ણન કરે છે. भावश्रावकना पन्नरमा गुणने कहेछे. જાથા भावतो अणवरयं-खण भंगुरयं समत्थवत्थूण, સંઘતો વિધાયું–વાન વિંધસંબંધ છે ૧૬ ભાવાર્થ સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને પ્રતિદિન ભાવ છત, બાહ્યથી ધનાદિકમાં જોડાયલ છતે પણ અન્તરથી પ્રતિબંધને ત્યાગ કરે છે. જમમાં સર્વે વસ્તુઓ ક્ષગુભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુઓનાં રૂપ બદલાય છે. શરીર પણ સદા કાલે એક સરખું રહેતું નથી. શરીરમાં અનેક પ્રકારના રોગ ભર્યા છે. શરીરની ઉત્પત્તિ થઈ છે તો તેને એક દિવસ નાશ થાય છે. જે બાલ્યાવસ્થામાં શરીર હોય છે તે યુવાવસ્થામાં ફરી જાય છે અને જે યુવાવસ્થામાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં ફરી જાય છે. કેટલાકનાં શરીર સ્મશાનમાં દટાયાં અને કેટલાકનાં શરીર સ્મશાનમાં બળ્યાં. જે મોટા યોદ્ધાઓ પૂર્વે હતા તેઓના શરીરની ખાખ પણ હાલ મળતી નથી. વૈરાગી ભાવશ્રાવક શરીરની ક્ષણભંગુરતા ભાવ છત અન્તરથી શરીરમતિ મમત્વ ધારણ કરતો નથી. કુટુંબ, હાથી, ઘેડા, ધન, હવેલી, દુકાન, અને બગીચા વગેરેને બાહ્યથી સંબંધ રાખતો છતે પણ અન્તરથી ન્યારો રહે છે. દુનિયાની વસ્તુઓને લાભ થાય છે તે પણ હર્ષ થતો નથી અને સ્વજન, ધન વગેરેને કદાપિ નાશ થાય છે તે શેકસાગરમાં ડુબી જતું નથી. નવવિધ પરિગ્રહમાં For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ બાહ્યથી તે સંબંધવાળો દેખાય છે, પણ અન્તરથી તે કાંસાના પાત્રની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવક, અત્તરથી ઉત્તમ અપ્રતિબદ્ધતાને ધારણું કરતો છતે બાહ્યમાં વિદ્યામાં મમ ભૂંડની પેઠે મુંઝાતો નથી. બાહ્ય પદાર્થોના સંબંધથી આર્તધ્યાન અને રોદ્રધ્યાન તે કરતે નથી. બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે હાયવરાળ કરી અનેક પ્રકારની ચિન્તા કરી દીન બની જ નથી. બાહ્ય વસ્તુઓને સંયોગ એજ ઈષ્ટ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરતો નથી. અન્તરથી અપ્રતિબદ્ધ હાઈ બાહ્યના પ્રતિબંધને પણ ભાવશ્રાવક વખત આવે છે તે તજીને ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે. ભાવશ્રાવકો શ. રીરને પિષે છે તે ધર્માદિની પુષ્ટિ માટેજ સમજવું. સંસારમાં જે જે પદાર્થોના સંબંધ થાય છે તે તે ક્ષણિક છે એમ નિશ્ચય થવાથી ભાવશ્રાવક સંસારમાં આસક્તિ કરતો નથી. ગૃહસ્થાવાસને અધિકાર પ્રમાણે સાંસારિક ઉચિત સંબંધના વ્યવહારને દેશકાળ પ્રમાણે સાચવે છે, પણ તેનું હૃદય જે જોવામાં આવે તે અપ્રતિબદ્ધ દેખાય છે. ભાવશ્રાવકની આવી ઉત્તમદશાથી રાગદેષના પરિણામ બહુ લુખા પડી જાય છે. ધાવમાતા જેમ બાળકને ખેલાવે છે પણ અન્તરથી તેને સંબંધ હોતું નથી, તેવી રીતે ભાવશ્રાવક પ્રતિબંધ સંબંધનો ત્યાગ કરે છે અને તેથી અવસર આવે તે ભાવત્રાવક દીક્ષા અંગીકાર કરે છે તો સાધુ થયા બાદ વાયુની પેઠે અપ્રતિબદ્ધતાએ વિચરે છે અને મૂળરૂપ પરિગ્રહમાં ફસા નથી. ઉત્તમ એવો ભાવશ્રાવકનો પારો ગુણ પ્રાપ્ત કરવા મનુષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિબંધ સંબંધને ત્યાગ કરનાર સંસારમાં પરના અ. નુરોધ વડે ફકત કામગમાં પ્રવર્તે છે. માટે પનરમો ગુણ કહ્યા બાદ હવે સોળમા ગુણને કહે છે. भावश्रावकना शोलभा गुणने कहछे. ___ गाथा संसार विरत्तमणो-भोगुवभागा न तित्तिहेउत्ति, नाउं पराणुरोहा-पवत्तए कामभाएसु ॥ १६ ॥ ભાવાર્થ–સંસારથી વિરક્ત મનવાળો ભાગપભોગને તૃપ્તિ હેતુભૂત નથી. એમ જાણીને ફકત પરના અનુરોધથી (સ્વજનાદિની દાક્ષિણ્યતાથી) કામ ભાગોમાં પ્રવર્તે છે. ભાવભાવક એમ જણે છે કે આ સંસાર અનેક દુઃખથી ભરપૂર છે. પ્રથમ તે સંસારમાં ગર્ભવાસનું દુઃખ મુખથી કચ્યું ન જાય તેવું છે. વૃદ્ધાવ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનું દુઃખ તેમજ રોગ અને સુધા વગેરેથી થતાં દુઃખને પાર આવે તેમ નથી. આત્માર્થી મનુષ્ય અસાર એવા સંસારથી વિરકત થાય છે. અને ભોગ અને ઉપભોગ પદાર્થોને તૃપ્તિના હેતુભૂત માનતા નથી. જે એકવાર ભોગવવામાં આવે છે તેને ભોગ કહે છે અને જે વારંવાર ભેગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે. આહાર, ઓષધ વગેરે ભોગ પદાર્થો છે. ઘર, શયા, વસ્ત્ર વગેરે ઉપભોગ પદાર્થો છે. ભોગ અને ઉપગ પદાર્થોથી ઈ. ચન્દ. ચક્રવર્તિ જેવાઓને કદી સુખ થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. બેગ અને ઉપભેગ પદાર્થોને ભોગવનારાઓ ઉલટા તે તે પદાર્થોથી કેટલીક વખત દુઃખી થાય છે. આ અસાર સંસારમાં ભોગ અને ઉપભોગ વડે સુખ લેવા મનુષ્ય રાત્રિ દિવસ ઉદ્યમ કરે છે, પણ અને બિચારા થાકીને કહે છે કે અરે ! અમને કંઇ પણ સુખ મળ્યું નહીં. દુનિયામાં અનાદિકાળથી જીવ આહારનું ભક્ષણ કરે છે તેને જે ઢગલો કરવામાં આવે તે પર્વતે સહિત પૃથ્વીથી પણ વધી પડે. સમુદ્ર કરતાં આ જીવે અધિક જલનું પાન કર્યું તે પણ હજી તેથી તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. આ જીવે ફુલ, ફળ વગેરે પણ ઘણું પૂર્વકાળમાં વાપર્યાં અને હજી વાપરે છે તે પણ તેથી તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. દેવતાઓ ઘણા કાળ પર્યત ભોગો ભોગવે છે તો પણ તેનાથી અને ભ્રષ્ટ થાય છે અને શોક વગેરેથી દુ:ખના સાગરમાં ડુબકીઓ મારે છે. ભાગને માટે આત્મા છે કે આત્માને માટે ભોગ છે ? આત્મા ભાગને ભોગવવાથી કદી શાન્તિ પામનાર છે? શું આજ સુધી કોઈએ બાહ્યના ભાગેબી નિત્ય શક્તિ પ્રાપ્ત કરી છે ? અલબત કહેવું પડશે કે બાહ્ય પદાર્થોને ભાગરૂપ કલ્પીને મિથ્યા પ્રયત્ન કરાય છે. ભોગોને ભોગવવામાં સુખ છે સુખ છે એમ માનીને સો વર્ષ પર્યત, તેઓને ભોગવ્યા કરે અને અને અનુભવથી તમારે કહેવું પડશે કે ભગોથી સુખ થયું નથી અને હવે થશે નહીં. ભોગ પદાર્થો કંઈ મનુષ્યને સુખ આપવા ઉત્પન્ન થયા નથી અને તેમનામાં મનુષ્યને સુખ આપવાનું સામર્થ્ય પણ નથી, તેમ છતાં મૂઢ છે, કૂતરું જેમ હાડકાને (અસ્થિને) કરંડે અને લોહી નીકળે છે તો પણ મૂકતું નથી તેમ ભેળપદાર્થોમાં રાચામાચીને રહે છે, અને તેમાં જ પિતાનું અમૂલ્ય જીવન હારે છે. ભાવત્રાવક તવોનું સમ્યફ સ્વરૂપ જાણે છે તેથી ભોગ અને ઉપભાગના પદાર્થોમાં રાગ કરતો નથી. ઉત્તમ એવો ભાવશ્રાવક સગાંવહાલાં વગેરેના અનુરોધથી કામગમાં પ્રવૃત્તિ કરે છે, સારાંશંકે કામ ભેગમાં પોતે સુખબુદ્ધિ ધારણ કરતો નથી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ આવા ભાવશ્રાવક આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ થાય તેમાં જરા માત્ર આશ્રર્ય નથી. ભાવશ્રાવક આવી દશાને પ્રાપ્ત કરીને જગત્માં અન્યને ઉત્તમ જનની પેઠે સુધારવા સમર્થ થાય છે, તેવા પ્રકારના ભાવશ્રાવક કહેણી કરતાં રહેણીથી કરોડગણી અસર, અન્ય મનુષ્યા ઉપર કરે છે. જગતમાં કથની કરનારા તો ધણા મળી આવે છે, પણ રહેણીમાં રહેનારા લાખમાંથી નવ જેટલા પણ નીકળી શકતા નથી. સેાળમા ગુણને ધારણ કરનાર ભાવશ્રાવક, પેાતાના કુટુંબને તથા નાતને પશુ પેાતાના ગુણાવડે આકર્ષે છે અને પોતાના ગુણાની સુગ ંધિવડે આસપાસના લેકેતે સુગન્ધિત કરે છે. આવે! શ્રાવક બ્રહ્મચર્યની પૂર્ણ દશા પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. પેાતાના બળવડે જયારે વખત આવે તે સાધુની દીક્ષાને અંગીકાર કરે છે ત્યારે અકામી અને અભાગીપણાની દશાને પ્રાપ્ત કરી લેકામાં ચારિત્રના નમુના તરીકે પ્રસિદ્ધિને પામે છે. ગુણુ ગગનમાં ચઢીને ગાજે છે તેમજ અવગુણ પણ ગગનમાં ચઢીને ગાજે છે. સેાળમા ગુણ પ્રાપ્ત કરનારા ભાવભાવક પદને અધિકારી બનીને અન્યાને પણ ભાવશ્રાવકનુ પદ પ્રાપ્ત કરાવી શકે છે એક સુધરે છે તે તે હારીને સુધારે છે. તેમજ એક બગડેલા હજારાને બગાડે છે. એક ઉંચે ચઢેલા હજારેને ઉંચે ચડાવે છે. અને એક પડતા મનુષ્ય, હૃજારાને પાડવા સમર્થ થાય છે. આવા ઉત્તમ ગુણને ધારક ભાવશ્રાવક સંસારમાં રહ્યો છતા પણ પ્રાયઃ સ સારથી લેખાતેા નથી અને તેથી તે ગૃહાવાસને ત્યાગ કરવાની બુદ્ધિથી ગૃહસ્થાવાસનુ પાલન કરે છે. આજ હેતુને અનુસરીને સેાળમા ગુણુ કહ્યા બદ ભાવશ્રાવકના સતરમા ગુણને કહે છે. भावभावना सत्तरमा गुणने कहे छे. ગયા. वे सव्य निरासंसा, अज्जं कलं चयामि चिंतंतो परकीयपि व पालइ, गेहावासं सिढिल भावो = ॥ १७ ॥ ભાવાથ-વેસ્યાવતા પરિણકત આસ્થા બુદ્ધિવાંળા અને શિથિલ ભવવાળા આજ અગર કાલ સંસારને છેડીશ એમ વિચાર કરતાછતા પરાયાની પેઠે ગૃહાવાસનુ પાલન કરે છે. જેમ વેશ્યા, કામુક મનુષ્ય પાસેથી વધારે લાભનો અસંભવ ગણીને અલ્પ લાભ મેળવતી હતી વિચારે છે કે અજ કે કાળ એને તજીશ એમ નિશ્ચય કરીને મન્દ આદરથી તેને સેવે છે. તેમ ભાવશ્રાવક પણ આજ કાલ ઘરવાસને તજવા છે એવેા સત્ય મનેરથ રાખીને પરાયાની પેઠે તેને પાળે છે. ગૃહવાસમાં મન્ત્ર આદરવાળે રહે છે. કયારે પાપારભના હેતુ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ભૂત ગૃહાવાસને તજીને સવરમયી દીક્ષાને અંગીકાર કરીશ. કયારે હું શરીરપર પણ મમત્વ ભાવરહિત થયે છતા ગુરૂના ચરણુની સેવા કરતાતે નિર્દોષ આહારથી શરીર પાષીને નિવૃત્તિ સાધક બનીશ. કયારે હું સુવર્ણની પેઠે મારા આત્માને ઉજ્જવલ તપ ચરણકરણ રૂપ અગ્નિમાં નાખીને સોંપૂર્ણ મલથી રહિત કરીશ, આવી ઉત્તમ દીક્ષાના મનેરથની ભાવના ભાવતા થકા પોતાના અધિકાર પ્રમાણે દીક્ષા લેવાના ઉપાયા કરે છે. પાંજરામાં પૂરેલા પંખીની માફ્ક ભાવશ્રાવક સ ંસાર ગૃહવાસમાંથી છૂટવાના ખરા જીગરથી અનેક ઉપાયા કરે છે, તે ભાવશ્રાવક વેશ્યાની માફક ઉપરને પ્રેમ દેખાડીને કુટુંબનું પ્રતિપાન કરે છે તેથી તે ખરી રીતે જોતાં ઉદાસીનપણે સાંસારિક ક્રિયાને કરતા જાય છે. જેને ચારિત્રની સાથે ચિત લાગ્યું છે તેનું પ્રાણા તે પણ તેનાથી ચિત છૂટતું નથી. ભાવશ્રાવક દીક્ષા લેવાને માટે તલ્પી રહે છે, અનેક લાલચેાથી કાઇ તેને સંસારમાં સુખ દેખાડે તે પણ તેનુ ચિત્ત તેમાં ચોંટતું નથી. જેમ જેમ સંસારમાં રાગના હેતુઓને તે વિશેષતા દેખે છે તેમ તેમ તેનામાં વૈરાગ્યભાવ સ્ફુરત જાયછે, ભાવશ્રાવકના મનમાં દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠા રહે છે. જેના મનમાં દીક્ષા લેવાને ભાવ નથી તે શ્રાવક તરીકે ગણી શકાતા નથી. જેના મનમાં અર્નિશ સાધુની દીક્ષા લેવાના ભાવ વર્તે છે અને આજ અગર કાલ દીક્ષા અંગીકાર કરીશ. આવી ઉત્તમ ભાવના ભાવવાવાળાને ભાવ શ્રાવક તરીકે જાણુવે. આવા ઉત્તમ શ્રાવક. વખત આવે છતે જેવું મનમાં તેવું આચારમાં મૂકવાને કદી ચૂકતા નથી. અર્થાત્ તે ભાગવતી દીક્ષાને અંગીકાર કરેછે. આવે! ઉત્તમ ભાવશ્રાવક ખરેખર સાધુ થવાને મેગ્ય છે સત્તરમા ગુણને પ્રાપ્ત કરીને અનેક શ્રાવકાએ સાધુપદ અંગીકાર કર્યું -કરે છે અને ભવિષ્યમાં કરશે. નરનારીઓએ સત્તરમાં ભાવ શ્રાવકના ગુણને પ્રાપ્ત કરવા ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે ભાવાવèાના સત્તર ગુણાનું સ્વરૂપ જાણવું. અત્ર કોઇ પૂછશે કે સ્ત્રી અને ઇન્દ્રિય વિષય એકજ બાબત છે. અરકત દ્રિષ્ટ, મધ્યસ્થ અને અસંબદ્ધ, એ ત્રણ પણુ એક બાબત છે તથા ઘર અને ઘરવાળા પણુ એકજ બાબત છે એમાં કાંઇ તફાવત દેખાતા નથી. માટે પુનરૂકત દોષ કેમ ન ગણાય ? તેના ઉત્તર કે એ વાત સાચી છે, પણ વિરતિ વિચિત્ર હાવાથી એકજ વિષયમાં પિરણામ નાનાપણું છે. એક પરિણામના પણ જુદા જુદા વિષયભેદ પડે છે, માટે સર્વ ભેદને નિષેધ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ કરવા માટે વિસ્તારથી કહેવાની જરૂર હોવાથી અત્ર પુનરૂકતપણું નથી. એમ વ્યાખ્યાનની ગાથાઓથી જણાવ્યું છે. માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને બીજું સમાધાન લાગે તો તે પણ કરી લેવું. 'गाथा इय सत्तरस गुणजुत्तो-जिणागमे भावसावगो भणिओ, एस उण कुसल जोगा--लहइ लहुं भावसाहुत्त ॥ १८ ॥ આ પ્રમાણે સત્તર ગુણ યુક્ત, જિનાગમમાં ભાવબ્રાહક કહ્યો છે, અને તે કુશળ વડે ત્વરિત ખરા સાધુપણાને દીક્ષા અંગીકાર કરી પામે છે. સત્તરગુણ સહિત. શ્રાવકસાધુ થવાને યોગ્ય બને છે ભામાટે સાધુ જા રતિ માવાવ હેતુભૂત છે, માટે સત્તર ગુણ સહિત ભાવથવક ખરેખર માવ સાધુ વાર્થ પ્રતિ દ્રવ્યાધું પણને યોગ્ય કહેવાય છે. માટીને પિડ તે દ્રવ્ય ઘડે છે તેમ સત્તર ગુણ સહિત ભાવશ્રાવક તે દ્રવ્ય સાધુતાને યોગ્ય બને છે, અને અન્ને વખત આવે દ્રવ્ય સાધુ માત્રાવ શ્રી વીર પ્રભુએ કહેલી પંચમહાવ્રતરૂપ દીક્ષાને અંગીકાર કરીને માવાયુપ્રભુ પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. - પુરૂષો અને બહેનોએ ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા સદ્દગુરૂની ઉપાસના પૂર્વક ઉપયુંકત ગુણેને હદયમાં પ્રગટાવવા જાઈએ. સાધુની ટીકાઓ ન કરતાં ગ્રહસ્થ જૈનોએ શાસ્ત્રમાં કચ્યા મુજબ ભાવશ્રાવકના ગુણેને પ્રગટાવવા ખરેખર પિતાના અધિકાર પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. ભાવશ્રાવકેજ સાધુ થવાના અધિકારી છે. ભાવશ્રાવકે જેવા ઉચ્ચ થશે, તેવાજ સાધુઓ ઉચ્ચ બ. નવાના છે. પોતાનામાં જે જે ગુણે ન પ્રગટયા હેય તે તે સતત ઉદ્યમથી પ્રગટાવવા. શાસ્ત્રોમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. સાધુઓની જે સેવાભકિત કરનારા જે ભક્ત હોય તેને શ્રમણોપાસક (શ્રાવક) જાણવા. સાધુને વેષ પહેરીને સાધુના પંચમહાવ્રત પાળ્યા વિના ભાવસાધુપણું પ્રાપ્ત થતું નથી એમ શ્રાવકોએ સ્મરણમાં રાખવું જોઈએ. શ્રાવકોએ પિતાના અધિકાર પ્રમાણે ધર્મ, અર્થ કામ. અને મેક્ષ એ ચારે વર્ગનું આરાધન કરવું જોઈએ. અને ત્યંત પ્રેમ અને ઉત્સાહથી શ્રાવકધર્મ પ્રાપ્ત કરવા માટે શ્રી સદગુરૂની દરરોજ ઉપાસના કરવી જોઈએ ચક્રવર્તિ શહેનશાહ અને ઇન્દ્રને વિનય જે કરવામાં આવે છે તેના કરતાં અધિક કાત્તર વિનયથી સદ્ગુરૂની સેવાભકિત કરવી જોઇએ. પિતાની હદનું કદી ઉલંઘન ન કરવું જોઈએ. શ્રી સદગુરૂની ઉપાસના કરવામાં ખામી ન રાખવી જોઈએ, ઉતમ એવા શ્રાવકે આ પ્રમાણે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३८ વતતા છઠ્ઠા સવિસ્ ગુરુસ્થાનક પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બને છે, અને અનત सुषमय परमात्मय प्राप्त उरे छे. ॐ शान्तिः मुंह वालुडेश्वर. स. ૧૯૬૭ ચૈત્ર વદી પ. *लोक श्राद्ध धर्म स्वरुपे गुणाः मोहमय्यां स्थितिं कृत्वा Acharya Shri Kailassagarsuri Gyanmandir श्राध्दम्य वाताः बुध्यब्धि मुनिना मुदा ॥ १ ॥ इति श्री परम गुरु सुख सागर महाराज शिष्य मुनि बुध्दिसागर विरचित श्राध्द स्वरुप ग्रंथः ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગટ થયેલ ગ્રન્થા, ગ્રન્થોક. કી. રૂ. અ. 0 ભજન સંગ્રહ ભાગ 1 લા... નથી )... 0-81. અધ્યાત્મ વ્યાખ્યાન માળા... કમ 0-42, ભજનસંગ્રહ ભાગ 2 જે. ...(નથી )... 0-8 3. ?? ?? ભાગ 3 જે.. . 0 --0 4. સમાધિ શતકમ.. . 0----0 5. અનુભવે પશ્ચિશી,. , . 2--1-0 6. આમ પ્રદીપ, , 1 +. 6--2--0 છે. ભજન સ ગ્રહ ભાગ 4 થે, . . 0-8-0 8. પરમાતમ દર્શન... ... ..0-12-0 હ, પરમાત્મ જ્યોતિ... ... ... ... 0-12--0 10, તે બિંદુ... . . * 54 0-- - 0 11. ગુણાનુરાગ ( આવૃત્તિ બીજી )... . 0==1 0 12, 13 ભજનસંગ્રહ ભાગ 5 મે તથા જ્ઞાનદિપીકા૦-૬---૦ 14. તીર્થયાત્રાનું વિમાન ... (નથી) ... --1-0 15. અધ્યાત્મ ભજન સંગ્રહ... .. ..0----0 17. ત-વિજ્ઞાન દિપીકા... ... ... 0-6-0 18. ગર્લ્ડ લી સંગ્રહ .. . . 0-3-0 19. શ્રાવક ધર્મ સ્વરૂપ (ભાગ 1 લા ) ... 05-1-0 20, ?? (ભાગ 2 જો ) . 0-1-0 ગ્રથા નીચલા સ્થળેથી વેચાણ મેવાશે, અમદાવાદુ –શન બેડીંગ-. નાગારી શરાહ. મુ ખ ઈ-મેસર્સ મેઘજી હીરજીની કે, ઠ, પાયધુણી, 22 શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ઠે. 'પાગલી, For Private And Personal Use Only