SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 ૪ ગમિનિવેશ—જે કદાચહ રહિત હાય છે તે ગીતાનું વચન સત્ય કરી માને છે-મેાહનુ જોર ટળવાથી અભિનિવેશ ( કદાહ ) રહેતા નથી. કદાગ્રહી મનુષ્ય-પોતાના કદાગ્રહથી સત્પુરૂષોના વચનને તિરસ્કાર કરીને મેાહની વૃદ્ધિ કરે છે-કદાગ્રહ રહિત હૈાય છે તે સત્રાનાં રહસ્યાને સારી રીતે સમજી શકે છે, ધર્મ સંબંધી ઉપદેશને કદાગ્રહ ત્યાગીને હૃદયમાં ધારણ કરે છે-કેાઈ બાબત ખોટી સમજાયા પછી તેને પકડી રાખતે નથી. ખેાટી બાબતનેા કદગ્રહ કરીને પક્ષ પાડતા નથી-જે જે પદાર્થોં જે જે અંશે સત્ય સમજાય છે તે તે અશે તે તે બાબતેને સ્વીકાર કરે છે. એકદમ કાઇ બાબતને ષ્ટિરાગથી માની લે ગદ્દાપુચ્છ પકડનારની પેઠે ઠ કરતા નથી-શાસ્ત્રમાં કહ્યુ છે કે-મેહને ઉછાળે! ટળતાં કાઇ બાબતમાં આગ્રહ રહેતે। નથી–કાઇ બાબતમાં પ્રથમ જીદો અભિપ્રાય. ગ્રહ બંધાયા હાય અને પાછળથી કાઇ સાચું સમાવે તે તુ કદાયને છેડી દેછે. ભાવ શ્રાવક તીર્થંકર,-ગણધર અને ગુરૂતુ વચન તત્તિ કરીને કબુલ રાખે છે. ૫ નિરવચનરૂચિ——સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક જે ઈચ્છા થાય છે તેને ફિચ કહે છે. સુશ્રુષા- ધર્મ રાગ અને યથારાકિત ગુરૂ અને દેવનું નિયમ પૂર્ણાંક વૈયાનૃત્ય કરવુ–એ સભ્યગ્ર દૃષ્ટિનાં ચિન્હ છે. પાંચ ગુણ અન્ય આ પ્રમાણે છે. સૂત્ર રૂચિ-અર્થ રૂચિ -કરણ રૂચિ - અભિનિવેશ રૂચિ-અને પાંચમી અનાદેતોસાતા એ પાંચ ગુણે ગુણવાન હૈય ચોથા નુવ્યવહારશુળ તે કહે છે. गाथा उज्जुववहारो चउद्दा- जहत्थभणणं अवचिगा किरिया तावापगासण- मित्ती भावोय सम्भावा = ॥ ४ ॥ ઋજુ વ્યવહાર ચાર પ્રકારે છે. યથા ભભુત-અવચક્રિય!-૭ પરાધા પ્રકાશ અને ખરા મૈત્રીભાવ. For Private And Personal Use Only અ. ધર્મને સરળ ચાલતું તે ઋવ્યવહાર કહેવાય છે-પરતે ગયાની બુદ્ધિથી અધર્મ અને અધર્મન ધર્મ કદી ભાવ શ્રાવકો વદતા નથી પણ સાચુને મધુર ખેલે છે ક્રય વિક્રયના સાટાઓમાં પણ એન્ડ્રુ અધિક મૂલ્ય તા નથી. રાજસભામાં ખાટુ ખેલી કાઇને `ત કરતા નથી. મન, વચં, અને કાયાની ક્રિયાઓને તે અન્યને વહેંચવા માટે કરતા નધી, ધર્મની ક્રિયાઆમાં પણ છેતરવાની બુદ્ધિ ધારણ કરતા નથા. પેાતાના અપરાધે જે જે
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy