Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ અનુ. કલ્પના વૈક દ્રષ્ટિથી દેખી તેનુ સન્મસૂતાન કરે છે. નાક વડે સુગંધી અતે દુ ગંધી યુકત પદાર્થાને જાણવા જોઇએ. પણ તેમાં રાગ દ્વેષવળુ મન કરીને મુંઝાવુ જોઇએ નહીં. ભાવશ્રાવકા સમભાવે સર્વ પદાર્થાને સુદ્યે છે પણ તેમાં મુઝાતા નથી. ભાવ શ્રાવકે અનેક પ્રકારના પદાર્થીના રસને આસ્વા દે છે. પણુ પણ તેમાં લેખાત નથી. ભાવ શ્રાવકા પર્શેન્દ્રિય દ્વારા અનેક પદાર્થાને સ્પર્શે છે, સ્પર્શનું જ્ઞાન કરે છે. પણ સ્પશમાં પ્રતિકુળ કે કુળ બુદ્ધિની પદાર્થો કરતા નથી. મનમાં પણ બા સબંધી પ્રતિકૂળતા ' અનુકૂળતાને વસ્તુતઃ જોતા નથી મનમાં બહુય પદાર્થોં સબધી રાગ કે દ્વેષને ધારણ કરતા નથી. ઇન્દ્રિયે ના ક્ષયાપશમથી ઇન્દ્રિયા પોતપોતાનુ કાર્ય કરવાનીજ. તેમાં ઇન્દ્રિયાના વ્યાપારને અટકાવવથી કશા ફાયદો થતા નથી. એમ કહેવામાં પણ અત્યંત વિચાર કરવાના છે. પ્રારબ્ધકર્મ યેાગે ઇન્દ્રિયા બાહ્ય પદાર્થોના ભાગ સમ્મુખ થાય છે તાપણુ જ્ઞાનબળવડે મનની નિર્લેપતા કરવાથી પંચેન્દ્રિય વિષયેાથી વિશેષ તઃ નિલેષમા રહી શકે છે. મન વશ રાખવાથી તૃષ્ણા, ભય, ખેદ, ચિન્તા, કલેશ વગેરે દેજેને નાશ થાય છે અને તેથી ઇન્દ્રિયાની પ્રવૃત્તિ પણ હૃદુ બહાર થતી નથી, અને તેથી ઇન્દ્રિયાની સ્વાસ્થ્યતા જળવાઇ રહેછે અને નિયમિત વિષયે ને ગ્રહણ કરતાં સાપ ગુણુની ઉત્પત્તિ થાય છે તેથી દાન, પરીપકાર વગેરે સદ્ગુણા ખીલી શકેછે. ઇન્દ્રિયે દ્વારા વિષયાને ગ્રહણ કરતાં અન્ય જવાને કાઇ પણ પ્રકારની પીડા થઈ શકે છે. શાટે દરેક ઇન્દ્રિયેારા સમપરિણામે વિષયે તે જાણુવાની પ્રવૃ-િત હિતકારક સમજાય છે. ઇન્દ્રિયાઠારા દરેક પદાર્થો જાણી શકાય છે. પદાર્થના જાણવામાં દેષ નથી પણ તે પદાર્થોમાં રાગદ્વેષ કરવા તે દોષ છે માટે રાગદ્વેષને ત્યાગતાં પંચેન્દ્રિય વિષયેાને જીતી શકાય છે. મન જેવા પ્રકારનુ થાય છે તેવા પ્રકારના વિષયેા ભાસે છે ઈન્દ્રિયા કરતાં મનની શકિત વિશેષ છે. મન કરતાં આત્માની શકિત વિશેષ છે. આત્મા જો મનને વશમાં રાખે તે ઇન્દ્રિયા આજ્ઞાની બહાર પ્રવૃત્તિ કરતી નથી. ભાવ ભાદે। મનને વશ કરીને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે. પ્રબલ પ્રારબ્ધના યોગે તે કદાપિ ભાગ્ય કર્મીના દાસ જેવા ખત છે તે પણ અન્તરથી તેએ વિષયેની લાલસાવાળા ન હોવાને લીધે ભાગાવલી કન ઉદ્ભય ટળતાં વિષય પર વિજય મેળવી શકે છે અને તેએ તેથી સાધુ થવાને અધિકારી પણ બની શકે છે. ઇન્દ્રિયેના વિષયમાંથી સુખબુદ્ધિ ટાળવાને માટે તત્ત્વજ્ઞાનની ભાવના તેવા ભાવશ્રાવકો કરે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44