Book Title: Shravaka Dharma Swaroop Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેહના યોગે ઇન્દ્રિયો પિતતાના વિષયે ગ્રહણ કરવામાં તત્પર બની જાય છે. શરીર રૂપ રથ છે તેમાં આત્મા રૂપ રાજ બેઠેલે છે. મન રૂ૫ સારથી ઇન્દ્રિયોરૂપ ઘડાવડે રથને હાંકે છે, અને ઈષ્ટ સ્થાન પ્રતિ પ્રયાણ કરે છે. ઇન્દ્રિ રૂપ ઘડાઓ બહુ ચંપલ હોય છે. ચાર કષાયરૂપ ખાડામાં રથને નાંખી દેવામાં વાર લગાડતા નથી. મનરૂપ સારથી પણ બેભાન હોય છે તે ઇન્દ્રિયારૂપ ઘડાઓને ઉન્માગે હાંકે છે. અને જ્ઞાન રૂપ રસી દેરી) ને તજી દે છે. આત્મારૂપ રાજ પણ જો મેહરૂપ ઘેનમાં ઘેરાયેલે હે ય છે તે શરીર રથને સારથી કયા ઠેકાણે હાંકી જાય છે તેનું ભાન રાખી શકતો નથી. શરીર રથ પણ દ્રઢ હવે જોઈએ તેમાં બેસનાર આત્મારૂપ રાજા પણ જ્ઞાની અને સાવધાનતાવાળો હોવો જોઇએ. તેમજ મનરૂપ સારથાને આદેશ કરનાર હેવો જોઈએ અને મનરૂપ સારથીને પિતાના વશમાં રાખનાર હવે જોઈએ. મનરૂપ સારથી પણ ઇદ્રિરૂપ ઘડાઓ પર કાબુ રાખનાર હોવો જોઇએ. જે આત્મા અને મન એ બે ઉચ્ચ જ્ઞાનથી સંસ્કાર પામેલા હોય છે તે ઇન્દ્રિય રૂ૫ અને વશ કરી શકાય છે. આત્મારૂપ રાજાએ મનરૂપ સારથી કઈ તરફ શરીર રથને શામાટે હાકે છે તેની સંભાળ રાખવી જોઈએ. ઇન્દ્રિરૂપ અકવો જ્યાં રથને ખેંચી જાય ત્યાં જવું ન જોઈએ. ઇનિદ્રો રૂપ અવોના ઉપર કાબુ મુક જોઇએ. ઇન્દ્રિય એવો મન સારથીની પ્રેરણા ચાલે છે. માટે આત્માએ મન રૂપ સારથીને શું માત્ર પણ છુટો ન મુકવો. જોઇએ. મનરૂપ સારથાના ભરોસાપર રથને ચલાવવા ન દેવો જોઈએ. સા. રથી રથ અને ઘોડાનો માલીક આત્મા રૂપ રાજ છે. જે તે મનરૂપ સારથીને વશ કરેતો રાગ દૂધના અભાવે ઇંદ્રિરૂપ ની પ્રવૃતિ તેને બંધન કારક થાય નહીં. સપની બે દાઢાએ પાડી નાંખ્યા પછી સર્પ કોઇને કરડ છે તે ઝેર ચતું નથી. તેમ મનમાથી રાગ ઠંધને દૂર કરતાં સાંસારિક વિષયોથી આમાં બંધાતા નથી. ઈદ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતાં રાગ અને દ્વેષથી લેપાયમાન થવું નહીં. કણદ્રિયથી અનેક પ્રકારના શબ્દો સાંભળતાં રાગદેષ કરે નહીં રાગ ષ વિના તેમિઠારા શબ્દો સાંભળીને વિવેક પૂક શબ્દનું જ્ઞાન કરવું. ધર્મ સંબંધી શબ્દોમાં પ્રશસ્ય રોગ થાય છે તો તે આદરવા ગ્ય છે જ્ઞાની પુરૂષ શબ્દોને જડ સમજે છે અને તેથી તે કણેન્દ્રિયદરા શબ્દન સાંભળી તવભાગ ગ્રહણ કરે છે. ખરાબ શબ્દોની અસર મન પર થવા દેતા નથી. ભાવ શ્રાવકો દરેક વસ્તુઓને દેખે છે. પણ રાગદ્વેષ વિના સર્વ પદાર્થોને વિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44