________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
થયા તેતે અપરાધાના પ્રકાશ કરીને પછીથી તે અપરાધાને ન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. ભાવ શ્રાવકૅા ખરા ભાવથી નિષ્કપટ મૈત્રી ભાવને ધારણ કરે છે. સર્વ જીવની સાથે પરમાર્થ બુદ્ધિથી મૈત્રી ભાવને ધારણ કરે છે— જગતના સર્વજીવેાને પોતાના મિત્ર સમાન જાણે છે. ભાવ શ્રાવકા કાઇપણ જીવની સાથે વૈરભાવ ધારણ કરતા નથી. શ્રી શ્રીપાલાજાની પેઠે સર્વત્ર મૈત્રીભાવને ધારે છે, શતા કરીતે જે મિત્ર કરવા ઈચ્છે છે તેએ પાપ કરીને ધર્મ કરવા ઇચ્છે છે, કાઇ પણ પ્રકારના સ્વાથ વિના સર્વ જીવાની સાથે મિત્રતા રાખતાં ચિન્તા શાક વગેરે માનસિક પીડાઓ ઉત્પન્ન થતી નર્થ. નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવ શ્રાવકા, રાજા, પ્રધાન વગેરે અનેક મનુષ્યાને પ્રિય થઇ પડે છે, (નિષ્કપટ ભાવથી મૈત્રી કરનારા ભાવ શ્રાવકા, સર્વત્ર વિશ્વાસ કરવા યેાગ્ય થાય છે. તેએની પરમાં મૈત્રીથી દુશ્મને પણ તેમના દાસ જેવા બને છે અને તે સર્વત્ર પૂજનીય થઇ પડે છે, મન, વચન અને કાયાથી એમ સરલતા ધારણ કરનારા ભાવ શ્રાવકે સત્ય ધર્મને આરાધી શકે છે. ગુરૂને વિશ્વાસ તથા પ્યાર મેળવી શકે છે, ગુરૂની કૃપાના ધભૂત તે બને છે. તેના ઉપર તેમના પ્રસંગમાં આવેલાને અવિશ્વાસ કદી આવતા નથી. તેવા શ્રાવકૈાનું સત્ર સર્વથા પ્રમાકિપણું પ્રસરે છે. પેાતાના આત્માનું કલ્યાણ કરે છે. અને અન્યને પણ ઉચ્ચ પદવી પર ચઢાવી શકે છે.
જીજ્ઞેવા નામના પાંચમા ગુણને કહે છે.
गाथा
सेवाइ कारणेणय-- संपायणभावओ गुरुजणस्स.
सुस्सूसणं कुणतो-- गुरु सुस्सुओ हवइ चउहा ॥ ૧ ॥ ગુરૂજનની સેવા વડે અન્યાન તેમાં પ્રવર્તાવા વડે, આધાદિક આપવા વડે તથા ચિત્તુના ભાવે ગુરૂજનની સુશ્રુષા કરતા થકા ચાર પ્રકારે ગુરૂ સેવક હાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા બાપ વગેરે પણ ગુરૂ ગણાય છે પણ અત્ર ધર્મના પ્રસ્તાવથી આચાય ઉપ ધ્યાય સાધુ પ્રસ્તુત છે માટે તેમને ઉદ્દેશીનેજ ગુરુ સેવકની વ્યાખ્યા કરવી. ગુરૂનુ લક્ષણ કહે છે.
गाथा
धर्मो धर्म कर्त्ताच - सदा धर्मप्रवर्तकः सम्वेभ्यो धर्मशास्त्राणां - देशको
रुच्यते
गुरु
For Private And Personal Use Only
11 9 11