________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
૪ ગમિનિવેશ—જે કદાચહ રહિત હાય છે તે ગીતાનું વચન સત્ય કરી માને છે-મેાહનુ જોર ટળવાથી અભિનિવેશ ( કદાહ ) રહેતા નથી. કદાગ્રહી મનુષ્ય-પોતાના કદાગ્રહથી સત્પુરૂષોના વચનને તિરસ્કાર કરીને મેાહની વૃદ્ધિ કરે છે-કદાગ્રહ રહિત હૈાય છે તે સત્રાનાં રહસ્યાને સારી રીતે સમજી શકે છે, ધર્મ સંબંધી ઉપદેશને કદાગ્રહ ત્યાગીને હૃદયમાં ધારણ કરે છે-કેાઈ બાબત ખોટી સમજાયા પછી તેને પકડી રાખતે નથી. ખેાટી બાબતનેા કદગ્રહ કરીને પક્ષ પાડતા નથી-જે જે પદાર્થોં જે જે અંશે સત્ય સમજાય છે તે તે અશે તે તે બાબતેને સ્વીકાર કરે છે. એકદમ કાઇ બાબતને ષ્ટિરાગથી માની લે ગદ્દાપુચ્છ પકડનારની પેઠે ઠ કરતા નથી-શાસ્ત્રમાં કહ્યુ છે કે-મેહને ઉછાળે! ટળતાં કાઇ બાબતમાં આગ્રહ રહેતે। નથી–કાઇ બાબતમાં પ્રથમ જીદો અભિપ્રાય. ગ્રહ બંધાયા હાય અને પાછળથી કાઇ સાચું સમાવે તે તુ કદાયને છેડી દેછે. ભાવ શ્રાવક તીર્થંકર,-ગણધર અને ગુરૂતુ વચન તત્તિ કરીને કબુલ રાખે છે.
૫ નિરવચનરૂચિ——સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક જે ઈચ્છા થાય છે તેને ફિચ કહે છે. સુશ્રુષા- ધર્મ રાગ અને યથારાકિત ગુરૂ અને દેવનું નિયમ પૂર્ણાંક વૈયાનૃત્ય કરવુ–એ સભ્યગ્ર દૃષ્ટિનાં ચિન્હ છે.
પાંચ ગુણ અન્ય આ પ્રમાણે છે. સૂત્ર રૂચિ-અર્થ રૂચિ -કરણ રૂચિ - અભિનિવેશ રૂચિ-અને પાંચમી અનાદેતોસાતા એ પાંચ ગુણે ગુણવાન હૈય ચોથા નુવ્યવહારશુળ તે કહે છે.
गाथा
उज्जुववहारो चउद्दा- जहत्थभणणं अवचिगा किरिया तावापगासण- मित्ती भावोय सम्भावा = ॥ ४ ॥
ઋજુ વ્યવહાર ચાર પ્રકારે છે. યથા ભભુત-અવચક્રિય!-૭ પરાધા પ્રકાશ અને ખરા મૈત્રીભાવ.
For Private And Personal Use Only
અ.
ધર્મને
સરળ ચાલતું તે ઋવ્યવહાર કહેવાય છે-પરતે ગયાની બુદ્ધિથી અધર્મ અને અધર્મન ધર્મ કદી ભાવ શ્રાવકો વદતા નથી પણ સાચુને મધુર ખેલે છે ક્રય વિક્રયના સાટાઓમાં પણ એન્ડ્રુ અધિક મૂલ્ય તા નથી. રાજસભામાં ખાટુ ખેલી કાઇને `ત કરતા નથી. મન, વચં, અને કાયાની ક્રિયાઓને તે અન્યને વહેંચવા માટે કરતા નધી, ધર્મની ક્રિયાઆમાં પણ છેતરવાની બુદ્ધિ ધારણ કરતા નથા. પેાતાના અપરાધે જે જે