Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 7
________________ જૈન ભાઇઓને જ નહિ પરંતુ કાઇ પણ માનવીને માટે આ ગ્રંથ પ્રેરણારૂપ થઇ પડશે, તેમ જ જ્યારે આજે જનતાનુ નૈતિક ખળ ઘટતુ આવે છે તેવા સમયે આ ગ્રંથનું વાચન અને પ્રચાર અનેક રીતે ઉપકારક નીવડશે. આ ગ્રંથના પ્રકાશન માટે આચાય શ્રી વિજયકયાણસૂરીશ્વરજીની પ્રેરણા અને સંપાદનમાં જે શ્રમ લીધું છે તે બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. અને તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રં થ-પ્રકાશનમાં જે ગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેની પણ આ તકે સાભાર નોંધ લઈએ છીએ. શ્રી જૈન આત્માનંદ સભાએ આ ગ્રંથને પુનઃ પ્રગટ કરવાની અમેને જે તક આપી છે તે માટે અમેા ઉકત સંસ્થાના પણ એટલા જ આભારી છીએ... છેવટ જે ભાવનાથી આ ગ્રંથ પ્રગટ કરવામાં આવે છે તે ભાયંના પાર પડે એવી પ્રાથના સાથે આ ગ્રંથ વાંચકોના કરકમળમાં રજૂ કરતાં અમે અમારા કરીએ છીએ. આનંદ વ્યક્ત -પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 274